શંખેશ્વર ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હસ્તે જીજ્ઞાબેન શેઠનું સન્માન યોજાયું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ પાટણ જિલ્લાના શંખેશ્વર મહાતીર્થ 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન મંદિરના ઉપક્રમે પ્રેમ રત્ન પરિવાર દ્વારા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હસ્તે શ્રીમતિ જીજ્ઞાબેન શેઠનું સન્માન યોજાયું. આ પ્રસંગે જંગમરત્ન તીર્થ પ્રેરક, જૈનાચાર્ય રત્નશેખરસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન પૂજય મુનિ નયશેખર વિજય મ.સા,પૂજય મુનિ શૌર્યશેખર વિજય મ.સા ના માર્ગદર્શન હેઠળ લોકડાઉન દરમિયાન પ્રેમરત્ન […]

Continue Reading

રિલાયન્સ ફાઉન્ડેશન અને દેના આર.સે ટીના સયુંકત ઉપક્રમે સ્વ સહાય જૂથની મહિલાઓ સાથે કોન્ફરન્સ કોલ મિટિંગ હાથ ધરાઈ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અરવલ્લીમાં રીલાયન્સ ફાઉન્ડેશન મોડાસા દ્વારા દેના આર.સે ટી સાથે સંકલન કરી સ્વ સહાય જૂથની મહિલાઓ સાથે કોલ કોન્ફરન્સ દ્વારા યોજનાકિય માર્ગદર્શન તાલીમ હાથ ધરાઈ. અરવલ્લીમાં રિલાયન્સ ફાઉન્ડેશન છેલ્લા ઘણા સમયથી છેવાડા ગામડા સુધી પહોંચી. અવનવી પદ્ધતિ દ્વારા પ્રસંશનીય રીતે ગ્રામવિકાસ માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં કોરોના મહામારી વચ્ચે અરવલ્લીમાં […]

Continue Reading

વિરમગામના સરસાવડી ગામમાં લક્ષણો આધારીત કોવિડ સઘન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યો

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ જીલ્લા આરસીએચઓ ડૉ.ગૌતમ નાયક દ્વારા સરસાવડી ગામની મુલાકાત લેવામાં આવી સરસાવડી ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સેનેટાઇઝેશન કામગીરી કરવામાં આવી અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના સરસાવડી ગામમાં દિલ્હીથી આવેલા ૨ મહિલાઓનો કોરોના પોઝીટીવ કેસ નિકળતા તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ હસ્તકની મેડીકલ ટીમ દ્વારા લક્ષણો આધારીત કોવિડ સઘન સર્વેલન્સ કામગીરી શરૂ કરવામાં આવી છે. મેડીકલ […]

Continue Reading

વિરમગામ નગરપાલિકા વોર્ડ ન. 2 ની રતનબેનની ચાલીમાં રહેતા અનુ.જાતિ વિસ્તારમાં ગટરનું દૂષિત પાણીનો નિકાલ ન થતા સામાજિક કાર્યકર એ ફરિયાદ નોંધાવી

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ નિલકી ફાટક વિસ્તાર વોર્ડ. ન.2 માં મુખ્યત્વે અનુ.જાતિના 300 પરિવારો રહે છે. આ વિસ્તારમાં આઝાદીના 70 વર્ષ થવા છતાં ભૂગર્ભ ગટર ચાલુ કરવામાં આવી નથી. અંદાજે 2 વર્ષ અગાઉ આ વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર નાખવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી આ ભૂગર્ભ ગટર પાણીના નિકાલ નું કામ કરવામાં આવ્યું […]

Continue Reading

ધાણોધરડા ગામે જાહેરનામાનો ભંગ કર્યા બાદ દંડની રકમ માંગતા તલાટી ઉપર કર્યો હુમલો.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ હાલમાં ચોથું લોકડાઉન અમલમાં છે ત્યારે કોરોના સંક્રમણ વધે નહીં તે માટે પાટણ જિલ્લામાં માસ્ક ફરજિયાત પહેરવા માટે નો ચુસ્ત અમલ થાય તે માટે જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અનુસંધાને પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના ધાણોધરડા ગામે તલાટી બિપિનભાઇ પટેલ આ જાહેરનામાનો ભંગ ન થાય તે માટે અર્થાત્ ગામલોકો […]

Continue Reading

વિરમગામ : કોંગ્રેસ કાર્યકરો થકી મામલતદાર સાહેબને માંગણી ભર્યું આવેદન આપવામાં આવ્યું

