અમરેલી : રાજુલાના મોટા આગરીયા પાસે સિંહબાળને પકડી પાંજરે પુરી એનિમલ કેર સેન્ટરમાં ખસેડવાની કવાયત

Amreli Latest
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા

રાજુલાના મોટા આગરીયા અને વાવડી ગામ જવાના માર્ગ પર એક ઘટના બની. 10 માસનુ સિંહબાળ બીમાર પડયુ, સિંહબાળ બીમાર પડ્યું હોવાની જાણ સ્થનિકો ને ખબર પડતા તેઓ એ વનવિભાગને જાણ કરી. સિંહબાળ માટે રેસ્કયુ ટીમ ઘટના સ્થળે પોહચી. વનવિભાગની ટીમે સિંહબાળને પકડવા રેસ્ક્યુ ઓપરેશન કર્યુ. સિંહબાળ બીમાર પડતા વનવિભાગના અધિકારીઓમા ચિંતા જોવા મળી. સિંહબાળને પકડી પાંજરે પુરી એનિમલ કેર સેન્ટરમા ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *