જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ ત્રણ ૧૯૬૨ મોબાઇલ પશુવાનનું લોકાર્પણ કરીને લીલી ઝંડી ફરકાવીને કરાવ્યું પ્રસ્થાન

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા ૧૯૬૨ મોબાઇલ પશુ દવાખાનાની સેવા પશુપાલકો માટે આશીર્વાદ બની રહેવાની હિમાયત કરતાં જિલ્લાના પશુપાલન અધિકારી ડૉ. જે.આર.દવે નર્મદા જિલ્લાના પશુપાલકોને પોતાના પશુઓને ઝડપથી નિ:શુલ્ક ઘરે બેઠા સારવાર મળી રહે, તે હેતુસર જિલ્લામાં ત્રણ મોબાઇલ પશુ દવાખાનાની એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જેને આજે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ […]

Continue Reading

મોરબી:હળવદના માનસર ગામના ખેડૂતોએ શેરડીનું વેચાણ ના થતા પાકને સળગાવી નાખ્યો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ એક કરોડથી વધારે નુકશાન થયાનો ખેડૂતોનો દાવો હાલ તો કોરોના મહામારીને પગલે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને પોતાના તૈયાર પાક વેચાયા ના હોય જેથી ખેડૂતો આર્થિક રીતે કંગાળ બન્યા છે આવી જ સ્થિતિ હળવદના માનસર ગામના ખેડૂતોની છે જેને શેરડીનું વેચાણ ના થતા શેરડીના પાકને સળગાવી નાખવાનો વારો […]

Continue Reading

ગીર સોમનાથ: દીવમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ડાયાભાઈ આહિરની નિયુક્તિ થઇ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવ કલેકટરેટમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે દમણના ડાયાભાઈ બી.આહિરની નિયુક્તિ થઈ છે. ડાયાભાઈ આહિર શાંત અને નિખાલસ સ્વભાવ તરીકે જાણીતા અને વહિવટી કાર્યમાં સંપૂર્ણ પારદર્શિતા, પ્રમાણિકતા અને નિૂપણતાના કારણે દમણની પ્રજામાં ખુબજ ખ્યાતિ પામેલ છે જેનુ દીવની પ્રજાને સૌભાગ્ય પ્રાપ્ત થશે.

Continue Reading

ગીર સોમનાથ: ગીરગઢડા-ઉનામાં પેટ્રોલનાં ભાવ વધારા સામે કોંગ્રેસનું આવેદન.

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે છેલ્લા ૧૫ દિવસમાં પેટ્રોલ-ડીઝલ ગેસમાં તોતીંગ ભાવ વધારો કરી આમ પ્રજાને આર્થિક મુશ્કેલીમાં મુકી દીધી છે. એક બાજુ કોરોનાને કારણે વેપારમાં મંદી છે. લોકડાઉન ચાલુ છે ત્યારે આમ પ્રજાને સરકાર લુંટી રહી છે. હાલ વિશ્વ સ્તરે ક્રુડનાં ભાવો તળીયે છે ત્યારે ભારત સરકારે પ્રજાને લાભ આપવાને બદલે […]

Continue Reading

દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળ અને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળ અને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ હતી. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે મળવાપાત્ર ૧૧ કરોડની રકમ સામે ૧૩૫૮ કામોને મંજૂરી આપવામાં આવી છે. જયારે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે મળવાપાત્ર ૭૨૨૭.૯૩ લાખની રકમ સામે ૪૯૩૮ […]

Continue Reading

રાજપીપળામાં મૂંગા પશુઓની કફોડી હાલત

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે આપણે આપણા સ્વાસ્થ્ય અને જીવની સુરક્ષા માટે એકદમ સતર્ક છીએ. આપણી સલામતી માટે આપણે પોતે પણ જાગૃત છીએ અને તંત્ર પણ કોરોના સામે ઝઝૂમી રહ્યું છે. બીજી તરફ રાજપીપળામાં મૂંગા પશુઓની હાલત દયનીય બની છે. સમસ્યા એ છે કે પશુઓને તેમના માલિકો દ્વારા છુટ્ટા રખડતા […]

Continue Reading

ખાંભા: ભુગર્ભ ગટરનાં કામમાં ગેરીરીતી અંગે ઉચ્ચસ્તરે રજુઆત કરતુ આર.ટી.આઈ એકટીવીસ્ટ એસો.

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના વર્ષ ૨૦૧૨ માં ખાંભા ગામમાં બનેલી ભુગર્ભ ગટરનાં ભ્રષ્ટાચાર યુક્ત કામમાં હલકી ગુણવતાની ઈંટો બનેલી ગટરની કુંડીઓ, માત્રને માત્ર પાણીનાં નિકાલ માટે બનેલી ભુગર્ભ ગટરના ૬ કે ૮ ઈંચના પાઈપમાં કોન્ટ્રાકટર અને ખાંભા ગ્રામ પંચાયતના તત્કાલીન સતાધીશોએ આર્થિક કારણોસર અને મતની લ્હાઈમાં આપેલ શૌચાલયોના કનેકશનો અને સરકારની શૌચાલય યોજનામાં શૌચાલયની કુંડીઓ બનાવવી […]

Continue Reading

ગીર સોમનાથ: ગીરગઢડા ગામના ધોકડવા ગામના યુવાનનું અકસ્માત સર્જાતા ઘટના સ્થળે મોત નીપજ્યું.

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ગીર ગઢડા ગામના ધોકડવા ગામમાં જી.ઇ.બી મા ફરજ બજાવતા નરેશભાઈ દાફડા મોડી રાત્રીના સમયે બાઈક લઈને ધોકડવા ગામે આવી રહ્યા હતા ત્યારે જશાધાર ગામ નજીક અકસ્માત સર્જાતા ઘટના સ્થળે મોત મોત થયું હતું. નરેશભાઈ દાફડા નાં પરિવારમાં પતિ પત્ની અને એક પુત્રી હોય ત્યારે આ બનાવની પરિવારજનો ને જાણ થતાં પરિવારમાં શોકનું મોજુ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પીછીપુરા ગામમાં ધંધા અર્થે ફેરી ફરવા ગાએલા વેપારીની છોટા હાથી પાણીમાં તણાઈ.

ડુંગરી બટાકા જેવી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ગામડે ગામડે ફરીને વેચતા નસવાડીના સુમન ભાઈ કનોજીયા ફેરી ફરવા નસવાડી તાલુકાના ગામડાઓમાં ગયા હતા જે ફેરી ફરીને પરત ફરતા ગડનારું આવે છે ઉપર વાસમાં પડેલ વરસાદના ના કારણે ગડનાદામાં પુર આવતા ડુંગળી બટાકા ભરેલી ટાટા છોટા હાથી પાણીમાં તણાઈ ગઈ હતી. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી પૂર્વપટ્ટી ધરાવતો જિલ્લો […]

Continue Reading

નર્મદા: નસવાડી માં દુકાનમાલિક અને જી.ઈ.બીના કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બજાર માં હાલ જે પતરા મારી ને કોરોના પોઝિટિવ દર્દી હતો જે એરીયો કરેલ હોય ત્યાં બજારમાં નસવાડી જીઇબીના સ્ટાફ સાથે વિજિલન્સ ના ઓફિસરો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું ત્યાં હિન્દુસ્તાન સ્ટીલ ફર્નિચર દુકાન ના માલિક દ્વારા મીટર બદલવાની બાબત પર અધિકારીઓ સાથે બોલાચાલી થતા નસવાડી બજારમાં […]

Continue Reading