અમદાવાદ નવરંગપુરા સ્ટેડિયમ સંઘના ઉપક્રમે જૈન મુનિશ્રીઓ ચાતુર્માસ પ્રવેશ યોજાયો.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ગુજરાત ની ધન્યધરા પર આવેલ અમદાવાદ નગરે નવરંગપુરા સ્ટેડિય જૈન સંઘ ખાતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની છત્રની છાયામાં શ્રી નિત્ય-ચંદ્ર-દર્શન જૈન આરાધના ભવન સ્ટેડિયમ ના ઉપક્રમે જંગમરત્ન તીર્થ પ્રેરક પૂ. રત્નશેખરસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા અને પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા આદિ ઠાણા-2 તથા ગચ્છાધીપતી પૂ. પ્રદ્યુમનવિમલસૂરીશ્વરજી મ.સા […]

Continue Reading

અમદાવાદ ગ્રામ્ય પોલીસ કોન્સ્ટેબલની એ.સી.બી દ્વારા અપ્રમાણસર મિલકતના કેસમાં ધરપકડ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અમદાવાદ ગ્રામ્ય પોલીસ કોન્સ્ટેબલની અપ્રમાણસર મિલકત મળી આવી કોન્સ્ટેબલ જગદીશ ચાવડા ૮૪ લાખની રકમ એટલે કે ૧૨૯ ટકા અપ્રમાણસર મિલકત મળી આવી. અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી ના કોન્સ્ટેબલ સામે અપ્રમાણસર મિલકત મામલે ગુનો નોંધાયો બેનામી સંપત્તિ બહાર આવતા પોલીસ કોન્સ્ટેબલ સામે કડક પગલા લેવાશે આ કિસ્સામાં એલસીબી દ્વારા તપાસ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પાસેથી […]

Continue Reading

અમદાવાદ: વિરમગામ માં આવેલ મહાકાલી અન્નક્ષેત્ર ફરી કાર્યરત

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ ગોયા ફળી વિસ્તારમાં આવેલ મહાકાળી અન્નક્ષેત્ર છેલ્લા ૫૦ વર્ષથી ભૂખ્યાને ભોજન આપી રહ્યું છે પરંતુ કોરોનાની મહામારી સર્જાતા છેલ્લા એક માસથી અન્નક્ષેત્ર ક્ષેત્ર બંધ કરેલ પરંતુ તે અન્નક્ષેત્ર તા ૧/૭/ ૨૦૨૦ ના રોજ ફરીથી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે એવું રામ કંસારાએ જણાવેલ છે.

Continue Reading

અમદાવાદ: માંડલમાં અનુસૂચિત જાતિ બાબતના અપમાન અંગે ફરિયાદ નોંધાઇ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ માંડલ પોલીસ સ્ટેશનમાં અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ ગેર બંધારણીય શબ્દો બોલતાં રખિયાણા ના શખ્સ સામે અનુસૂચિત સમાજના આગેવાન અને રામપુરાના વતની કનુભાઈ મંગળભાઈ સુમેસરાએ ફરિયાદ નોંધાવી છે કે તેમના મોબાઈલ ફોનના વોટ્સએપ ગ્રુપમાં ૨૪ જૂને પહેલા રખિયાણા ગામના અનુસૂચિત સમાજના મહોલ્લામાંથી વીડિયો વાયરલ થતા અનુસૂચિત જાતિ હિતરક્ષક સમિતિના ગ્રુપમાં વીડિયો જોતા જેમાં […]

Continue Reading

અમદાવાદ: વિરમગામમાં અનુસૂચિત જાતિના સ્મશાનમાં ગટરનું દુષિત પાણીની સમસ્યા ને લઇ કિરીટ રાઠોડ દ્વારા પત્ર લખી રજુઆત કરી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામમાં ડો બાબાસાહેબ આંબેડકર બ્રિજ પાસે અનુસૂચિત જાતિ ના સ્મશાનમાં ગટરનું દુષિત પાણી ભરાઈ જવાથી મૃતકોની અસ્થીઓનું જાહેરમાં અપમાન થવા અંગેની ફરિયાદમાં કાર્યવાહી કરી આ રજુઆત જાહેર હિતના માનવ અધિકારોમાં ભંગના રક્ષણ માટે હોઈ ઝડપી કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ચીફ ઓફિસર, પ્રમુખ વિરમગામ નગરપાલિકા ને પત્ર લખી રજુઆત કરવામાં આવી […]

