દાહોદ જિલ્લાના ભથવાડા ગામમાં પાનમ અને ચંદ્રોઈ નદીના કિનારે ધર્મને આસ્થાનું પ્રતિક શિવજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે.
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામમાં શિવજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે. પાનમ અને ચંદ્રોઈ નદીના કિનારે આ મંદિર આવેલું હોવાથી પાનેમેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. વડવાવો ના કહેવા મુજબ અગાઉના સમયમાં મંદિર ની આસપાસ ખોદકામ દરમિયાન જે તે સમયના પૌરાણિક અવશેષોમાં જેવા કે ચોરસ ઈંટો,ચાંદીના સિક્કા,ત્રાંબાના સિક્કા વગેરે […]
Continue Reading