શંખેશ્વર ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હસ્તે જીજ્ઞાબેન શેઠનું સન્માન યોજાયું.
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ પાટણ જિલ્લાના શંખેશ્વર મહાતીર્થ 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન મંદિરના ઉપક્રમે પ્રેમ રત્ન પરિવાર દ્વારા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હસ્તે શ્રીમતિ જીજ્ઞાબેન શેઠનું સન્માન યોજાયું. આ પ્રસંગે જંગમરત્ન તીર્થ પ્રેરક, જૈનાચાર્ય રત્નશેખરસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન પૂજય મુનિ નયશેખર વિજય મ.સા,પૂજય મુનિ શૌર્યશેખર વિજય મ.સા ના માર્ગદર્શન હેઠળ લોકડાઉન દરમિયાન પ્રેમરત્ન […]
Continue Reading