મોરબી: હળવદ તાલુકાના ચરાડવા ગામના ૬૫ વર્ષ કોરોનાની બિમારી માંથી સાજા થઈ જતા હળવદ તાલુકો કોરોના મુક્ત બન્યો.
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામના દેવળિયા રોડ ઉપર આવેલ દેવીપુજક વાસમાં રહેતા ૬૫ વર્ષના કનુભાઇ ભાણાભાઇ હળવદિયા ને ગત તારીખ 25 જૂનના રોજ તેમના સગા સંબંધીઓ પોતાના ઘર અમદાવાદ થી આવતા બિમારી મા સપડાયા હતા ત્યારે તેમનો કોરોના રીપોર્ટ કરાવતા કોરોનો રીપોર્ટ પોઝીટીવ આવતાં કનુભાઈ હળવદીયા ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર […]
Continue Reading