ગીર સોમનાથ: ઊનાના ચીખલી ગામેથી ૧૮ જુગારીઓને ૧,૪૮,૪૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી નવાબંદર મરીન પોલીસ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના આજરોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે વી પરમાર,પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મોરી હસમુખભાઈ ચાવડા પ્રદીપ સિંહ રાયજાદા સરવણભાઈ છેલાણા મનુભાઈ વાળા પરસોતમભાઈ કુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધ સિંહ બારડ પ્રોહી જુગાર સબ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મોરીની બાતમીને આધારે ચીખલી ગામે થી ૧.સુરેશભાઈ ભાણાભાઈ શિંગડ રહે.કોબ ૨.કરસનભાઈ ઉર્ફે પુજાભાઈ […]

Continue Reading

ગીર સોમનાથ: તાલાલા તાલુકા આહિર સમાજના મંત્રી ડી.એલ.સોંલંકીનો કાર્યકાળ પૂર્ણ થતા સન્માન સમારંભ યોજાયો.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ આજ રોજ તાલાલા તાલુકા આહિર સમાજના મંત્રી ડી.એલ.સોંલંકી સાહેબ નો કાર્યકાળ પૂર્ણ થતા સન્માન સમારંભ સમાજના પ્રમુખ ભીમસીભાઈ બામરોટીયા ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો જેમાં આ તકે જશુભાઇ ધાનાભાઇ બારડ આહીર સમાજ તાલાલા ના નવા હોદ્દેદારોની સર્વાંનુમતે નિમણુંક કરવામાં આવી. જેમાં નરેન્દ્ર ભાઇ વાઢેર-(ઉપ પ્રમુખ-રસુલપરા) પરબતભાઇ ચાંડેરા-(ઉપ પ્રમુખ- પીપળવા) રાજેશભાઈ […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકા દ્રોણેશ્વર મંદિરે શિવજી પર નિરંતર થતો ગંગાજીનો અભિષેક..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનાથી ૨૦ કિ.મી. દુર પવિત્ર મછુન્દ્રી નદીનાં કાંઠે પાંચ હજાર વરસ પૂર્વ પાંડવોના ગુરૂ દ્રોણચાર્ય આશ્રમ બનાવી તપસ્યા કરતા હતાં. અને તેમણે શિવજીની પુજા કરવા શિવલિંગની સ્થાપના કરી હતી ત્યારે પાણી આજુબાજુમાં કમાંપ ન મળતા મંત્ર શકિત થી એકબાણ પથ્થરની શિલામાં મારતા ગંગાજી પ્રગટ થયા હતાં. અને શિવલિંગ ઉપર હજારો વરસથી અવિહત […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના પંથકમાં પાંચ સ્થળે જુગાર રમતા ૩૫ શખ્સો ઝડપાયા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીરગઢડાનાં પી.એસ.આઈ. કે.એન.અઘેરા તથા એ.એસ.આઈ. ધીરૂભાઈ બાલાશંકર જોષી, પોલીસ કોન્સ. નાજીર નસીરભાઈ, વિક્રમભાઈ હમીરભાઈ ઓડેદરા, કલ્પેશભાઈ કરશનભાઈ ગીરગઢડા ગ્રામ્ય વિસ્તારમાં શ્રાવણીયો જુગાર રમતા આકોલાળી ગામે રામભાઈ કાળાભાઈ વાજા, ગોરધનભાઈ પાંચાભાઈ મકવાણા ૬ જુગારીઓને રૂા.૨૫૪૮૦ રોકડા સાથે પકડી પાડેલ હતા જ્યારે સનવાવ ગામે અરવિંદભાઈ દેવસીભાઈ રાઠોડના મકાન આગળ જુગાર રમતા મનસુખ માલા ચાવડા, […]

