નર્મદા જિલ્લામાં કોરોના કહેર યથાવત રાજપીપળા ના એકજ પરિવાર ના ૪ સદસ્યો સહિત જિલ્લામાં કુલ ૬ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળામાં માલી પરિવાર ના ૯ મહિના નો પુત્ર સહિત ૪ પોઝિટિવ આવતા ફફડાટ નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આજે નર્મદા જિલ્લામાં રાજપીપળા ના એકજ પરિવાર ના ૪ સહિત કુલ ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ અધિકારી ડૉ આર એસ કશ્યપ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નાના કુંભારવાડામાં એક કેસ આવતા આવિસ્તાર ને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી ના કુંભારવાડા વિસ્તારમાં આશિષભાઈ દલવાડી નો રિપોર્ટ ૧૫ તારીખે પોઝિટિવ આવ્યો હતો તેને આજે ૩ દિવસ બાદ એટલે કે આજે તારીખ ૧૮ નારોજ આ વિસ્તાર ને કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયો હતો તેમાં પણ આ વિસ્તાર ને પત્રા મારવાના હોય છે ત્યારે ત્યાં ખાલી લાકડાના થાંભલા જ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા પાલિકા પૂર્વ ઉપપ્રમુખની પત્ની કોરોના પોઝિટિવ, રાજપીપળા શાકમાર્કેટ ૪ દિવસ બંધ, જિલ્લામાં કોરોનાનો આંકડો ૧૨૪

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવનારા વિરુદ્ધ તંત્ર કાર્યવાહી કરશે નર્મદા જિલ્લામાં લોકલ સંક્રમણ શરૂ થતા રોજે રોજ કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે.નર્મદા જિલ્લામાં હાલ ૨૨ એક્ટિવ કેસ છે જે હાલ સારવાર લઈ રહયા છે.ત્યારે શુક્રવારે રાજપીપળા પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ યુસુફભાઈ સોલંકીના પત્ની ૬૦ વર્ષીય બાનૂબીબી યુસુફભાઇ સોલંકીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો […]

Continue Reading

અમરેલી જિલ્લા કલેક્ટરનો મહત્વનો નિર્ણય,અમરેલી શહેરમાં તા.૨૦ થી ૨૫ જુલાઈ સુધી પાન, માવા, ચા-નાસ્તાની લારી-દુકાનો સદંતર બંધ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા ૨૫ જુલાઈ બાદ શરૂ કરવા માંગતા દુકાનદારોએ હેલ્થ કાર્ડ મેળવવું ફરજીયાત શાકભાજી-ફળો વેચનારાઓએ પણ હેલ્થ કાર્ડ મેળવવું ફરજીયાત હેલ્થ કાર્ડની ૧૪ દિવસની માન્યતા : અવધિ પૂર્ણ થયે રીન્યુ કરાવવાનું રહેશે નવા જિલ્લા પંચાયત ભવનના પ્રથમ માળે સમગ્ર કાર્યવાહી કરાશે. જિલ્લા કલેક્ટર આયુષ ઓક એ ચાવંડ ચેકપોસ્ટ ફરી કાર્યરત કર્યા […]

Continue Reading

નર્મદા જિલ્લાના કન્ટેઇનમેન્ટ એરીયા-બફર ઝોન વિસ્તારોમાં જિલ્લાની કુલ ૩૪ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કોરોના લક્ષણોવાળી વ્યક્તિના સ્થળ પર જ એન્ટીજન કોવીડ ટેસ્ટ કરાયા.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ની મહામારીને અનુલક્ષીને વધી રહેલા સંક્રમણને અટકાવવા તકેદારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય તંત્ર દ્વારા રાજપીપલા શહેરના નવા ફળીયા વિસ્તાર-ગણેશચોક, દરબાર રોડ લાઇબ્રેરી પાસે અને કાછીયાવાડ વિસ્તાર , ભાટવાડા, આરબ ટેકરા, કાછીયાવાડ વિસ્તારમાં ૬ ટીમો સહિત જિલ્લા-તાલુકાકક્ષાના કન્ટેઇનમેન્ટ એરીયા-બફર ઝોન વિસ્તારોમાં જિલ્લાની કુલ […]

