કોરોનામાં મંદ પડેલા લખતરના બજરંગપુરા ગામમાં હાથશાળ કળાને સંજીવનીની જરૂર.
લખતર તાલુકાના બજરંગપુરા ગામે હાલના સમયમાં અમુક ઘરોમાં હાથશાળ થકી ખાદી બનાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. પરંતુ કોરોના વચ્ચે આવી જતા છેલ્લા 2 વર્ષથી આ કામમાં ભારે મંદી આવી ગઈ હોવાથી કામ કરતા લોકોને ગુજરાન ચલાવું મુશ્કેલ બની ગયું હોય તેવો ઘાટ સર્જાયેલો છે. તો તેઓને ઉપરથી આવતો કાચો માલ પણ ઓછો આવતાં જીવન […]
Continue Reading