દીવ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસના ઉપલક્ષમાં સેમીનાર યોજાયો જેમાં આગામી દિવસોમાં ચોમાસાની ઋતુ દરમ્યાન સંભવિત ડેન્ગ્યુ રોગચાળાને પહોંચી વળવા લેવાના પગલાઓ અને તાલીમ આપવામાં આવી આ પ્રસંગે આરોગ્ય અધિકારી ડો.કાસીમ સુલતાને ડેન્ગ્યુ બાબતે મહત્વની સમજૂતી અપાઈ આ સેમીનારમાં તબીબો, એ.એન.એમ બહેનો અને કર્મીઓ ઉપસ્થિત રહયા હતા. સેમીનારમાં સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગ ખાસ પાલન કરવામાં આવ્યું હતુ.