વેરાવળ કોડીનાર હાઇવે અતિ બિસ્માર, ઉડતી ધૂળની ડમરીથી લોકો ત્રાહિમામ. સરપંચ તેમજ આગેવાનો દ્વારા ખાનગી વાહનો રોકી રોડરોકો આંદોલન કરાયું.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ છેલ્લા ૭ વર્ષથી ચોમાસા દરમિયાન રોડની હાલત અતિ બિસમાર થાય છે છતાં કોઈ પગલાં લેવાતા નથી. વેરાવળ કોડીનાર હાઇવે અતિ બિસ્માર હાલતમાં હોવાથી અને ખાડાપડી જવાથી વાહન નીકળતાની સાથે જ ધૂળની ડમરીઓ ઉડવા લાગે છે જેથી રાહદારીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેમજ આ હાઇવે પર થી રોજના હજારો વાહનોની અવર […]

Continue Reading

ઉના શહેરમાં આવેલ સુગર ફેકટરી દ્વારા વેચાણ કરવામાં આવેલ પ્લોટનાં રહીશોને વિજ જોડાણ આપવા માંગ.

પાયલ બાંભણિયા, ઉના ટીમ ગબ્બર ગુજરાત દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી યોગ્ય કરવા માંગ. ઉનાની ફડસામા ગયેલી સુગર ફેકટરીનાં કર્મચારીઓનાં બાકી પગાર ભથ્થા ચુકવવા માટે ગુજરાત હાઇકોર્ટના આદેશથીં રાજ્ય સરકાર દ્વારા કલેકટર તેમજ મામલતદારની ઉપસ્થિતિમાં મંડળી હસ્તક ની સ.નં.૬૩૨.નગર નિયોજન આધારે ૧ થી ૩૮ કુલ જમીનનાં પ્લોટની રહેણાંક હેતુ માટે જુની શરતમા ફાળવવા માટે હરાજી […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે તા.૩૧ ઓકટોબર સુધીમાં ઓનલાઈન અરજી કરવી.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ   ગીર સોમનાથ જિલ્લામાં ખરીફ-૨૦૨૦માં ઓગસ્ટ માસમાં ભારે વરસાદથી ખેતી પાકોને થયેલ નુકશાન અન્વયે રાજ્ય સરકાર દ્રારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદારોએ DIGITAL GUJARAT પોર્ટલ પર ગ્રામ્યકક્ષાએ VCE મારફત તલાટીનો વાવેતરનો દાખલો અથવા ૭/૧૨, ૮-અ, આધારકાર્ડ અને બેન્ક પાસબુકની નકલ સાથે ઓનલાઈન અરજી તા.૦૧-૧૦-૨૦૨૦ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં પાલક માતા-પિતા યોજનાનો લાભ લેતા ૨૧૬ લાભાર્થી બાળકો.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે સ્પોન્સર શીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રૂવલ કમિટીના અધ્યક્ષ એચ.આર.મૌર્યના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં પાલક માતા-પિતા યોજનામાં વધુ ૩ લાભાર્થી બાળકોને સહાય મંજુર કરવામાં આવી હતી. જેથી જિલ્લામા કુલ આ યોજનાના ૨૧૬ લાભાર્થી બાળકોને આર્થિક સહાય આપવામાં આવી રહી છે. ઉપરાંત શેરો […]

Continue Reading

ગીર સોમનાથ : ગેસ સબસિડી અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ચાલુ કરવા માંગ

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના યુવા આગેવાન રસિક ચાવડા દ્વારા આ યોજના ચાલુ કરવા તથા બાકી ગેસ સબસિડીની રકમ જમા કરાવવા પ્રધાનમંત્રી કાર્યાલયમાં રજૂઆત કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬ માં નજીવા ખર્ચેમાં એલપીજી ગેસ સિલિન્ડર કનેકશન આવવામાં આવતા હતા. આ યોજનાનો લાભ બીપીએલ ની મહિલાઓને મળતો હતો કેન્દ્ર સરકાર દ્વારા ૮ લાખ પરિવારોને ગેસ કનેક્શન આપવાનો લક્ષ્યાંક […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક યોજાઈ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર-સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન, ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજઈ હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ૧૯ ગામોને પાણી પુરૂ પાડવા માટે અંદાજીત રૂ. ૨૧૭.૪૫ લાખની વહીવટી મંજુરી આપવામાં આવી હતી. વેરાવળ તાલુકાના મોરાજ માટે રૂ.૩.૦૬ લાખ, ખેરાળી માટે રૂ.૬.૩૯ લાખ, ઉકડીયા માટે રૂ.૪.૮૫, ખંઢેરી […]

Continue Reading

ગીર સોમનાથ: ઇણાજ ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના અંતર્ગત બેઠક યોજાઇ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા સેવાસદન ઇણાજ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવરના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના અંતર્ગત અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આદર્શ ગામમાં સમાવેશ થયેલ ગામોમાં વિકાસના કામો કરવામાં આવશે. સ્થાનિક કક્ષાએથી નક્કી કરવામાં આવેલ કામોનું સ્થળ નિરિક્ષણ કરવા સબંધિત અધિકારીઓને સુચના […]

Continue Reading

ઉના પોલીસએ મંદબુદ્ધિ બાળકોને આનંદીત કર્યાં

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના પોલીસ દ્વારા મંદબુદ્ધિના બાળકોને કપડા તેમજ નાસ્તા વિતરણ કરવામાં આવ્યા. જેમાં પી.આઈ ચૌધરી સોનિકસિંહ સોસોડિયા, પી.પી. બાંભણિયા, ભરતભાઇ વાજા, અશોક કીડેચા, હસમુખભાઈ તથા ટી.આર.બી. ના કાનજીભાઈ, કાનાભાઈ, કેતનભાઈ, પ્રકાશભાઈ દ્વારા નાસ્તા વિતરણ કરી બાળકો સાથે સમવાદ કરી આનંદ કરાવ્યો હતો.

Continue Reading

ગીર : સિંહે તાલાલાના રામપુરામાં વહેલી સવારે મારણ કર્યું

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીરમાં લોકો અને સિંહો એકબીજા સાથે જોડાઈને રહે છે એવું જ કંઈક દ્રશ્ય રામપરામાં જોવા મળ્યું. તાલાલા તાલુકાના રામપરા માં આજે વહેલી સવારે ત્રણ જેટલા સિંહ ચડી આવ્યા અને રસ્તા વચ્ચે જ ગાયનું મારણ કર્યું હતું સૂર્યોદય થતાં બે સિંહ મારણ મુકી જતા રહ્યા પરંતુ એક સિંહ ત્યાં જ જોવા મળ્યો. થોડીવાર […]

Continue Reading

ગીર સોમનાથ: કોરોના મહામારીના સમયમાં જૂનાગઢ રેલવે કર્મચારીઓ દ્વારા સ્ટેશન પર કાર્યરત કૂલીઓને રાશન કીટ આપવામાં આવી..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ કોરોના મહામારી જેવા સમયમાં જૂનાગઢ રેલવે કર્મચારીઓ દ્વારા સ્ટેશન પર કાર્યરત કૂલીઓને રાશન કીટ આપવામાં આવી જેમાં ૫ કિલો બાજરો, ૨ કિલો ચોખા, ૨ લિટર રસોઈ તેલ, ૨૫૦ ગ્રામ ચા, ૨ કિલો ખાંડ, ૨૫૦ ગ્રામ મરચું પાવડર, ૨૦૦ ગ્રામ ધાણાજીરૂ નો પાવડર, ૧૦૦ ગ્રામ હળદર પાવડર, ૧ કિલો નિરમા પાવડર, ૨-૨ […]

Continue Reading