નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી માં ધરખમ વધારો..

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નર્મદા ડેમની સપાટી ૧૨૯.૭૩ મીટરે પહોંચી

ઉપરવાસ માંથી ૯૬૫૫૮ ક્યુસેક પાણીની આવક

નર્મદા ડેમની હાલ ૧૨૯.૭૩ મીટરે પહોંચી

સરદાર સરોવર નર્મદા ડેમના જળસ્તરમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે જોકે ડેમ ની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે

આજે નર્મદા બંધ માંથી ૧ લાખ થી ૨ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર હતું પરંતુ સંજોગો ને જોતા આજે પાણી છોડાયું નથી

તકેદારીના પગલે કાંઠાવિસ્તારમાં આવતા ગામોને એલર્ટ પણ કરી દેવાયા છે આવતી કાલે ૨૭ ઓગષ્ટના રોજ ખોલાઈ શકે છે નર્મદા ડેમ ના દરવાજા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *