Panchmahal / મનરેગા યોજના કાલોલ માટે દલા તરવાડી જેવી?!. વાંચો વધુ વિગત.

ધર્મેશ વિનુભાઈ પંચાલ – એડિટર મનરેગા… એટલે ભ્રષ્ટાચારનો કૂવો, સરકારની જરૂરિયાત મંદ માટે બનાવેલી યોજના ભ્રષ્ટાચારીઓ માટે લાભદાયી… સત્તાધારી જૂથ નો ચહેરો કે વહીવટી જૂથનો ચહેરો કોઈ એક અથવા સંયુક્ત રીતે ચીભડા કરી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકામાં  મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામોમાં મસમોટા કૌંભાંડ થયા ના અનેકો વાર […]

Continue Reading