દાહોદ જિલ્લાના ભથવાડા ગામમાં પાનમ અને ચંદ્રોઈ નદીના કિનારે ધર્મને આસ્થાનું પ્રતિક શિવજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામમાં શિવજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે. પાનમ અને ચંદ્રોઈ નદીના કિનારે આ મંદિર આવેલું હોવાથી પાનેમેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. વડવાવો ના કહેવા મુજબ અગાઉના સમયમાં મંદિર ની આસપાસ ખોદકામ દરમિયાન જે તે સમયના પૌરાણિક અવશેષોમાં જેવા કે ચોરસ ઈંટો,ચાંદીના સિક્કા,ત્રાંબાના સિક્કા વગેરે […]

Continue Reading

ભાવનગર: મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તંત્રવાહકો અને જનપ્રતિનિધિઓ સાથે ભાવનગરની કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ભાવનગર જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને જિલ્લાના જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને કોરોના સંક્રમણ સંદર્ભે સમગ્ર સ્થિતીનું આકલન કર્યુ હતું. . મુખ્યમંત્રીએ બેઠક પૂર્ણ કરી પ્રચાર માધ્યમો સાથે સંવાદ કરતાં કહ્યું કે, રાજ્ય સરકાર કોરોના સંક્રમણને રોકવા તેમજ સંક્રમિતોની સારવાર સેવામાં રાજ્યમાં પહેલો કેસ નોંધાયો ત્યારથી […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના વાવેરા ગામે તળાવો ઉડા કરવાના હતા ત્યાં તળાવ પુરી દેવામાં આવ્યા.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકાના વાવેરા ગામે સરકારની સુઝલામ સુખલામ યોજના અંતર્ગત તળાવ ઉડા કરવા ના હતા ત્યાં તળાવ ની માટી તળાવ મા નાખીને જગ્યા લેવલ કરીને ઈટુ નો ભઠો કર્યો હતો વાવેરા ગામ મા પાણી નો સંગ્રહ કરવાનો હતો ત્યા વાવેરા ગ્રામ પંચાયત દ્વારા તળાવ મા બાંધકામ ની મનજુરી આપી ને બાંધકામ કરાવી નાખ્યું […]

Continue Reading

અમરેલી: રાજુલા વિજપડી રોડ ઉપર પડ્યા મોટા મોટા ગાબડા પડતા વાહન ચાલકોમાં રોષ..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા વિજપડી રોડ નુ થોડા સમય પહેલાં કામ થયું હતું ત્યારે અત્યારે મોટા મોટા રોડમા ખાડા પડ્યા ત્યારે વાહન ચાલકો માટે મોટી મુશ્કેલી પડી રહી છે. આજુબાજુ ના ગામ લોકો ભરાયા રોષે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખાડા રીપેરીંગ કરવાની માગં ઉઠી છે કારણ કે રાજુલા વિજપડી રોડ ઉપર નાના મોટા અકસ્માત સર્જાયા […]

Continue Reading

અમરેલી: રાજુલા નાયબ મામલતદાર દિવ્યેશ વરૂ ની દબંગગીરી અટકાવવા જિલ્લા કલેકટરને લેખીત રજુઆત.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા તાલુકા યુવા ભાજપ અને સરપંચ દ્વારા કલેકટર ને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી… રાજય સરકાર દ્વારા કરોડો રૂપિયા ના ખર્ચ કરી વિકાસ લક્ષી યોજનો બહાર પડાય છે પરંતુ અધિકારીઓ આળસુ અને અણ આવડત ના કારણે ગામડાઓ સુધી પહોંચતી નથી તેવા સમયે ગ્રામીણ વિસ્તાર ના પછાત અને અભણ ખેડૂતો અરજદારો સામે અધિકારી ઓ […]

