ગીર સોમનાથ જિલ્લામાં ગતરોજ વધુ ૧૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ જેમાં વેરાવળ-૦૨,સુત્રાપાડા-૦૨,કોડીનાર-૦૨,ઉના-૦૩,ગીરગઢડા -૦૩,તાલાળા-૦૧,અન્ય૦૧ તો કુલ-૧૮ લોકો સાજા થતા રજા આપવામાં આવી.. જેમાં.. વેરાવળ-૦૨,સુત્રાપાડા-૦૫ કોડીનાર-૦૬ ઉના-૦૧ ગિરગઢડા-૦૦ તાલાળા-૦૪ અન્ય-૦૦.
Continue Reading