ભાજપ સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી રૂપાણીને લખ્યો પત્ર: ગુંડા તત્વો સામે પોલીસના નરમ વલણ અપનાવી રહી હોવાનો આક્ષેપ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા અલગ કાયદો બનાવી ગુંડા તત્વોની શાન ઠેકાણે લવાઈ હોવાની વાત વચ્ચે ભાજપ સાંસદના આ આક્ષેપ બાદ સરકારના કાયદા ફક્ત કાગળ પર હોય તેમ જણાય છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી ફરિયાદ કરી છે કે, ગુજરાતમાં રાજકીય પક્ષોના ઓથા હેઠળ નિર્દોષ માણસોને ડરાવવા ધમકાવવાનું જે કાર્ય કરી રહ્યાં છે એની […]

Continue Reading

ગીર સોમનાથ: ૭૫ વર્ષીય ઈશ્ર્વરલાલ જોષી ગંભીર બિમારી હોવા છતા કોરોના સામેનો જંગ જીત્યા..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ વેરાવળમા રહેતા વૃધ્ધે મક્કમ મનોબળ સાથે સારવાર મેળવી સરકારી હોસ્પિલ વેરાવળ ખાતેથી સ્વચ્થ થતા ડિસ્ચાર્જ કરાયા કોરોના વાયરસના સંક્રમણના કારણે અનેક માનવ જીંદગીનો ભોગ લેવાયો છે. સંક્રમિત થયા બાદ સારવાર અને સાવચેતીના કારણે લાખોની સંખ્યામાં દર્દીઓ સાજા થયા છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓને તેમના ઘરે હોમ આઈસોલેશનમાં રાખી […]

Continue Reading

ગીર સોમનાથ: સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે ભાજપ કાર્યાલય ખાતે દીનદયાળ ઉપાધ્યાય જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પિત કરી..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ આજરોજ સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે ભાજપ કાર્યાલય ખાતે દીનદયાળ ઉપાધ્યાય જન્મ જયંતી નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પિત કરી અને તેમના વિચારો લોકો સુધી પહોંચે તેવા સંકલ્પ સાથે આજે પાર્ટીના તાલુકા ભાજપ મહામંત્રી હિરાભાઇ વઢેર તથા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રામભાઈ વાઢેર કે પુષ્પાંજલિ આપી હતી.

Continue Reading

અમદાવાદ જિલ્લામાં ૨૭ ધન્વંતરી રથ દ્વારા ૩ લાખથી વધુ લોકોનું  સ્ક્રિનીંગ કરાયું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ધન્વંતરી રથમાં જરૂરીયાત વાળા લોકોને આયુર્વેદીક અને હોમિયોપેથી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ ૨ લાખથી વધુ લોકોનું એસપીઓટુ દ્વારા ઓક્સિજનનું પ્રમાણ ચેક કરવામાં આવ્યુ  વૈશ્વિક કોવીડ-૧૯ મહામારી સામે લડવા માટે વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જીલ્લામાં કલેક્ટર સંદિપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શિલ્પા યાદવના સીધા માર્ગદર્શન હેઠળ ૨૭ […]

Continue Reading

ગીર સોમનાથ: ઊનાની કેનેરા બેંકનું એ.ટી.એમ છેલ્લા ઘણા સમયથી બંધ હોવાના કારણે ખાતાધારકોને હાલાકી..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના કેનેરા બેકનું એ.ટી.એમ બન્યું શોભાના ગાંઠિયા સમાન કર્મચારીઓ કહે બે દિવસમાં શરુ થઇ જશે પણ એ.ટી.એમ બંધનું બંધ જોવા મળ્યું ઉના ના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ કેનેરા બેંક આવેલ છે લોકોને રોજ બરોજ બેંકમાં વ્યવહારો કરવા પડતા હોય કેનેડા બેંકના ખાતેદારોને તાલુકામાં પણ અસંખ્ય ખાતેદારો છે તેમાં વેપારી વર્ગ થી લઈને […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકાના ભાચા,સેજાના,ડમાસા ગામે આવેલ આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના સહી પોષણ દેશ રોશનનાં નારા સાથે આંગણવાડીકેન્દ્ર ગુંજી ઉઠ્યું. આજ રોજ ઉના તાલુકાના ભાચા સેજાના ડમાસા ગામે આવેલ આંગણવાડી કેન્દ્રમાં  પોષણ માસની ઉજવણી કરવામાં આવી ડમાસા -૧ અને ડમાસા – ૨ તેમજ એલમપુર-૧ અને એલમપુર-૨ તેમજ રાતડ ગામના આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો દ્વારા લીલા શાકભાજી માંથી સલાડ બનાવવા માટેની પદ્ધતિ કિશોરીઓ […]

