ગીર સોમનાથ: તાલાલા ગીર થી ગાંધીનગર જતી સ્લીપર એસ.ટી બસની બંધ કરેલ સુવિધા પુનઃ શરૂ કરવા માંગ..

રિપોર્ટર: રાજેશ ભટ્ટ,તાલાલા તાલાલા ગીર થી ગાંધીનગર જતી એકમાત્ર સ્લીપર એસ.ટી.બસ વારંવાર બ્રેકડાઉન થતી હોય છે. સત્તાવાળાઓ સ્લીપર એસ.ટીને બદલે ડિલક્ષ બસ મોકલતા હોય છે. અમદાવાદ,ગાંધીનગર જતી મુસાફર જનતાને પારાવાર મુશ્કેલી પડતી હોય છે. તાલાલા પંથકની સ્લીપર એસ.ટી બંધ કરેલ સુવિધા પુનઃ શરૂ કરવા પ્રબળ માંગ ઉઠી છે. આ અંગે મુસાફર જનતામાંથી પ્રાપ્ત થયેલ વિગત […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ સમસ્ત ખારવા સમાજની વાડી ખાતે વિશ્વ માંગલ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા, જીએમબીના પુર્વ ડાયરેક્ટર કિશોરભાઈ કુહાડા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ નાં ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડા ,પૂર્વ નગરપતિ ભાનુ બેન કુહાડા દ્રારા વેરાવળ સમસ્ત ખારવા સમાજની વાડી ખાતે વિશ્વ માંગલ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા ભારત દેશના 15 રાજ્યમાં કાર્યરત છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ ભારત […]

Continue Reading

સોમનાથ મહાદેવ મંદિરે કોરોનાની ગાઈડલાઈન સાથે મહાશિવરાત્રીની ઉજવણીનું આયોજન..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના ભગવાન શિવની આરાધનનો પર્વ એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના દિવસે શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટતી હોય છે અને હર હર ભોલેના નાદથી આખુ મંદિર ગૂંજી ઉઠતું હોય છે. છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીના કારણે દરેક તહેવારો અને ઉત્સવોની ઉજવણીની રીત બદલાઈ ગઈ છે. ૧૧મી માર્ચે શિવરાત્રી છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં ઊના ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીની પ્રામાણિકતા..

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગઇ કાલે બપોર ૩ વાગ્યાની આસપાસ એક બાઇક સવારનું ઉના તાલુકાના લામધાર ગામના પાટીયા પાસે અકસ્માત થઈ ગયો હતો. ઉના ૧૦૮ એમ્બુલન્સના ચાલાકને કોલ આવતા ઉના ૧૦૮ એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી.સ્મિતા મકવાણા અને પાયલોટ સંદીપ ડોડિયા ઘટના સ્થળે પહોંચી તે દર્દીને લઇ પ્રાઇવેટમાં સારવાર માટે દાખલ કરેલ તે દર્દીની સોનાની નથ જેની અંદાજિત […]

Continue Reading

ગીર સોમનાથ: કોડીનારનાં યુવા પત્રકાર કોરોનાની વેકસીન લઈ જિલ્લામાં વેકસીન લેનાર પ્રથમ પત્રકાર બન્યા.

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનું વેકસીનેશન શિસ્તબદ્ધ રીતે અવિરત ચાલી રહ્યું છે. હાલ વેકસીનેશનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે.ત્યારે 60 વર્ષથી વધુ ઉંમરનાં નાગરિકોને વેકસીન આપવામાં આવી રહી છે. તો સાથો સાથ કોરોનાં વોરિયર્સ એવા પત્રકારોને પણ વેકસીન આપવામાં આવશે. આ મુજબની માહિતી આરોગ્ય વિભાગ દ્વારા મળતા કોડીનારનાં યુવા અને બાહોશ પત્રકાર […]

Continue Reading

ગીર સોમનાથ: સુત્રાપાડા તાલુકાનાં વીરોદર ગામે દીપડો પાંજરે પુરાયો.

