છોટાઉદેપુર: નસવાડી તથા ઘડબોરિયદમાં સોની બજાર સવારના ૮ કલાક થી બપોરના ૨ કલાક સુધી ચાલુ રહેશે.

Chhota Udaipur
રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર

આથી નસવાડી તેમજ તાલુકા ની જનતા ને તંત્ર દ્વારા જણાવાયું છે કે નસવાડી તથા ઘડબોરિયદ સોની બજાર તા ૨૪/૭/૨૦૨૦ થી તા ૮/૮/૨૦૨૦ સુધી સવારના ૮ કલાક થી બપોરના ૨ કલાક સુધી ચાલુ રહેશે બપોર ના ૨ કલાક થી તમામ દુકાનો સ્વૈચ્છિક બંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *