ગીર સોમનાથ: ઉના થી કચ્છ ” માતાના મઢ” ચાલીને યુવાનો રવાના..

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

અંદાજીત ૭૫૦ કી. મી. રસ્તો પાર કરવા લગભગ ૧૫ દિવસ પહોંચતા લાગશે અને વિશ્વ લોકહિતનું કલ્યાણ હેતુ આ યાત્રા સતત ૧૬વર્ષથી ચાલું હોય માં શક્તિ ગ્રુપના સંઘપતિ જયેશભાઈ જણાવ્યું આ યાત્રાના સહયોગી યુવા કોળી સંગઠનના પ્રમુખ અલ્પેશ બાંભણીયા ન.સેવક રાજુભાઇ ડાભી તેમજ વિનોદભાઈ બાંભણીયા એ સહયોગ સાથે તમામ યુવાનોને જયઘોષ નાદ સાથે યુવાનો રવાના થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *