અમરેલી જિલ્લામાં વધુ ૨ પોઝિટિવ કેસ આવતા પોઝિટિવ કેસ નો આંક ૨૨ પર પહોંચ્યો.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી આજે નાની વડાળ ના ૭૦ વર્ષીય કોરોના પોઝિટિવ વૃદ્ધનું અવસાન થયેલ છે. ૧. ગઈકાલે પોઝિટિવ આવેલા ધારીના ભાડેરના ૨૦ વર્ષીય યુવાન ના ૪૭ વર્ષીય પિતા તા. ૯ જુનના અમદાવાદથી આવ્યા હતા ૨. ચિતલ રોડ પર રહેતા 52 વર્ષીય તબિબ પુરુષ તા.૯ જુના કવિડ-૧૯ ના કારણે મૃત્યુ પામેલા 80 વર્ષીય વૃદ્ધ માતા ના […]

Continue Reading

નર્મદા ગરુડેશ્વરના કલીમકવાણાની ૩૭ વર્ષિય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ સંખ્યા ૨૫

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા જીલ્લામા કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યા ૨૫ પર પહોંચી, રાજપીપળામાં હાલ ૭ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ રાજપીપળા : નર્મદા જિલ્લામા શુક્રવારે કોવિડ 19 કોરોના પોઝિટિવનો વધુ એક કેસ પ્રકાશમા આવતા જિલ્લા મા કુલ ૨૫ કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.જેમાં હાલ ૭ દર્દીઓ રાજપીપળા […]

Continue Reading

અમરેલી જિલ્લામાં માહિતી ખાતા અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે પત્રકારઓનું હેલ્થ સ્ક્રીનિંગ કરાયું

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ નો રોગચાળો ફેલાય નહિ તે માટે જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ માહિતી ખાતા અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના તમામ પત્રકારમિત્રો તેમજ માહિતી ખાતાના અધિકારી-કર્મચારીઓ માટે ખાસ હેલ્થ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે વધુ વાત કરતા ડેઝીગ્નેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલના નોડલ અધિકારી ડો. બી. એલ. ડાભીએ […]

Continue Reading

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના અકતેશ્વરની મહિલા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ સંખ્યા 24 થઈ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા જિલ્લામા કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યા 24 પર પહોંચી, હાલ 6 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ નર્મદા જિલ્લામા ગુરુવારે કોવિડ 19 કોરોના પોઝિટિવ નો વધુ એક કેસ પ્રકાશ મા આવતા આરોગ્ય વિભાગ માં દોડધામ મચી હતી. જિલ્લા મા કુલ 24 કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.જેમાં હાલ 6 દર્દીઓ […]

Continue Reading

કાલોલ ચિંતાજનક: કાલોલમાં સતત વધી રહ્યો છે કોરોનાનો કહેર: ગતરોજ કાલોલના નવાપુરા વિસ્તારમાં નોંધાયો કોરોના પોઝિટિવ કેસ.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોના વાઇરસ કવિડ-૧૯ ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ત્યારે ભારત સરકાર દ્વારા લોકડાઉન ૧, લોકડાઉન ૨, લોકડાઉન ૩, લોકડાઉન ૪ એમ ચાર તબ્બકા ના લોકડાઉન બાદ અનલોક ૧ જાહેર કરવાં આવ્યું છે. અનલોક ૧ માં સરકાર દ્વારા અંતર જિલ્લા પરિવહન ની છૂટછાટ આપવામાં આવી છે. તેને લઇને લોકો શહેરો […]

Continue Reading

નર્મદા જિલ્લામાં આજે વધુ કોઈ નવો કેસ નોંધાયો નથી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે કોરોનાના પોઝિટીવ કેસના સારવાર હેઠળના એક દરદી સાજા થતાં આજે રજા અપાઇ જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝિટિવ કેસના ૫ દરદી સારવાર હેઠળ છે. રાજપીપળા: રાજપીપળા આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવીડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા પાસે વાગડીયા સાઈટ પર એલ એન્ડ ટી કંપનીમાં કામ કરતાં ૨૫ […]

Continue Reading

કોરોના અમરેલી: અમરેલી જિલ્લાના ચિતલ રોડ પર અંધશાળાની સામેના વિસ્તારમાં વૃદ્ધાનું દુઃખદ અવસાન: અમરેલી જિલ્લામાં કોરોનાને કારણે કુલ ૨ મોત

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ગઈકાલે તા. ૮ જુનના અમરેલી જિલ્લાના ચિતલ રોડ પર અંધશાળાની સામેના વિસ્તારમાં ૮૦ વર્ષીય વૃદ્ધાનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વૃદ્ધાનું દુઃખદ અવસાન થયું છે. વૃદ્ધા ૮ દિવસ પહેલા અમદાવાદથી અમરેલી આવ્યા હતા. જિલ્લામાં ૨ દર્દીઓના દુઃખદ અવસાન થયા છે અને ૯ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. આમ […]

Continue Reading

દાહોદમાં કોરોના વાયરસ માટે ૪૨૬૫ સેમ્પલ લેવાયા

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં કોરોના વાયરસ માટે અત્યાર સુધીમાં ૪૨૬૫ સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમાંથી ૪૨ પોઝિટિવ કેસ આવ્યા છે. જો કે, ૩૨ દર્દીઓ સાજા પણ થઇ ગયા છે અને હવે હાલની સ્થિતિએ ૧૦ એક્ટિવ કેસ છે. ૩૯૮૫ સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને હાલે ૨૩૮ સેમ્પલના પરિણામોની રાહ જોવાઇ રહી છે. બીજી તરફ ૩૧૭૩ […]

Continue Reading

પંચમહાલ: કોરોનાની મહામારી વચ્ચે તેમની અને તેમના પરિવારની ચિંતા કર્યા વગર અવિરત પણે ફરજ બજાવતા કર્મચારીઓ-અધિકારીઓનું કલેક્ટર અમિત અરોરાના હસ્તે સન્માન કરવામાં આવ્યું.

કોરોનાની મહામારી વચ્ચે તેમની અને તેમના પરિવારની ચિંતા કર્યા વગર અવિરત પણે ફરજ બજાવતા કર્મચારીઓ-અધિકારીઓનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરીના સહયોગથી “એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા સંસ્થા” દ્વારા લોકડાઉન દરમિયાન નાગરિકોને જરૂરી તમામ સેવાઓની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરનારા આ કર્મચારીઓનું તેમની ફરજનિષ્ઠા બદલ બહુમાન કરવામાં આવ્યું હતું. કોરોના જેવી વિકટ પરિસ્તિથીમાં પ્રથમ હરોળમાં કાર્યરત […]

Continue Reading

કાલોલ ચિંતાજનક: કાલોલ શહેરને અડી આવેલ મલાવ ગામમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવતા તંત્ર હરકતમાં

મલાવ કૃપાલુ સમાધિ મંદિર દ્વારા કોરોના સંક્રમણ ન ફેલાય તેની સાવચેતીના ભાગરૂપે ૩૦મી જૂન સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે : મલાવ કૃપાલુ સમાધિ મંદિર ટ્રસ્ટ. હાલ સમગ્ર ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનલૉક-૧ જાહેર કરવામાં આવ્યું છે અનલૉક-૧ માં સરકાર દ્વારા દુકાનો,ઉદ્યોગો અને મંદિરો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ કોરોનાનો વ્યાપ હજુ પણ યથાવત […]

Continue Reading