વિરમગામ : મુનસરી માતાજીના મંદિરના પાછળના ભાગમાં પાણીના નિકાલની બાબતે લોકોની માંગ

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ શહેરની પશ્ચિમે આન બાન શાન સમૂહ ઐતિહાસિક મુનસર તળાવ આવેલ છે. આ તળાવની મધ્યમાં મુનસરી માતાજી મંદિર આવેલ છે. મુનસરી માતાજીના મંદિરના નીચે કુદરતી વરસાદનું પાણી આવવાનાં ભુંગળા મૂકવામાં આવ્યા છે. ત્યારે મુનસરી માતાજીના મંદિરના પાછળના ભાગે વિરમગામ શહેરનું વરસાદી પાણી આવવાનો માર્ગ છે તે પુરાતત્વ ખાતાની અને સ્થાનિક તંત્રની ઘોર […]

Continue Reading

અમદાવાદમાં સ્થિત શ્રી ભુદરદાસ સેવા નિધિ ચેરિટેબલ ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ પટેલ દ્વારા ગેલવેનાઈઝનું 4 હજાર લીટર પાણીનું ટેન્કર દાનમાં આપવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ કોરોના મહામારી અને લોકડાઉન જેવી પરિસ્થિતિનાં કપરા સમયમાં લોકકલ્યાણ સેવા સંસ્થા, વડગામને 1,05,000/-ની કિંમતનું ગેલવેનાઈઝનું 4 હજાર લીટર પાણીનું ટેન્કર અમદાવાદમાં સ્થિત શ્રી ભુદરદાસ સેવા નિધિ ચેરિટેબલ ટ્રસ્ટ નાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ પટેલ દ્વારા દાનમાં આપવામાં આવ્યું. લોકકલ્યાણ સેવા સંસ્થા, વડગામમાં છેલ્લાં 19 વર્ષથી અગરિયા અને અન્ય મજૂર શ્રમિક વર્ગનાં ગરીબ, […]

Continue Reading

વિરમગામ શહેર ની ન્યુ એજયુકેશન હાઇસ્કુલ માં શેખ અકશા બાનુ ૯૮.૭૭ % મેળવી પ્રથમ ક્રમે આવી

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામની ન્યુ એજયુકેશન હાઇસ્કુલ માં અભ્યાસ કરતી સામાન્ય કુટુંબના રિક્ષા ચાલકની દીકરી શેખ અકશાબાનુ ૯૮.૭૭% ઉચ્ચ ટકાવારી મેળવી ટ્યુશન વગર અર્થાગ મહેનત અને પરિશ્રમથી સફળતા પ્રાપ્ત કરી સમગ્ર વિરમગામ નું ગૌરવ વધાર્યું વિરમગામ શહેરની ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલ નું ૫૬.૧૬ % પરિણામ સાથે તેજસ્વી વિદ્યાર્થી વિધાર્થીઓની ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે પ્રથમ […]

Continue Reading

વિરમગામ: દિવ્યજ્યોત સ્કૂલ વિરમગામ શાળાના સંચાલક આચાર્ય તરફથી પાસ થયેલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ માધ્યમિક શાળા દિવ્યજ્યોત સ્કૂલ વિરમગામ તારીખ 9.6.20 ન ને મંગળવાર ના રોજ ગુ.મા શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2020 ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર વિદ્યાર્થી નું પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવેલું શ્રી માધ્યમિક શાળા શ્રી દિવ્યજ્યોત સ્કૂલ વિરમગામ બોર્ડનું પરિણામ 60.64 % શાળાનું પરિણામ 61.05% આવેલ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને શાળાના સંચાલક […]

Continue Reading

અમદાવાદ: પાટડીમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ પાટડીમાં કોરોના ધીમી ગતિએ પ્રવેશી રહ્યો છે. તા ૨૬ મે થી પ્રથમ કેસ અખિયાના ત્યાર બાદ ગાવાના,ઝેઝરા ,ખેરવા અને પાટડી શહેરમાં બે પોઝિટિવ કેસ આવ્યા છે ,આમ પાટડી તાલુકામાં કુલ છ કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. છતાં જાણે કે પાટડી ને લોકડાઉનમાંથી સંપૂર્ણ છૂટ મળી હોય તેમ લોકોની તથા વાહનોની ભીડ જામે […]

