કોરોના અપડેટ અમરેલી: અમરેલી જિલ્લમાં વધુ ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી જિલ્લમાં કોરોના વધુ ૧૦ પોઝિટિવ કેસ સહીત કુલ ૧૧૬ કેસ નોંધાયેલ છે. કુંકાવાવના મેધા પીપળીયાના ૨૩ વર્ષ યુવાન લાઠીના અકાળાના ૪૮ વર્ષ મહિલા લાઠીના અકાળાના ૫૦ વર્ષ પુરુષ બાબરાના ગમા પીપળીયાના ૩૭ વર્ષ પુરુષ અમરેલીના ગજેરાપરાના ૪૦ વર્ષ પુરુષ પાંચ તલાવડાના ૫૯ વર્ષ મહિલા ખાંભાના ધાવડીયાના ૬૬ વર્ષ પુરુષ સાવરકુંડલાના ડેડકડીના […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા એક ઓપરેટર કોરોના પોઝિટિવ આવતા ચકચાર.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદાર કચેરી ખાતે સમાજ સુરક્ષા વિભાગમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા માંગરોળ મામલતદાર કચેરીને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જો કે આ બાબતે મામલતદાર કચેરીના સ્ટાફનો સ્મપર્ક કરતા જણાવેલ કે આ કર્મચારીનો થોડા દિવસ પહેલા જૂનાગઢ ખાતે નોકરી નો ઓર્ડર આવેલ છે અને છેલ્લા […]

Continue Reading

દાહોદ: નાગરિકોને કોરોના સંક્રમણ બાબતે વધુ સાવચેત રહેવા કલેક્ટર વિજય ખરાડીની અપીલ.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ મોટા શહેરોમાં અનિવાર્ય કારણો સિવાય ન જવું, વેપારીઓ ફેરીયાઓ માસ્ક, હેન્ડગ્લોવ્સનો ઉપયોગ કરે કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાંથી પરત ફરનારા નાગરિકોને કોરોના લક્ષણ જણાય તો તુરંત સરકારી દવાખાનાનો સંપર્ક કરવો કાયદાઓ પ્રત્યે બેદરકારી રાખનારા નાગરિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કલેક્ટર વિજય ખરાડીએ નાગરિકોને કોરોના […]

Continue Reading

અમરેલી જિલ્લામાં કોરોના વધુ ૩ કેસો નોંધાયા આજના કુલ ૭ થયા : કુલ પોઝિટિવ કેસનો આંક ૧૦૪.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા આજે તા. ૬ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના સવારના ૪ કેસ બાદ વધુ ૩ પોઝિટિવ કેસ નોંધાયેલ છે.. ૧. અમરેલીના ગજેરાપરાના ૫૪ વર્ષીય મહિલા. ૨. બગસરાના મોટા મુંજીયાસરના ૪૫ વર્ષીય પુરુષ ૩. દામનગરના પાડરશીંગાના ૩૨ વર્ષીય પુરુષ..

Continue Reading

નર્મદા: કોરોના મહિલા દર્દી સારવારની બીકે ભાગી જતા આરોગ્ય તંત્રમાં ચિંતાનો માહોલ સર્જાયો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે.કોરોના દર્દીને આરોગ્ય વિભાગ જ્યારે લેવા જાય છે ત્યારે દર્દી દ્વારા આનાકાની કરાતી હોવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે. એ જ કારણે આરોગ્ય વિભાગ પોલીસને સાથે લઈને જતા હોય છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ઝાંક ગામની એક મહિલા દર્દીને હેલ્થવાળા લેવા તો ગયા પણ મહિલા દર્દી જંગલમાં […]

Continue Reading

રાજુલામાં કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લેતા એમ.એલ.એ. અમરીશભાઈ ડેરએ પ્રશાસનના કાર્યની કરી પ્રશંસા..

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે તેવામાં અમરેલી જિલ્લામાં કોરોના વાયરસ ના કેસ વધી રહ્યા છે તેથી રાજુલા ધારાસભ્ય અમરીશભાઈ ડેર એ રાજુલા શહેરમાં કોરોના સંદભૅ શંખેશ્વરી માતાજી મંદિર તેમજ દુર્લભનગર વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી. સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુભાઇ વોરા સાથે રાજુલા નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ સાથે જોડાયા […]

Continue Reading

સાગબારા તાલુકાના પૂંજારીગઢ ગામના ટાંકી ફળિયા વિસ્તારને કોવીડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયો.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની જાહેરનામામાં દર્શાવ્યા મુજબ સાગબારા તાલુકાના પૂંજારીગઢ ગામના ટાંકી ફળિયાને કોવીડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયો છે. જેમાં ઘરોની કુલ સંખ્યા (આશરે) ૦૮ અને કુલ વસ્તી (આશરે)-૫૭ દર્શાવાઈ છે. કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયેલ સાગબારા તાલુકાના પૂંજારીગઢ ગામના ટાંકી ફળિયામાં જરૂરી અમલવારી માટે સૂચવાયેલી બાબતોમાં જણાવ્યા મુજબ વિસ્તારના એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ […]

Continue Reading

નર્મદા: તિલકવાડા તાલુકાના કાકડીયા ગામને કોવીડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરતું જાહેરનામું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા તિલકવાડા તાલુકાના જેસિંગપુરા ગામને કોવીડ-૧૯ બફર ઝોન તરીકે જાહેર કરાયું તિલકવાડા તાલુકાના કાકડીયા ગામને કોવીડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયો છે. જેમાં ઘરોની કુલ સંખ્યા (આશરે) ૪૯ અને કુલ વસ્તી (આશરે)-૨૪૫ દર્શાવાઈ છે. કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયેલ તિલકવાડા તાલુકાના કાકડીયા ગામમાં જરૂરી અમલવારી માટે સૂચવાયેલી બાબતોમાં જણાવ્યા […]

Continue Reading

નર્મદા જિલ્લા માં આજે વધુ ૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ત્રણે દર્દી સુરત થી આવેલ રત્ન કલાકાર.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા અનલોક બાદ નર્મદા જિલ્લામાં કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે એસ.આર.પી કેમ્પ કોરોના ના સંક્રમણમાં સપડાયા બાદ રાજપીપળામાં બે પોઝિટિવ કેસ નોંધાયા હતા બાદ આજે નર્મદા જિલ્લાના તિલકવાળા તાલુકાના કકડીયા ગામના ત્રણ પોઝિટિવ કેસ મળી આવ્યા છે નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ કશ્યપ ના જણાવ્યા મુજબ ગતરોજ મોકલેલ ૭૦ માંથી ૩ […]

Continue Reading

કોરોના અપડેટ અરવલ્લી: મોડાસામાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત,અરવલ્લીમાં કુલ મૃત્યુ આંક ૨૩ પર પહોંચ્યો.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી મોડાસામાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત વોહરવાડમાં રહેતા આધેડ પુરૂષનું સારવાર દરમિયાન મોત અરવલ્લીમાં કુલ મૃત્યુ આંક ૨૩ પર પહોંચ્યો

Continue Reading