નર્મદા જિલ્લામાં કોરોના કહેર યથાવત રાજપીપળા ના એકજ પરિવાર ના ૪ સદસ્યો સહિત જિલ્લામાં કુલ ૬ પોઝિટિવ કેસ નોંધાયા.
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળામાં માલી પરિવાર ના ૯ મહિના નો પુત્ર સહિત ૪ પોઝિટિવ આવતા ફફડાટ નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આજે નર્મદા જિલ્લામાં રાજપીપળા ના એકજ પરિવાર ના ૪ સહિત કુલ ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ અધિકારી ડૉ આર એસ કશ્યપ […]
Continue Reading