અમદાવાદ નવરંગપુરા સ્ટેડિયમ સંઘના ઉપક્રમે જૈન મુનિશ્રીઓ ચાતુર્માસ પ્રવેશ યોજાયો.
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ગુજરાત ની ધન્યધરા પર આવેલ અમદાવાદ નગરે નવરંગપુરા સ્ટેડિય જૈન સંઘ ખાતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની છત્રની છાયામાં શ્રી નિત્ય-ચંદ્ર-દર્શન જૈન આરાધના ભવન સ્ટેડિયમ ના ઉપક્રમે જંગમરત્ન તીર્થ પ્રેરક પૂ. રત્નશેખરસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા અને પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા આદિ ઠાણા-2 તથા ગચ્છાધીપતી પૂ. પ્રદ્યુમનવિમલસૂરીશ્વરજી મ.સા […]
Continue Reading