Continue Reading

પંચમહાલ: શહેરામાં ૧૬ વર્ષીય છોકરીનો અને ધમાઈ ખાતે પુરૂષનો કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરા નગરમાં ૧૬ વર્ષીય છોકરીનો અને તાલુકાના ધમાઈ ખાતે પુરૂષનો કોરોનાનો કેસ પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગ એ જરૂરી કાર્યવાહી હાથધરી હતી. જ્યારે કોરોનાના બે દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. કોરોના ની સંખ્યા સતત વધતી જતી લઈને પ્રજાજનોમાં ફફડાટ ફેલાયો હતો. શહેરા નગર અને તાલુકામાં કોરોના નો કહેર જોવા મળી રહયો […]

Continue Reading

અમરેલી: બાબરામાં તાલુકામાં વધુ એક કોરોના કેસ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા અમરેલી જિલ્લામાં હાલ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે ગ્રામ્ય પંથકમાં પણ કોરોના કેસો આવી રહ્યા છે. ત્યારે બાબરાના મોટા દેવળીયા ગામે રહેતા ૪૧ વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જાણવા મળેલ માહિતી મુજબ દર્દી સુરત થી આવેલ લોકોના સંપર્કમાં આવેલ હોય તેને તાવ, શરદી, ઉધરસ, જેવા લક્ષણો જોવા મળતા તેને […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ શહેર-તાલુકામાં એક સાથે ૯ કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં સ્થિતિ કફોડી બની..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક પગલાં ભરવામાં નહીં આવે તો સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના… કોરોના મહામારી વચ્ચે કેશોદ શહેર-તાલુકા માં એકસાથે નવ કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં આંકડો વધીને પાંત્રીસે પહોંચી ગયો છે. આજે કેશોદ શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસ સાત અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં તંત્ર દ્વારા […]

Continue Reading

કોરોના અપડેટ નર્મદા: નર્મદા જિલ્લામાં આજે કોરોનાના ૩ કેસ નોંધાયા : ૨ દર્દીઓ સાજા થતા કોવિડ હોસ્પિટલમાં થી રજા અપાઈ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લો પણ બાકાત નથી નર્મદા જિલ્લામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે અનલોકની શરૂઆત માં નર્મદા માં કેવડિયા ના એસ.આર પી કેમ્પ કોરોનામાં સપડાયો હતો ત્યારબાદ છુટા છવાયા જિલ્લામાં કોરોનાના કેસો નોંધાઇ રહ્યા હતા ત્યારબાદ ગતરોજ રાજપીપલા શહેર માં એકસાથે ૫ કેસ […]

Continue Reading

નર્મદા: કોરોના સંક્રમિત કેસો વધતા તંત્ર એક્શનમાં, ઘડ્યો નવો એક્શન પ્લાન: પૂરેપૂરું માસ્ક નાક પર ઢંકાયેલું નહીં હોય તો દંડ ફટકારાશે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોઇનાં પણ ઘરમાં મચ્છરના પોળા જણાશે તો તાત્કાલિક ૨૦૦ દંડ થશે નર્મદા જિલ્લામાં કોરોનાના કેસો દિવસે દિવસે વધી રહ્યાં છે. કેવડિયા એસ.આર.પી કેમ્પમાં કોરોનાનો વિસ્ફોટ થયો હતો એવી જ સ્થિતિ હાલ નર્મદા જિલ્લા અને ખાસ કરીને રાજપીપળા શહેરની છે. નર્મદા કલેકટર મનોજ કોઠારીએ તાબડતોડ જિલ્લાનાં તમામ અધિકારીઓ સાથે […]

Continue Reading