Continue Reading

બનાસકાંઠા: દાંતા તાલુકામાં કેટલીક મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તનના ચાલી રહ્યા છે ગોરખધંધા.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા બે દિવસ અગાઉ દાંતા તાલુકામાં મામલતદાર ઓફિસમાં આદિવાસી સમાજના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરાઇ હતી. દાંતા તાલુકામાં ધર્મ પરીવર્તન નો મામલો આવ્યો સામે… મોહનભાઈ લાઘાભાઈ ગમારે ખીસ્તી ધર્મ અપનાવતા લોકોમાં રોષ… આદિવાસી સમાજના લોકોએ મામલતદારને આ બાબતે આપ્યુ હતુ આવેદનપત્ર…. દાંતા તાલુકામાં મોટી સંખ્યામાં મિશનરીઓ દ્વારા ગરીબ આદિવાસી લોકોને લાલચ આપવામાં […]

Continue Reading

મોરબી: હળવદના ધાંગધ્રા રોડ ઉપર આવેલ છ કારખાનામાં ચડી બનિયાનધારી ગેગ ત્રાટકી: ચોરી કરતા સી.સી.ટી.વી કેમેરામાં કેદ..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ સરદાર ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ માં બુધવારે રાત્રે કારખાનામાં ચડી બનિયાનધારી ગેંગ કારખાનામાં ચોરી કરતા સી.સી.ટી.વી કેમેરાના કેદ થઈ ગયા હતા. ત્યારે પોલીસે એ ફૂટેજ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી જિલ્લાના હળવદ ધાંગધ્રા રોડ પર આવેલ સરદાર ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં કિશાન ગમ. .ખોડીયાર સ્ટીલ્ લક્ષ્મી ગવાર […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ નગરપાલિકા વિસ્તારમાં જર્જરીત શુલભ શૌચાલય બન્યાં અસામાજિક તત્વોનાં અડ્ડા..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા ખંડેરો દુર કરવા જવાબદાર તંત્ર ને લેખિત રજૂઆત કરી કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર માં સ્વચ્છતા જાળવવા અને જાહેરમાં શૌચક્રિયા ન કરે એવાં હેતુથી વિવિધ યોજનાઓ અમલમાં લાવી નગરપાલિકા વિસ્તારમાં શુલભ શૌચાલય બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવી હતી. કેશોદ નગરપાલિકા દ્વારા પણ […]

Continue Reading

નર્મદા: કરજણ ડેમની સપાટી ૧૧૪.૨૧ મીટરે નોંધાઇ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કુલ લેવલ ૧૧૪.૨૦ મીટર જાળવવા માટે ડેમના કુલ ૨ ગેટમાથી ૨૧.૯૮ કયુશેક અને હાઇડ્રોપાવર સ્ટેશનમાંથી ૩૬૨ કયુશેક સહિત કુલ ૨,૫૬૦ કયુશેક પાણી છોડાઇ રહયું છે આજદિન સુધીમાં કરજણ જળાશયના હાઈડ્રોપાવર સ્ટેશનથી કુલ ૧૩.૬૭ કરોડ યુનિટ વિજ ઉત્પાદન: સરકારને રૂ. ૩.૭૫ કરોડની રાષ્ટ્રીય આવક થઈ તા. ૨૪ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ કરજણ […]

Continue Reading