Continue Reading

ગીર સોમનાથ: શ્રાવણમાસમાં શ્રદ્ધાળુઓ દર્શન વિહોણા ના રહે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન દર્શન ની વ્યવસ્થા કરવામાં આવી.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ કોરોના ની વૈશ્વિક મહામારી અને વધતી જતી યાત્રિકોની સંખ્યાને ધ્યાને રાખી સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર તેમજ ટ્રસ્ટ્રી અને સેક્રેટરી દ્વારા મિટિંગ કરી ભક્તો સરળતાથી દર્શન કરી શકે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. તા ૨૫/૦૭/૨૦૨૦ શનિવારથી દર્શન માટે પાસ સિસ્ટમ અમલી કરવામાં આવી છે.ભક્તો ટ્રસ્ટ ની વેબસાઈટ www.somnath.org […]

Continue Reading

ગીર સોમનાથ: પહેલી રાખડી દેશ પ્રેમકી, ગીર સોમનાથ જિલ્લા માંથી ૬૦૦ થી વધુ રાખડી સૈનિકોને મોકલાઈ

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ભાઈની રક્ષા માટે બહેન દ્રારા રાખડી બાંધી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આગામી તા.૩ ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી થનાર છે. ત્યારે ભાઈની રક્ષા માટે બહેન ભાઈના જમણા હાથે રાખડી બાંધશે. દેશની રક્ષા માટે બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકોની રક્ષા માટે દેશભર માંથી રાખડી મોકલવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ ગુજરાત […]

Continue Reading

ગીર સોમનાથ: પંજાબ નેશનલ બેન્ક દ્રારા ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રને સેનેટાઈઝ, માસ્ક, થર્મલ ગન અર્પણ કરાયું.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સરકારની સાથો સાથ સામાજીક સંસ્થાઓ પણ આગળ આવી તેમનું યોગદાન આપી રહી છે. જેના ભાગરૂપે વેરાવળ પંજાબ નેશનલ બેન્ક્ર દ્રારા નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા મદદરૂપ થવા વહીવટી તંત્રના વડા કલેકટરશ્રી અજયપ્રકાશને ૬૫૦ લીટર સેનેટાઈઝ, ૭૧૦૦ માસ્ક અને ૧૦ થર્મલ ગન આપવામાં આવી હતી. જે સામગ્રી […]

Continue Reading

સોમનાથ મંદિર ખાતે ભાવિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલો…

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર પોલીસ વીભાગ અને સોમનાથ ટ્રસ્ટે સંકલન બેઠક કરી કર્યો નિર્ણય…. સોમનાથ મંદિરમાં દર્શન માટે પાસ સિસ્ટમ લાગુ… વેરાવળ તાલુકાના લોકો માટે પાસ સિસ્ટમ ફરજિયાત…. તાલુકાના બહાર ના દર્શનાર્થી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન બાદ જ દર્શન કરવા ની પરવાનગી મળશે…. દર્શન ના સમય માં પણ ફેરફાર…. સવારે ૫-૩૦ થી ૬-૩૦બપોરે […]

Continue Reading

ગીર સોમનાથ: ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ ને ૪૨૦૦ ગ્રેડ પે આપવા રસિકભાઈ ચાવડાએ કરી માંગ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રદેશ મહામંત્રી રસિકભાઈ ચાવડા એ મુખ્યમંત્રી ને પત્ર લખી માંગ કરી છે કે ગુજરાત રાજ્ય સરકાર ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ ને ૪૨૦૦ ગ્રેડ પે આપવા જોઈએ . ટેકનિકલ વર્ક હોવાથી તેમજ ખૂબ જ વધુ પ્રમાણમાં અને અનેક ગામડાઓની કામગીરી સંભાળતા હોઈ ત્યારે ગ્રામસેવકોને પણ ૪૨૦૦ નો […]

Continue Reading

ગીર સોમનાથ: દીવમાં પવિત્ર સોમવતિ અમાસની ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના સોમવતી અમાસ શ્રાવણ માસના સોમવારે આવે છે. બીજા દિવસે જ શ્રાવણ માસનો પ્રારંભ થાય છે. આ દિવસે સુહાગન સ્ત્રીઓ વડની પૂજા કરે છે. કારણ કે વડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. સ્ત્રીઓ સુતરના દોરાથી પરિક્રમા કરી અને પીપળાના જાડની પૂજા-અર્ચના કરી તેમજ ફળ, ફૂલ અને સુહાગનનો સામાન પણ ધરે છે. […]

Continue Reading