પંચમહાલ: ગોધરા ખાતે રૂ.૫ કરોડ ૬૨ લાખના ચેક કૃષિમંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે વિતરીત કરાયા.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા રાજ્યની નગરપાલીકામાં અને મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન-નેતૃત્વમાં આજે વિકાસના કામો માટે રૂ.૧૦૬૫ કરોડની રકમના ચેક અર્પણ કરવાનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પંચમહાલ જિલ્લાકક્ષાએ કલેકટર કચેરી ખાતે આ વિડીયો કોન્ફરન્સ કાર્યક્રમમાં કૃષિ, પંચાયત અને પર્યાવરણમંત્રી જયદ્રથસિંહ પરમાર, ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના ચેરમેનશ્રી કુશળસિંહ પઢેરિયા, જિલ્લા […]

Continue Reading

ભાવનગર શહેરના કૃષ્ણનગર મુખ્ય દેરાસર ખાતે ઈ-રીક્ષાનું રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના વરદહસ્તે લોકાર્પણ કરાયું.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગરના કૃષ્ણનગર મુખ્ય દેરાસર ખાતે રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે દ્વારા ઈલેક્ટ્રીકથી ચાલતી રીક્ષાનુ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. આ ઈ-રીક્ષા કૃષ્ણનગર વિસ્તારના દર્શનાર્થીઓને દેરાસર સુધી લાવવા-લઈ જવાની નિ:શુલ્ક સુવિધા પુરી પાડશે. જેના થકી વિસ્તારના બીમાર, અશક્ત તેમજ વડીલ નાગરીકોને દર્શનનો લાભ સરળ બનશે.ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી આ ઈ-રીક્ષા માટે આર્થિક સહયોગ પુરો […]

Continue Reading

કોરોના અપડેટ નર્મદા: નર્મદા જિલ્લામાં ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા: તિલકવાળાના ૭૮ વર્ષીય વૃદ્ધનું કોવિડ હોસ્પિટલ ખાતે મોત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે હાલ કોરોના સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યું છે આજે નર્મદા જિલ્લામાં ૧૧ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૧૧ દર્દી કોરોના […]

Continue Reading

પંચમહાલ: પંચમહાલ જિલ્લામાં સફળતાપુર્વક યોગ ટ્રેનિંગ પુર્ણ કરનાર યોગ કોચ અને યોગ ટ્રેનરને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.

ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન યોગનો સમગ્ર વિશ્વએ સ્વીકાર કર્યો છે.યોગા કરવાથી શારીરિક અને માનસિક સ્થિતિ સારી રહે છે અને મન ને શાંતિ મળે છે.કોરોના સંક્રમણની કોઈ ચોક્કસ દવા શોધાઈ નથી ત્યારે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધુ મજબૂત કરવી એ નોવેલ કોરોના વાયરસ સામે સુરક્ષાનો કારગર ઉપાય છે. તેમણે આસન-પ્રાણાયમ સહિતના યોગના વિવિધ અંગો શરીરની […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ પાલિકા દ્વારા શહેરમાં ચેકીંગ હાથ ધરાયું.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ વેરાવળ નગર પાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી ચીફ ઓફિસર જતીન મહેતા ની સૂચના પાલિકા સ્ટાફના ગુલમાભાઈ,રમેશભાઈ ચોમલ,નિલેશભાઈ બોરખરિયા,કલ્પેશભાઈ સુયાણી સહિત સ્ટાફ દ્વારા મુખ્ય બજારમાં વેપરાઓને તેમજ રાહદારીઓને ડિસ્ટન્સ જાળવવા માસ્ક પહેરીવા તેમજ સ્કેનિગ પણ કરવામાં આવેલ વેપારીઓએ તેમજ લોકોએ સરકારની ગાઈડ લાઈન નું પાલન કરવા વારંવાર અપીલ કરવામાં આવે છે જણાવેલ તો […]