Continue Reading

અમરેલી: રાજુલા વિજપડી રોડ ઉપર સિમેન્ટ ભરેલ ટ્રક પલ્ટી જતા ડાયવર કનડેકટરનો આબાદ બચાવ.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા વિજપડીના ઘાડલા નજીક સિમેન્ટ ભરેલ ટ્રક પલ્ટી ખાઈ જતાં ડાયવર અને કનડેકટર નો આબાદ બચાવ થયો હતો રાજુલા વિજપડી રોડ ઉપર કાઈમી માટે નાના મોટા અકસ્માત વધવા લાગ્યા છે કારણ કે એકતો તંત્ર ની બેદરકારી થી અકસ્માત સર્જાયા કરે છે રોડ ઉપર વુક્ષો ખુબજ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે તેમજ રોડ […]

Continue Reading

ખેડા: ખંભાત શહેરના એસ ટી ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓને માસ્ક વિતરણ કરવામાં આવ્યું..

રિપોર્ટર: નયન પરમાર, ખંભાત ગુજરાતમાં કોરોના મહામારીના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે સરકાર કોરોના સામે લડવા માટે સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે ત્યારે આણંદ જિલ્લાના ખંભાત શહેરની અંદર ખંભાત એસ.ટી ડેપો ખાતે વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિર રાણા ચકલા ખંભાત તરફથી એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવર તેમજ કન્ડકટરોને કોરોના સંક્રમણ ને લઈને બચવા માટે […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ બંદરમાં બોટમાં કામ કરતા ખલાસી ખાડીમાં પડતા ડુબી ગયો.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ વેરાવળ હાલ ફિશિંગ સિઝન ચાલુ હોય બોટમાં ઘણા ખલાસી કામ કરતા હોય ત્યારે ભીડીયા ખાડીમાં લાંગરેલી બોટમાં કામ કરતા સાગર સાકરભાઈ બારિયા ઉ.વ.૨૦ નામના યુવાન અકસ્માતે બોટ.આ કામ કરતી વખતે દોરડું તૂટી જતા લપસીને દરિયાની ખાડીમાં ખાબકતા લાપતા બન્યો હતો. આ અંગે નજીકના બોટ વાળા એ દેકારો મચાવતા આગેવાનોને જાણ થતા […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળમાં માસ્ક પહેર્યા વગરના ૫૦ લોકો દંડાયા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ વેરાવળ શહેરમાં સવારથી સીટી પોલીસ સ્ટાફ દ્વારા શહેરની મુખ્ય બજારમાં અલગ અલગ સ્થળ પર ચેકીંગ હાથ ધરવામાં આવેલ જેમાં સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરિયા વગરના ૫૦ વ્યક્તિ પાસેથી ૫૦૦ લેખે ૨૫,૦૦૦ રૂ.નો દંડ વસૂલ કરવામાં આવેલ છે. ૧૦ ડીટેઇન ૨૦‌ એન.સી. ૬૪૦૦ સ્થળ દંડ વસૂલવામાં આવલ છે.મુખ્ય બજારોમાં અને […]

Continue Reading

ગીર સોમનાથ: સોમનાથ મુખ્ય મંદિર સિવાયના અન્ય મંદિરો સાતમ – આઠમમાં બંધ રહેશે.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ભાલકા તીર્થ,ગીતામંદિર,લક્ષ્મીનારાયણ મંદિર,અને શ્રી રામ મંદિર બંધ રહેશે સામનાથ ટ્રસ્ટ દ્વારા જણાવ્યા મુજબ, કોરોના વાયરસની મહામારીને લઇને તા. ૧૦ થી ૧૩ ઓગષ્ટ દરમ્યાન સાતમ આઠમના તહેવારોની રજાઑને કારણે દર્શનાર્થીઑની ભીડને ધ્યાનમાં રાખી સંક્રમણ ન ફેલાય એ માટે તકેદારીરૂપે ભાલકા તીર્થ, ગીતા મંદિર, લક્ષ્મીનારાયણયાણ મંદિર, શ્રી રામ મંદિર દર્શનાર્ધીઑ માટે બંધ રાખવામાં […]

Continue Reading