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ તા 26.5.20 ના રોજ વિરમગામ શહેર કોંગ્રેસ દ્વારા વિરમગામ મામલતદાર સાહેબશ્રી ને વીજળી બીલ માફી બાબતે તેમજ શિક્ષણ ફી માફી બાબત તેમજ મિલકતવેરા તેમજ નાના ધંધાદારી વ્યક્તિઓના મિલકતવેરા માફી બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યુ, જેમાં શહેર પ્રમુખ સુધીર રાવલ, નગરપાલિકા વિપક્ષ નેતા રણજીતસિંહ ડોડીયા, જિલ્લા કોંગ્રેસ મંત્રી અહેમદસાબ સૈયદ, કાઉન્સિલર રમેશજી ઠાકોર,હુસેન પટેલ,યુસુફ […]

Continue Reading

અમદાવાદ જિલ્લાના મહામંત્રી માન.શ્રી. માધુભાઈ ઠાકોરના ધર્મપત્નીના અવસાન બાદ તેમની યાદમાં રક્તદાન શિબિર યોજવામાં આવી

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ આજનો ‘થેલેસિમિયા’ ગ્રસ્ત બાળકો માટે નો ‘રક્ત દાન કેમ્પ’ પૂવઁ કેબિનેટ મંત્રી તેમજ અમદાવાદ જીલ્લા ભાજપા મહામંત્રી માન.શ્રી માધુભાઈ ઠાકોર નાં ધમઁપત્ની સ્વ.મધુબેન માધુભાઈ ઠાકોર નાં દુ:ખદ અવસાન નિમિત્તે તેમની યાદ માં તેમના પવિત્ર આત્માને અપઁણ કરવામાં આવ્યો.સન્માન મારુતિ મંદિર..ડુમાણા તા:વિરમગામ સૌ રક્તદાતાઓ તેમજ આયોજકોના હ્રદય પુવઁક આભાર. Editor / Owner Dharmesh […]

Continue Reading

અબિયાણા જુથ પંચાયતે વૈશ્વિક મહામારી એવી કોરોનાને હરાવવા માટે કરેલ કામગીરી

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અ‍બિયાણા ગામ સાંતલપુર તાલુકાના વારાહી મથકેથી ૧૧ કીમીના અંતરે આવેલુ ગામ છે. આ ગામમા ઠાકોર, રબારી, આહિર, સાધુ, ચૌધરીપટેલ વગેરે જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. આ ગામ મા મહિલા સરપંચના નેત્રુત્વ હેઠળ અલગ અલગ પ્રકારની કામગીરી કરવામા આવે છે. મહિલા સરપંચ અને પંચાયતના સભ્યો તથા ગામલોકોની ભાગીદારીથી ગામ વિકાસ આયોજન બનાવી આખા […]

Continue Reading

અમદાવાદ: કોરોના મહામારી માં “નર સેવા – નારાયણ સેવા” નો ઉદાહરણ આપતું નિરંકારી મિશન

કોરોના મહામારી ના સમય માં અને લોક ડાઉન ના કારણે આજે દેશ માં અનેક પ્રકાર ની સમસ્યાઓ ચાલી રહી છે પણ આવા સમય માં નિરંકારી મિશન માનવતા ની સેવા માં આગડ દેખાય છે. સંત નિરંકારી મંડળ અને સંત નિરંકારી ચેરીટેબલ ફાઉંડેશન દ્વારા દેશ માં અનેક જગ્યાઓ ઉપર સેવાઓ ચાલી રહી છે. અમદાવાદ માં પણ સંત […]

Continue Reading

અમદાવાદ: માંડલ તાલુકાના સીતાપુર ગામમાં કોરોના વાયરસનો એક કેસ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ માંડલ તાલુકાના સીતાપુર ગામમાં કોરોના વાયરસનો એક કેસ પોઝિટિવ આવતા સીતાપૂરમાં ખળભળાટ મચી ગયો છે. બીજું કે નવા વણકર વાસને કોરોન્ટાઇન કરવામાં આવતા રહીશો માટે બહાર નીકળવા પર પ્રતિબંધ મુકાયો છે.તદુપરાંત ગ્રામ પંચાયત સીતાપુર ના તલાટી કમ મંત્રીશ્રી લાલજીભાઈ ભરવાડ અને સ્થાનિક વોર્ડ સભ્ય તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી ભલાભાઈ રાઠોડના માર્ગદર્શન […]

Continue Reading