Continue Reading

ગીર સોમનાથ: પ્રભાસ પાટણ માંથી જાહેરમાં જુગાર રમતા ૬ પત્તાપ્રેમી ઝડપાયા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ના સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે રેડ દરમ્યાન મહેશ દેવજીભાઇ ચૌહાણ,ઇમ્તીયાઝ સુલેમાનભાઇ કાલવાત, શબ્બીર ઇબ્રાહીમભાઇ ભાદરકા,દીનેશભાઇ દેવજીભાઇ ચૌહાણ, રમેશભાઇ નાથાભાઇ ચુડાસમા,નિલેશ મોહનભાઈ દુસાણી રહે.બધા પ્ર.પાટણ વાળને રોકડ રૂ.૧૭,૪૦૦ મોબાઈલ ન.૩ કી.૫૦૦૦ કુલ મુદમાલ સાથે કી.રૂ.૨૨,૪૦૦ મુદ્દામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

ગીર સોમનાથ: ગીર-સોમનાથમાં કોરોનાને નાથવા જરૂરી પગલા ભરવા સી.એમને રજૂઆત કરવામાં આવી.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ જરૂરી મેડિકલ સુવિધા પુરી પાડી ગરીબ દર્દીઓ માટે માં અમૃતમ કાર્ડનો લાભ મળવા માંગણી છેલ્લા અઠવાડિયામાં કોરોનની સારવાર હેઠળ આશરે ૨૫ થી વધુ લોકો મૃત્યુને ભેટતા સમગ્ર જિલ્લામાં ભયનો માહોલ ઉભો થયેલ છે, ત્યારે આમ જનતામાં ઘેરી ચિંતા વ્યાપી જવા પામી છે અને આગામી સમયમાં આની સામે ઝઝૂમવા માટે જરૂરી મેડિકલ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા સિંધીવાડમાં વોટ્સએપ ગ્રુપમાં મેસેજ અને પોલીસને બાતમી આપવા બાબતે ધીંગાણું: એકને ઇજા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા એકજ કોમના વ્યક્તિઓ વચ્ચે થયેલા ધીંગાણા માં બંદૂક, હોકી,પાઇપ જેવા મારક હથિયારો કઢાયા ની સામસામી ફરિયાદ દાખલ રાજપીપળા સિંધીવાડ વિસ્તાર માં રહેતા એકજ કોમના વ્યક્તિઓ વચ્ચે થયેલી બબાલ માં કુલ-૭ વિરુદ્ધ સામ સામી ફરિયાદ દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સિંધીવાડ ખાતે રહેતા નઇમ મહેબૂખાન પઠાણ એ આપેલી […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ખેડુતોના ખેતરોમાં મોટાપાયે ધોવાણ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ખેડુતોના ખેતરોમાં મોટાપાયે ધોવાણ સાથે ખેત પેદાશો નિષ્ફળ જવાની દહેશતથી ખેડુતો મુશ્કેલીમાં મુકાયાછે ઘેડપંથકમાં દર વર્ષે વરસાદી પાણી લાંબો સમય સુધી ખેતરોમાં સતત ભરાયેલા રહેતા હોવાથી ખેતપેદાશો નિષ્ફળ થતા ખેડુતોએ વાવેતર કરેલ ખેતપેદાશોનું ખાતર બિયારણ મજુરી સહીતની આર્થિક નુકશાની વેઠી રહયા છે સાથે ખેતરોમાં […]

Continue Reading

મોરબી: રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા અંતિમ વિસામાનું લોકાર્પણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ અવસાન બાદ સ્મશાનયાત્રામાં ગામની બહાર આપવામાં આવતો છેલ્લો પોરો મતલબ કે અંતિમ વિસામો રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા ગ્રેનાઈટ અને ધ્રાંગધ્રા પથ્થરમાં કંડારેલ સુંદર વિસામો બનાવવામાં આવ્યો છે. એને હળવદ શહેરની જાહેર જનતાના ઉપયોગ માટે આજરોજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અત્યાર સુધી હળવદમાં સ્મશાનયાત્રા દરમિયાન છેલ્લો વિસામો જમીન ઉપર નનામી રાખીને આપવામાં […]

Continue Reading