Impact:- પંચમહાલ મિરર સમચાર પત્ર ના એહવાલ ના પગલે.. પ્રતિબંધિત કોનોકાર્પસ કાલોલ માં થી દુર કરવાની પ્રક્રિયા હાથ ધરવા માં આવી.

પંચમહાલ જિલ્લા ના કાલોલ શહેર માં પણ પ્રતિબંધિત કોનોકાપર્સ ના વૃક્ષો નું વાવેતર મારુતિ બિલ્ડિકોન દ્વારા  શામળ દેવી રોડ પર આવેલ મારુતિ નંદન સોસાયટી માં કરવા માં આવેલ હતું.. પરંતુ વન વિભાગના પરિપત્રો હોવા છતાં સોસાયટી ના બિલ્ડર્સ દ્વારા કોઈ પણ જાત ના આજ સુધી આ પ્રતિબંધિત વૃક્ષો ને હટવા કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવી […]

Continue Reading

પ્રતિબંધિત કોનોકાર્પસની અસરનો શોકિંગ કિસ્સો : સાણંદમાં ઝેરી ઝાડને કારણે 3 વર્ષની બાળકીને 6 મહિનાથી છે શ્વસન તંત્રની બીમારી, .

પંચમહાલ જિલ્લા ના કાલોલ શહેર માં પણ પ્રતિબંધિત કોનોકાપર્સ ના વૃક્ષો જોવા મળે છે.. પરંતુ તંત્ર નું મૌન…. કાલોલ શહેર માં આવેલ મારુતિ નંદન સોસાયટી ના બિલ્ડર્સ દ્વારા અસંખ્ય કોનો કાપર્સ લાગવા માં આવેલ છે.. તો શું આ બિલ્ડર ને સોસાયટી ના રહીશો ના જીવન સાથે ચેડાં કરવા નું પણ લાઇસન્સ મળેલ છે ????? એ […]

Continue Reading

પંચમહાલ : ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી :પંચાલ સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્માની ભવ્ય શોભાયાત્રા કઢાઈ, મહિલાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી.

                                     || પંચમહાલ મિરર ડેસ્ક ||      એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ શિલ્પશાસ્ત્રના આદ્યપિતા-ભગવાન વિશ્વકર્મામહાસુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માનો જન્મ-દિવસ. તેઓ જગતના ‘સર્જનના દેવ’ ગણાય છે. મહાસુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માનો જન્મ-દિવસ. તેઓ જગતના ‘સર્જનના દેવ’ ગણાય છે. તેમના પિતાનું નામ હતું. પ્રભાસવસુ અને માતાનું નામ ભુવનાદેવી. અહીં પંચાલ, સુથાર, સોની, લુહાર, શિલ્પી અને કડિયા […]

Continue Reading

પંચમહાલ: કાલોલ બ્રહ્મસમાજ ની દીકરી એ માયથોલોજી ટોપિક પર પી. એચડી કરી નામ રોશન કર્યું..

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ પંચમહાલ જિલ્લાના વિઝોલ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી નો પાંચમો પદવીદાન દીક્ષાંત સમારોહ યોજાયો હતો જેમાં કાલોલ ની કોમલ પ્રકાશ કુમાર દવે એ અંગ્રેજી વિષય માં ઇન્ડિયન માયથોલોજી ઉપર પી.એચડી કરી સમગ્ર કાલોલ ગામ નું નામ રોશન કર્યું છે. અને કોમલ દવે ને આ દીક્ષાંત સમારોહમાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત […]

Continue Reading

કાલોલ ના MLA ફતેસિંહ ચૌહાણે કર્યો હતો વાણી વિલાસ, જલારામ બાપા અને સાંઈ બાબા અંગે કરી હતી ટિપ્પણી..

. :: પંચમહાલ મિરર ડેસ્ક :: સોશિયલ મીડિયા માં વીડિયો વાઇરલ થતાં ઉઠ્યો હતો વિરોધ… અંતે ધારાસભ્ય એ માફી માગી … પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભા ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ફરી એક વાર મોટા વિવાદમાં સપડાયા છે. પોતાના નિવેદનોને લઈ હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા ફતેસિંહ ચૌહાણ આ વખતે જલારામ બાપા અને સાંઈબાબા અંગે ટિપ્પણી કરીને […]

Continue Reading

શ્રી સરસ્વતી વિદ્યા મંદિર કાલોલ ખાતે રમતોત્સવ યોજાયો.

શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે બાળકોમાં ખેલદિલીની ભાવના વિકસે અને રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે હેતુથી મંગળવારે રમત ગમત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ લીંબુ ચમચી ,સંગીત ખુરશી ,કોથળા દોડ ,દોરડા ફૂદ, ગોળા ફેંક,લંગડી, ખો ખો, કબડ્ડી, રસ્સા ખેચ, ટુંકી દોડ,સિક્કા શોધ,ઊંચી કુદ,લાંબી કૂદ જેવી વિવિધ રમતોમાં […]

Continue Reading

કાલોલ : સાલિયાવ ગામે થી કાલોલ પી.એસ. આઈ. – જે.ડી તરાલ અને તેમની ટીમ એ બાતમી ના આધારે વિદેશી દારૂ ઝડપાયો…

|| પંચમહાલ મિરર ડેસ્ક.||.. કાલોલ પોલીસ ઇન્સ. જે.ડી તરાલ ને ચોક્કસ બાતમી મળતા તેઓ અને તેમની ટીમ દ્વારા આજ રોજ કાલોલ તાલુકા ના સલિયાવ ગામે ગોવિંદ સોલંકી ના ઘરે છાપો મારતા વિદેશી દારૂ ના કવાટર તેમજ બિયર ના ટીન મળી આવ્યા હતા . વધુ તપાસ કરતા ગોવિંદ સોલંકી હાજર મળેલ નહિ અને ગોવિંદ સોલંકી વિદેશી […]

Continue Reading

પંચમહાલ : પૌરાણિક યુગ માં મહર્ષિ વિશ્વામિત્ર ઋષિએ પાવાગઢની પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો.. આ મહિને યોજાશે.. જાણો સમગ્ર માહિતી…

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ અશ્વમેઘ યજ્ઞ જેટલુ ફળ આપે છે ગુજરાતના આ ઊંચા પર્વતની પરિક્રમા…. પાવાગઢ પરિક્રમા નો રૂટ… આજથી આશરે 700 વર્ષ પહેલાં ઐતિહાસિક સમયમાં રાજપૂત શાસનકાળ દરમ્યાન વિધિવત રીતે માતાજીની ધજાનું પૂજન કરી ઢોલ, નગારાં અને શરણાઈના નાદ સાથે હાથીની અંબાડી સાથે રજવાડી ઠાઠ સાથે પાવાગઢ પરિક્રમાનો શુભારંભ કરવામાં આવતો હતો પણ […]

Continue Reading

108 ફૂટની અગરબત્તીનું વડોદરા થી અયોધ્યા પ્રસ્થાન..

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ વડોદરામાં તૈયાર થયેલી અગરબત્તી પુરુષોત્તમ રૂપાલા, હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોકલાઇ, 45 દિવસ રામમંદિરમાં સુગંધ ફેલાવશે. ૧૦૮ ફુટ લાંબી અગર બત્તી નું પંચમહાલ જિલ્લાના હાલોલ ના ટોલનાકાના પાસે માલધારી સમાજ ના આગેવાન અને પૂર્વ – હાલોલ નગર પાલિકા કાઉન્સિલર બંશી ભાઈ ભરવાડ તેમજ સમગ્ર માલધારી સમાજ અને તમામ હિન્દુ સમાજ દ્વારા […]

Continue Reading

વણિક પંચ મહેલોલ દ્વારા મહાસુખ ઍવૉર્ડ વિજેતાનો સન્માન સમારોહ યોજાયો.

વેજલપુર એકડા વિશા ખડાયતા સ્થાનિક વણિક પંચ મહેલોલ દ્વારા મુંબઈ ખાતે મહાસુખ ઍવૉર્ડ પ્રાપ્ત કરી મહેલોલ અને વેજલપુર એકડાનું ગૌરવ વધારનાર મહેલોલ સ્થાનિક વણિક પંચના અને સમસ્ત પંચના માજી પ્રમુખ કૃષ્ણકાંત ઓચ્છવલાલ શાહ નો તા. 23-12-23, શનિવાર..મોક્ષદા એકાદશી.. ગીતા જયંતી એકાદશીના પાવન દિવસે મહેલોલ મંદિરમાં સન્માન સમારોહ યોજાયો હતો. સ્થાનિક વણિક પંચના પ્રમુખ જીજ્ઞેશભાઈ જી. […]

Continue Reading