કોરોનામાં મંદ પડેલા લખતરના બજરંગપુરા ગામમાં હાથશાળ કળાને સંજીવનીની જરૂર.

લખતર તાલુકાના બજરંગપુરા ગામે હાલના સમયમાં અમુક ઘરોમાં હાથશાળ થકી ખાદી બનાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. પરંતુ કોરોના વચ્ચે આવી જતા છેલ્લા 2 વર્ષથી આ કામમાં ભારે મંદી આવી ગઈ હોવાથી કામ કરતા લોકોને ગુજરાન ચલાવું મુશ્કેલ બની ગયું હોય તેવો ઘાટ સર્જાયેલો છે. તો તેઓને ઉપરથી આવતો કાચો માલ પણ ઓછો આવતાં જીવન […]

Continue Reading

સુરેન્દ્રનગરના દસાડામાં આવેલા છત્રોટ શાળાના શિક્ષકનો વિદ્યાર્થીઓને અભ્યાસ તરફ વાળવા નવતર પ્રયોગ.

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના છત્રોટ ગામની સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓને અભ્યાસ તરફ વાળવા આવો નિશાળે, રમો નિશાળે ભણો નિશાળે નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. જેમાં બાળકોને 17 પ્રકારની પ્રવૃત્તિઓ બનાવી તે બોક્સમાં મુકાય તેમાંથી રોજ 1 ચિઠ્ઠી નિકળે તે પ્રવૃત્તિ કરવાની. જે પહેલા જે 50 ટકા હાજરી રહેતી હતી તે હવે 90 ટકા હાજરી થઇ […]

Continue Reading

‘રામચરિતમાનસ’ની રચના સોળમી સદીમાં સંવત 1631માં ગૌસ્વામી તુલસીદાસજીએ કરી.

ચૈત્ર સુદ નોમનો પવિત્ર દિવસ એટલેકે રામ નવમીને ધામધૂમથી ઉજવવામાં આવશે. ત્યારે રામ કથા વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ઉપર દ્રષ્ટિ કરીએ તો રામાયણ એ અતિ પૌરાણીક ગ્રન્થ છે. વિવિધ રૂપે જોવામાં આવે તો રામાયણ જુદી જુદી ભાષાઓમાં એક હજારથી વધુ સંખ્યામાં જોવા મળે છે. સંસ્કૃતમાં રચાયેલ વાલ્મીકી રામાયણ (આર્ય રામાયણ) અતિ પ્રાચિન માનવામાં આવે છે. […]

Continue Reading

ચરોતરમાં લીંબુનો ભાવ પ્રતિકિલો 100 થી 140.

ચરોતર પંથકમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. 41 ડિગ્રીથી વધુ તાપમાનમાં જન જીવન શેકાઈ રહ્યુ છે. બપોરના 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બજારમાં લોકોની અવર જવર ઓછી થઈ જાય છે અને કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો છે. આકાશમાંથી અગનગોળા વરસાવતી આકરી લુથી બચવા લોકો લીંબુનો વધુ ઉપયોગ કરી રહ્યાં છે. ચૈત્રી નવરાત્રિ અને […]

Continue Reading

આણંદના પીપળાવ ગામે પ્રસિદ્ધ આશાપુરી માતાના મંદિરે 27 લાખનો સોનાનો મુગટ અર્પણ કર્યો.

ચૈત્રીનવરાત્રિ દરમિયાન ધાર્મિકજનો અને માતાના ભક્તો શ્રદ્ધાળુઓ ઉપર ભક્તિનો ઉજળો ઉજાસ જોવા મળતો હોય છે. આ પવિત્ર દિવસોમાં ભક્તો માતાજીના ચરણે યથાશક્તિ ભેટ દાન આપી આદ્યશક્તિ આરાધના કરતા હોય છે. આણંદના આવેલા પીપળાવ ગામે પ્રસિદ્ધ આશાપુરી માતાના મંદિરે માતાના દર્શને ભક્તો શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓનો ધસારો વધી રહ્યો છે. આજે માતાના એનઆરઆઈ ભક્ત પરિવાર દ્વારા આશાપુરી […]

Continue Reading

ભાવનગરમાં ગ્રીન સિટીથી હરિયાળી છેલ્લા 10 વર્ષમાં 36 હજાર વૃક્ષો ઉછેર્યા.

