વિરમગામ : મુનસરી માતાજીના મંદિરના પાછળના ભાગમાં પાણીના નિકાલની બાબતે લોકોની માંગ
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ શહેરની પશ્ચિમે આન બાન શાન સમૂહ ઐતિહાસિક મુનસર તળાવ આવેલ છે. આ તળાવની મધ્યમાં મુનસરી માતાજી મંદિર આવેલ છે. મુનસરી માતાજીના મંદિરના નીચે કુદરતી વરસાદનું પાણી આવવાનાં ભુંગળા મૂકવામાં આવ્યા છે. ત્યારે મુનસરી માતાજીના મંદિરના પાછળના ભાગે વિરમગામ શહેરનું વરસાદી પાણી આવવાનો માર્ગ છે તે પુરાતત્વ ખાતાની અને સ્થાનિક તંત્રની ઘોર […]
Continue Reading