અમદાવાદ: માંડલના કેટલાંક મહોલ્લામાં દશામાનું વાહન ઉંટે દર્શન દીધા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ શ્રાવણ સુદ-૧૦ ના રોજ બહેનોએ દશામાના વ્રતના અંતિમ દિવસે માતાજીનું જાગરણ કરી વહેલી સવારે માતાજીને ભાવપૂર્વક વિદાય આપી હતી. ખારાપાટ,ચુંવાળ અને ઝાલાવાડ પંથકમાં દસ દિવસ સુધી બહેનોએ દશામાની પૂજા,અર્ચના તેમજ આરતી અને માતાજીની વ્રતની કથા કરી બહેનોએ ઉત્સાહ પૂર્વક આ પર્વની ઉજવણી કરી હતી. આજે માંડલમાં સવારના સમયે બજાર લાઈન, કોઠારીવાસ,ગુંદીવાસ વિસ્તારમાં […]

Continue Reading

અમદાવાદ: માંડલ તાલુકાના કાચરોલ ગામના શિક્ષકે વટેમાર્ગુઓ માટે શ્રીજી વિરામ બનાવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ માંડલ તાલુકાના કાચરોલ ગામની શાળાના શિક્ષક મુકુંદભાઈ હરીભાઈ પટેલ જેઓ આ શાળામાં છેલ્લા ૩૦ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેમને એવો વિચાર આવ્યો કે આવી ગરમીના સમયમાં આવા ગ્રામ્ય વિસ્તારોમાં વાહનો નહીં મળતા હોવાથી પ્રજાજનો અને મુસાફરોને કલાકો સુધી તડકામાં ઉભું રહેવું પડે છે જેને લઈને આ શિક્ષકે પોતાના ૯૦ હજારના […]

Continue Reading

અમદાવાદ: વિરમગામ તાલુકાના થુલેટા ગામે અનુસૂચિત જાતિના સ્મશાનની સમસ્યા અંગે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ગામે અનુ.જાતિના સ્મશાન સુધી પહોંચવા માટે ટ્રેક્ટરમાં બેસીને તાલુકા વિકાસ અધિકારી સહિત ગ્રામજનો પહોંચ્યા હતા. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના અતિ પછાત નળકાંઠા વિસ્તારમાં આવેલા થુલેટા ગામમાં અનુસૂચિત જાતિ વિસ્તારમાં અનેક સમસ્યાઓ આજે પણ જોવા મળે છે. જેમાં એક મુખ્ય સમસ્યા અનુસૂચિત જાતિના સ્મશાનની હાલત કફોડી જોવા મળે છે. અનુસૂચિત જાતિના સ્મશાનમાં એક […]

Continue Reading

અમદાવાદ: વિરમગામ તાલુકાના વંથળ ગામે દલિત અધિકાર મંચની ધારદાર રજુઆત થી અનુ.જાતિ વિસ્તાર ની ગંદકી દૂર કરવામાં આવી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ તાલુકા ના વંથળ ગામે અનુ.જાતિ વિસ્તારમાં ગટરનું દુષિત પાણી ભરવાની સમસ્યા અંગે દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ, હરેશ રત્નોતર, નવઘણ પરમાર, રાકેશ સોલંકી સહિત ટીમ ના સભ્યો દ્વારા જાત તપાસ કરેલની લોકોની સમસ્યા જાણી હતી. અને ત્યારબાદ કિરીટ રાઠોડ દ્વારા સરપંચ ને 48 કલાકમાં કામ કરવાની ચીમકી આપી હતી. અને […]

Continue Reading

અમદાવાદ: માંડલના સીવીલ એન્જિનિયર અને બ્રહ્મ સમાજના આગેવાનનું ૫૩ વર્ષે કોરોનામાં મૃત્યુ નીપજયું…

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ માંડલના ખંભલાય માતાજીના મંદિર પાસે આવેલ બ્રાહ્મણવાસ વિસ્તારમાં વર્ષોથી રહી ચૂકેલા અતુલભાઈ મનુપ્રસાદ વ્યાસ જેઓએ પોતાનું મકાન ખંભલાય માતાજી મંદિરને વેચાણ આપી તેઓ માંડલની સિદ્ધયોગી ધામ સોસાયટીમાં પોતાનું મકાન લઈને ત્યાં રહેતાં હતાં. અતુલભાઈ ખુબજ નિષ્ઠાવાન હતાં તેમનો સ્વભાવ પણ સરળ અને સુશીલ હતાં તેમનો ચહેરો પણ હંમેશને માટે હસમુખો રહેતો તેઓને […]