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાનાં વીરોદર ગામે રાખેલ પાંજરામાં આજે એક દીપડો (નર) પાંજરે પુરાતા આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મળતી માહિતી મુજબ સુત્રાપાડા તાલુકાનાં વીરોદર ગામની સિમ વિસ્તારમાં રહેતા નથુભાઇ વિક્રમભાઈ પંપાણીયાની વાડીએ પાંજરું રાખેલ હતું. જેમાં આજ વહેલી સવારે ૬;૩૦ ના એક દીપડો[નર] પાંજરે પુરાયાની માહિતી વન વિભાગને […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં તાલાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવી ખિલખિલાટ વાનને ખુલ્લી મુકવામાં આવી

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામા અત્યાર સુધી ૭ ખિલખિલાટ વાન કાર્યરત હતી અને આજે ૮ મી નવી ખિલખિલાટ વાન ને ખુલ્લી મુકવામા આવેલ છે.જેનાથી આજુબાજુના ગામના સગર્ભા મહિલાઓને ખુબ સરળ અને ઝડપી સેવા મળે તેના સંદર્ભ તાલાળા ટિ.એચ.ઓ. ડૉ.ભાવિક કુંભાણી તથા હોસ્પિટલ અધિક્ષક ડૉ.આષિશ માકડીયા ગાયનેક ડો.અક્ષય હડીયલ તથા હોસ્પિટલ સ્ટાફ ૧૦૮ જિલ્લા […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના નગરપાલિકામાં સૌથી નાની વયના યુવા ઉમેદવાર સૌથી વધુ મતે વિજેતા…

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના સ્થાનિક સ્વરાજની ચુંટણી ઉનામાં યોજાઈ હતી ત્યારે કોંગ્રેસ,આપ અને અપક્ષ મળી તમામ ઉમેદવારે ફ્રોમ ખેંચતા ઉના નગરપાલિકાના 20 સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે 16 સભ્યનું મતદાન 28 ફેબ્રુઆરી થયેલ જેના પરિણામ આજે સામે આવતા સહુ કોઈ ચોકી ગયા,16 ઉમેદવારોમાં 15 સીટ ભાજપ અને 1 સીટ અપક્ષ ઉમેદવાર જીતતા કોંગ્રેસના ભાગે એક પણ […]

Continue Reading

ગીર સોમનાથ: તાલાલા બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરમાં પૂનમનો ઉત્સવ ઉજવાયો.

રિપોર્ટર: રાજેશ ભટ્ટ, તાલાલા તાલાલા શહેરમાં ઉદાસીન આશ્રમના પાવન પરિસરમાં આવેલ બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરમા જગ્યાના મહંત પુ.પા. શ્રી ગણેશમુની બાપુની ઉપસ્થિતિમાં મંદિરમાં પૂનમ ઉત્સવ ઉજવાયો હતો.આ પ્રસંગે આશ્રમના બ્રહ્મલીન મહંત પુ.સોભરનદાસ બાપુના મંદિરમાં 501 દીપમાળાની મહાઆરતી યોજાઇ હતી. ત્યારબાદ સાંજે હનુમાન ચાલીસાના પાઠ તથા સત્યનારાયણ ભગવાનની કથા યોજાઇ હતી. જગ્યાના મહંત પ.પૂ.શ્રી ગણેશ મુની બાપુ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં આજ થી ૬૦ કે તેથી વધુ વર્ષના વયોવુધ્ધ લોકોને કોવિશિલ્ડ વેકસીન આપવાનો પ્રારંભ..

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ કલેકટર અજયપ્રકાશે આજે કોવિશિલ્ડ વેકસીનનો બીજો ડોઝ લીધો સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે તા.૧ માર્ચથી ૬૦ કે તેથી વધુ વર્ષના વયોવુધ્ધ લોકો અને ૪૫ થી નીચેના વયના ગંભીર રોગથી પીડાતા લોકોને કોવિશિલ્ડ વેકસીનના પ્રથમ ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે આજે ૪૫ થી ૫૯ […]

Continue Reading