Continue Reading

અમદાવાદ: વિરમગામ તાલુકાના ભોજવા ગામનુ ગૌરવ ઝાલા પરિવારની દીકરી એ ફિલિપાઇન્સમાં M.B.B.S ની ડીગ્રી મેળવી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ તાલુકાના ભોજવા ગામ ના રહીશ અને પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર ના વિરમગામ તાલુકા તથા શહેર ના પ્રમુખ વિક્રમસિંહ ઝાલા ના સુપુત્રી શ્રી ડૉ.સિધ્ધિકુંવરબા વિક્રમસિંહ ઝાલા વિદેશ (ફીલીપાઈન્સ) મા મેડિકલ અભ્યાસ પુર્ણ કરી એમ.બી.બી.એસ (M.B.B.S) ની ડીગ્રી પ્રાપ્ત કરી ડૉ . સિધ્ધિકુંવરબા એ વિરમગામ તાલુકા નુ તથા એસોસીયેશન તેમજ ઝાલા પરિવાર સહિત […]

Continue Reading

અમદાવાદ જિલ્લામાં મેલેરીયા વિરોધી જુન માસ ઉજવણી અંતર્ગત વિવિધ સઘન કામગીરી હાથ ધરાઇ

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ઠંડી અને ધ્રુજારી સાથે તાવ જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિઃશુલ્ક લોહીની તપાસ કરાવો : જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ અમદાવાદ જિલ્લામાં જિલ્લા મેલેરીયા શાખા અને તાલુકા હેલ્થ ઓફિસના સંયુક્ત ઉપક્રમે મેલેરીયા વિરોધી જુન માસ ઉજવણી અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના જિલ્લા મેલેરીયા […]

Continue Reading

અમદાવાદ: વિરમગામ નગરપાલિકાની લાલીયાવાળી સત્તાધીશોના આંખ આડા કાન: તિરુપતિ કોમ્પલેક્ષ અને આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકો ઉભરાતી ગટરથી ત્રાહિમામ્.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ તિરુપતિ કોમ્પલેક્ષ આગળ વેપારી અને આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકો ત્રાહિમામ નગરપાલિકામાં અવાર નવાર છેલ્લા ત્રણ માસથી લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં ગટરનાં ઊભરાતાં પાણીમાંથી લોકોને પસાર થવું પડે છે કોઈ ગંભીર બીમારી સર્જાશે તો તેની જવાબદારી નગરપાલિકા આરોગ્ય ખાતુ અને ઉચ્ચ અધિકારીઓની રહેશે અને પ્રશ્ન હલ નહીં થયો તો આજુબાજુના પાંચ […]

Continue Reading

અમદાવાદ: આ વર્ષે કોરોના મહામારી ના હિસાબે વિરમગામ માંથી રથયાત્રા નીકળી નહીં ભાવિક ભક્તોએ મંદિરમાં જઈ સોશ્યિલ ડિસ્ટન્સ જાળવી જગન્નાથજીના દર્શન કર્યા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ આ વર્ષે વિરમગામ રામોલ મંદિર માં જે રથયાત્રા નીકળતી હતી એ આ વર્ષે નીકળી નહીં ગઈકાલે મંદિરના મહંત રામકુમાર દાસજી એ જણાવ્યું હતું કે રથયાત્રા સમિતિ દ્વારા મંજૂરી માગવામાં આવી છે જો મંજૂરી મળશે તો અમો રથયાત્રા કાઢીશું પરંતુ ભાવિક ભક્તોએ મંદિરમાં જઈ ભગવાન જગન્નાથજીના દર્શન સોશિયલ ડીસ્ટન જાળવી કર્યા જય રણછોડ […]

Continue Reading

માંડલ, વિરમગામ, સહિત અમદાવાદ જીલ્લામાં “ઉંબરે આંગણવાડી” કાર્યક્રમ નિહાળવા માટે માર્ગદર્શન અપાયુ

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ મહિલા અને બાળવિકાસ  વિભાગ (ICDS) ગાંધીનગર દ્વારા “ઉંબરે આંગણવાડી” કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે.   મહિલા અને બાળવિકાસ  વિભાગ (ICDS) ગાંધીનગર અને ICDS અમદાવાદ જીલ્લા પંચાયત ધ્વારા વંદે ગુજરાત-૧ ચેનલ પર બપોરે ૨:૦૦ થી ૩:૩૦ વાગે “ઉંબરે આંગણવાડી” કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. જો “ઉંબરે આંગણવાડી” કાર્યક્રમ જોવાનું ચુકી જવાય તો યુ ટ્યુબ પર WCD GUJARAT પર મોબાઈલમાં જોઈ શકાશે. ગુજરાતની દરેક કિશોરી તેના જીવનકાળમાં સાચા અર્થમાં પૂર્ણ બને […]

Continue Reading