Continue Reading

અમદાવાદ: વિરમગામ જુના ગોળ પીઠા બિલેશ્વર મહાદેવ મંદિર પાછળ ના રહીશો ગટરના દૂષિત પાણીથી ત્રાહિમામ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ જુના ગોળ પીઠા બિલેશ્વર મહાદેવ મંદિર પાછળ ના રહીશો ગટરના દૂષિત પાણીથી ત્રાહિમામ સ્થાનિક રાધેશ્યામ દયારામ દ્વારા ચીફ ઓફિસર નગરપાલિકા વિરમગામને રજૂઆત કરી કે રહેણાંક સ્થળે ગટરો ખોદી રસ્તો અસ્ત વ્યસ્ત હોય અવર જવરમાં મુશ્કેલી પડે છે અને ગટરના પાણી ને લઈ રોગ ચાળો ફેલાવાની સંભાવના હોય તાકીદે પાણીનો નિકાલ કરવાની […]

Continue Reading

અમદાવાદ: ભારતીય મઝદુર સંઘ દ્વારા કોરોના મહામારીના સંદર્ભે એસ.ટી.કર્મચારીઓની રોગ પ્રતિકારક શક્તિ વધે તે હેતુથી આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કરાયું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ એસ.ટી.ડેપો ખાતે” ભારતીય મઝદુર સંઘ” દ્વારા કોરોના મહામારી ના સંદર્ભે એસ.ટી. કર્મચારીઓની રોગ પ્રતિકારક શક્તિ વધે તે હેતુથી આયુર્વેદીક ઉકાળા નુ વિતરણ કરેલ.ઉપરોકત સમગ્ર આયોજન મા બી.એમ.એસ. પ્રતિનિધિ – વનરાજ સિહ જાદવ , ડેપો સેક્રેટરી – મહેશભાઇ રબારી , મંત્રી – બીપીન રાઠોડ , કરોબારી સભ્ય – ઈકબાલભાઈ સમા , હરખાભાઈ […]

Continue Reading

અમદાવાદ: અન ડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરી ચીટીંગના ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને હાથ બનાવટી તમંચા સાથે પકડી પાડતી વિરમગામ રૂરલ પોલીસ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ આઇ.જી.પી જે.આર.મોથલીયા સાહેબ અમદાવાદ રેન્જ તથા પોલીસ અધીક્ષક આર.વી.અસારી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ પી.ડી.મણવર સાહેબ વિરમગામ વિભાગ નાઓના દ્વારા હથિયાર તથા ચીટીંગ સંબધી બનેલ ગુન્હાઓ સોધી કાઢવા સારૂ સુચના મળેલ હોય જે અનુસંધાને વિરમગામ રૂરલ પો.સ્ટે. વિસ્તારમા પ્રેટ્રોલીંગમા હતા દરમ્યાન આ.પો.કો. રાજેશકુમાર માધવજીભાઇ બ.નં.૩૯૬ નાઓને ખાનગી બાતમીદાર દ્વારા બાતમી હકિકત […]

Continue Reading

અમદાવાદની પાંચ વર્ષની શનાયાને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન.

રિપોર્ટર: શરીફ મનસુરી પાંચ વર્ષની સૌથી નાની વયે પેઇન્ટિંગ્સ બનાવવા બદલ શનાયાને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન માત્ર પાંચ વર્ષની ઉંમરે શનાયાએ પેઇન્ટિંગ્સ બનાવી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું. પાંચ વર્ષની શનાયા એ કેનવાસ ઉપર રંગ સાથે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી પરિવારમાં ઉમંગ પણ ભર્યો. કળા એ ભગવાનની દેન છે માણસે […]

Continue Reading

અમદાવાદ: તપોઘન બ્રહ્મસમાજની નિર્માણ પામવા જઈ રહેલા સમાજની વાડી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ચુ.વ.ઝા.ન.તપોઘન બ્રહ્મસમાજની નિમાૅણ પમવા જઈરહેલ સમાજ ની વાડી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સમાજના વઢિયાર વિભાગ ના પ્રમૂખ રવિશંકરભાઈ રાવલ તથા જયંતિભાઈ રાવલ તથા જશુભાઈ રાવલ તેમજ મંત્રી,મુકેશભાઈ .ટી.રાવલ. કોષાઘ્યક્ષ શૈલેષભાઈ રાવલ તેમજ કારોબારી ના સભ્યો હાજર રહ્યા હતા. તથા સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમૂખ કૌશલ જોષી તેમજ અન્ય કાયઁકતૉઓ હાજર […]

Continue Reading