Continue Reading

જખવાડા ગામે ડો.ચિરાગ પટેલ દ્વારા આપવામાં આવેલ ઉકાળાના પેકેટ નું ગામના યુવાનોએ ઉકાળો બનાવી વિતરણ કર્યું

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ આજે જખવાડા ગામની અંદર આયુર્વેદિક હોસ્પિટલ ઘોડા ગામમાંથી ડૉ ચિરાગ પટેલ દ્વારા આપવામાં આવેલ ઉકાળાના પેકેટ નાખીને ઉકાળો બનાવી અને ગામમાં વિતરણ કરવામાં આવ્યું. જેમાં ગામના યુવા સરપંચશ્રી મનોજભાઈ ગોહિલ, યુવામિત્રો ગજેન્દ્રસિંહ ગોહિલ , કુલદીપસિંહ ગોહિલ , બળવંતભાઈ ઝાલા , અને ગામના યુવાનો નાં મહેનત થી ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. જેનું સંપૂર્ણ […]

Continue Reading

અમદાવાદ: માંડલ તાલુકાની શાળાઓના ધો.૧૦ના પરિણામો આવતાં કહી ખુશી-કહી ગમના દ્રશ્યો

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ રાજ્યભરમાં 10 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ માર્ચ 2020 માં ધો.10 ની ફાઈનલ બોર્ડની પરીક્ષાઓ આપી હતી. જેનું આજે સવારે 8 વાગ્યે GSEB ની વેબસાઈટ પર પરીણામ જાહેર થતાં વિદ્યાર્થીઓના પરિશ્રમના પરિણામો આવ્યા હતાં. માંડલની શાશ્વત વિદ્યાલયમાં 97.87 % પરીણામ આવ્યું હતું. માંડલની સૌથી મોટી શ્રી મહાત્મા ગાંધી શાળાનું પરીણામ પ્રમાણમાં ખુબજ […]

Continue Reading

અમદાવાદ: માંડલ તાલુકાના કડવાસણ ગામે થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજાયો.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ હાલ જ્યારે વિશ્વમાં કોરોના વાયરસની ભયંકર મહામારી ફેલાઈ છે ત્યારે આ કોરોના વાઈરસ જે બ્લડ ઓછું હોય, થેલેસેમિયાના દર્દીઓ હોય, ડાયાબિટીસના દર્દીઓ, કેન્સરના દર્દીઓ,તાવ શરદી ઉધરસના દર્દીઓ આવા દર્દીઓમાં આ કોરોનાનું સંક્રમણ તરત જ અસર થવાની સંભાવના વધી ગઈ છે. જેને લઈને અમદાવાદ જિલ્લામાં ઠેરઠેર થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન કેમ્પો યોજવામાં આવી […]

Continue Reading

અમદાવાદ: માંડલમાં કોરોનાનો રાફડો ફાટ્યો

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ એકજ દિવસમાં ચાર કેસ નોંધાતાં – તંત્ર હરકતમાં આવી ગયું. વિશ્વવ્યાપી દેશોમાં કોરોના વાઈરસ હજુ શાંત પડ્યો નથી, કોરોના વાયરસે હવે ભારતમાં મોટી સંખ્યામાં તરખાટ મચાવવાનું શરૂ કરી દીધું છે. કોરોના વાઈરસ હવે ધીમે ધીમે ગંભીર સ્વરૂપે ફેલાતો જોવા મળે છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસે ફફડાટ ફેલાવી દીધો છે ત્યારે […]

Continue Reading

અમદાવાદ: પાટડીમાં ધોળા દિવસે વેપારી પર હુમલો

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સોના – ચાંદીનો વેપાર કરતા વેપારી ઉપર હુમલો છરી વડે હુમલો કરી દાગીંનાનો થેલો લઇ ફરાર હાલમાં લોકડાઉનની સ્થિતિ હોઈ પાટડીમાં બજારો બપોરે બંધ થઇ જાય છે .જેથી પાટડીની મેઈન બજારમાં ચામુંડા જવેલર્સ નામથી દુકાન ધરાવતા જગદીશભાઈ પંચાસરા બપોરે દુકાન બંધ કરી થેલામાં સોના – ચાંદીના દાગીના લઈને ઘરે જતા હતા .ત્યારે […]

Continue Reading