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઉનાળામાં ભાવનગર શહેરમાં ગુજરાતના અન્ય શહેરોની તુલનામાં ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. આનું મુખ્ય કારણ શહેરમાં વધી રહેલી હરિયાળી છે. એક તો ભાવનગર શહેરમાં વિક્ટોરિયા પાર્કમાં લીલાછમ વૃક્ષો આવેલા છે. આ સાથે છેલ્લા દસ વર્ષથી ગ્રીનસીટી સંસ્થા દ્વારા શહેરમાં 36 હજાર જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે તે પણ એક મહત્વનું પરિબળ […]

Continue Reading

રાષ્ટ્રીય વૃક્ષ વડની સંખ્યામાં સમગ્ર રાજ્યમાં ભાવનગર નંબર વન, વડની છાલ, પાન, ટેટા, વડવાઈનો ઔષધિય ઉપયોગ.

રાષ્ટ્રીય વૃક્ષ ગણાતા વડની ગુજરાત રાજ્યમાં કુલ સંખ્યા 9,36,979 છે અને તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં જ રાષ્ટ્રીય વૃક્ષ વડની સંખ્યા 1,21,347 છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ રાષ્ટ્રીય વૃક્ષ વડની સંખ્યા નોંધાયેલી છે. રાજ્યમાં રાષ્ટ્રીય વૃક્ષની જે કુલ સંખ્યા છે તેના 12.95 ટકા એટલે કે લગભગ 13 ટકા વડ તો એકલા ભાવનગર […]

Continue Reading

1 વર્ષમાં માલસામાનની હેરફેરથી વેસ્ટર્ન રેલવે 2429 કરોડ કમાયું.

વેસ્ટર્ન રેલવે દ્વારા કોરોના મહામારી દરમિયાન નવા કોન્સેપ્ટ પર કામ કરવામાં આવ્યું હતું જે સફળ રહ્યું છે. પેસેન્જર ટ્રેનની આવક બંધ થતા રેલવે દ્વારા બિઝનેસ ડેવલોપમેન્ટ યુનિટની સ્થાપના કરી રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા જતો માલ સામાન ટ્રેન દ્વારા હેરફેર કરવા માટે કવાયત હાથ ધરી હતી. વેસ્ટર્ન રેલવેને માલસામાનની હેરફેર દ્વારા નાણાકીય વર્ષ 21-22 દરમિયાન રૂપિયા 2429 […]

Continue Reading

સિઝનની સૌથી વધુ 42.3 ડિગ્રી ગરમી, 24 કલાકમાં જ તાપમાનમાં દોઢ ડિગ્રીનો વધારો થયો.

હજુ બે દિવસ 42 ડિગ્રીની આસપાસ ગરમી પડવાની આગાહી. સમગ્ર રાજ્યમાં ફૂંકાતા ગરમ-સૂકા પવનની અસરથી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતા મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર કરી ગયો છે. તેમાંય અમદાવાદમાં રીતસરની લૂ વરસી હતી અને સિઝનની સૌથી વધુ 42.3 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. આમ રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું હતું. બપોર પછી લૂને […]

Continue Reading

કેશોદના નુનારડા ગામે ચૈત્રી નવરાત્રી મહોત્સવની ઉજવણી.

કેશોદ તાલુકાના નુનારડા ગામે માત્ર ચૈત્રી નવરાત્રી ની ઉજવણી કરવામાં આવે છે. ગામથી ત્રણેક કિલો મીટર દુર ચોરાયુ માતાજીના મંદિરના સાનિધ્યમાં ચૈત્રી નવરાત્રીનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. જ્યાં નુનારડા ગામ સમસ્ત ચોરાયુ ગરબી મંડળ આયોજીત ૨૮મી ચૈત્રી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ગાયક કલાકારો દ્વારા રજુ થતા પ્રાચીન ગરબામાં ખૈલૈયાઓ […]

Continue Reading