અમદાવાદ કલેક્ટર દ્વારા અમદાવાદ જિલ્લાના નગરપાલીકા વિસ્તારમાં કોવિડ-૧૯ની સ્થિતીની સમીક્ષા કરાઇ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અમદાવાદ કલેક્ટર ઓફિસમાં જિલ્લાની તમામ નગરપાલીકાના ચીફ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર, અર્બન હેલ્થ ઓફિસરની મીટીંગ યોજાઇ  અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે જિલ્લાની તમામ નગરપાલીકાના ચીફ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર, અર્બન હેલ્થ ઓફિસરની મીટીંગ યોજાઇ હતી. અમદાવાદ કલેક્ટર કે.કે નીરાલા, આર.સી.એમ મનિષ બંસલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શિલ્પા યાદવની ઉપસ્થિતીમાં આયોજિત મીટીંગમાં અમદાવાદ જીલ્લાના નગરપાલીકા વિસ્તારની કોવિડ-૧૯ની સ્થિતી અંગે સમીક્ષા […]

Continue Reading

અમદાવાદ જિલ્લામાં ૩ લાખથી વધુ ઘરોમાં એન.વી.બી.ડી.સી.પી અંતર્ગત સર્વે કરવામાં આવ્યો.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અત્યાર સુધી અમદાવાદ જીલ્લામાં ૭૭ કન્સ્ટ્રક્શન સાઇટ, ૬૩૭ ફેક્ટરી, ૧૪૩ ઇંટોના ભઠ્ઠા, ૪૦ ભંગાર-ટાયરવાળાને ત્યાં મચ્છરોનું બ્રીડીંગ મળતા મેલેરીયા શાખા દ્વારા નોટીસ ફટકારવામાં આવી અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની મેલેરીયા શાખાના સંકલનમાં રહી ૪૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા અમદાવાદના ૪૬૪ ગામમાં ૩૩૨૯૩૬ ઘરોના ૯૩૨૨૨૦ શંકાસ્પદ મચ્છર ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરવામાં આવી હતી. માંથી ૪૮૫૪ સ્થાન પર મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા હતા. જેનો કર્મચારીઓ દ્વારા સ્થળ પર […]

Continue Reading

અમદાવાદ: વીરમગામ ટાઉન પોલીસ સ્ટેશન જર્જરિત હાલતમાં વહેલી તકે નવીનિકરણ કરાવવા દલિત અધિકાર મંચની માંગ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વીરમગામ ટાઉન પોલીસ સ્ટેશન જર્જરિત હાલતમાં હોઈ સ્થળાંતર / નવીનિકરણ કરાવવા અંગે ગૃહ વિભાગનો ડી.જી.પી ને કાર્યવાહીનો આદેશ અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં ટાવર ચોકમાં વર્ષો જૂનું ટાઉન પોલીસ સ્ટેશન આવેલું છે આ ટાઉન પોલીસ સ્ટેશન હાલમાં ખુબ જ જર્જરીત થઈ ગયું છે જેને લઇને પોલીસ સ્ટેશનના ધાબા માંથી વરસાદનું પાણી પડે છે […]

Continue Reading

અમદાવાદ: આર.આર.સેલ અમદાવાદ વિભાગ દ્વારા વિરમગામ હાઈવે રોડ પર આવેલ હોટલના પાર્કિંગમાં થી ૨૪,૬૨,૪૦૦ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અન્ય રાજયોમાંથી ગુજરાત રાજ્યમાં આવતા વિદેશી દારૂની આ પ્રવૃત્તિને સદંતર ડામી દેવા આર.આર.સેલના સ્ટાફને આપેલ સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.જે. અસારી‌નાએ પોતાના બાતમીદારો સક્રિય કરી માહિતી એકત્રિત કરી તેના ફળ સ્વરૂપે તેઓને મળે બાતમીના આધારે તેઓએ સ્ટાફ સાથે મળી વિરમગામ હાઈવે ઉપર વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ના […]

Continue Reading

અમદાવાદ: માંડલ મામલતદારે પોતાના હસ્તે માંડલ તાલુકામાં વિકલાંગ ભાઈઓ-બહેનોને બેટરી સંચાલિત સાઈકલ અપાઈ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ભારત સરકાર દ્વારા વિકલાંગોને નિઃશુલ્ક સાધન સહાય યોજના અંતર્ગત.માંડલ મામલતદારે પોતાના હસ્તે માંડલ તાલુકામાં વિકલાંગ ભાઈઓ-બહેનોને બેટરી સંચાલિત સાઈકલ અપાઈ.જે પ્રસંગે આજરોજ ૧૮ જેટલા લાભાર્થીઓને આ સાઈકલ આપવામાં આવી, હજુ પણ લીસ્ટના આધારે તાલુકાના અન્ય લાભાર્થીઓને લાભ મળશે. આ પ્રસંગે માંડલ મામલતદાર જી.એસ.બાવા, તાલુકા વિકાસ અધિકારી એસ.એલ.નીસરતા, માંડલ ભાજપ પ્રમુખ દશરથ પટેલ, […]

Continue Reading

અમદાવાદ: માડલં તાલુકાના ઉકરડી ગામ ખાતે નવી ઓવર હેડ પાણીની ટાંકીનું ઉકરડી માત્રૈશવર તણાવની બાજુમા ઉદઘાટન કરવામા આવ્યુ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ માડલં તાલુકા ના ઉકરડી ગામ ખાતે નવિ ઓવર હેડ પાણીની ટાંકી નુ ઉકરડી માત્રૈશવર તણાવ નિ બાજુમા ઉદઘાટન કરવામા આવ્યુ વાસ્મો ઓજના અતરગત અંકે રૂપિયા ૧૫૦૦૦૦ આસ પાસના ખર્ચે લોક ફાળા દ્વારા મંજૂર કરવામાં આવી અને એના પાયા ના ખાત મૂરત મા માડલં એન. એસ યુ આઈ પ્રમુખ અને સ્વદેશી સ્વાભિમાન ટ્રસ્ટ […]

Continue Reading

અમદાવાદ: માંડલમાં ઠેરઠેર પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજાયો: ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ માંડલ ખાતે પ્રકૃતિ વંદનાની ઉજવણી કરી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ આજરોજ સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર રાષ્ટ્રમાં એચ.એસ.એસ.અફ & આઈ.એમ.સી.ટી.એફ તથા પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ, વન અને જીવનસૃષ્ટિ સંરક્ષણ હેતુથી તુલસી,પીપળો જેવા પવિત્ર વૃક્ષોનું કંકુથી તિલક કરી તેમજ દિપ પ્રગટાવી આરતી તેમજ ધૂન અને વૃક્ષોને નમન કરવા આખા દેશમાં આવો કાર્યક્રમ કરવા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સંઘસંચાલક મોહન ભાગવતજીએ આહ્વાન કર્યું […]

Continue Reading

અમદાવાદ: લાયન્સ કલબ ઓફ વિરમગામ તથા લીયો કલબ દ્વારા અખિલ ભારતીય માથુર વૈશ્ય મહાસભા વિરમગામના સંયોજનથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ શહેરમાં આવેલ લાયન્સ કલબ ઓર્થોપેડીક હોસ્પિટલ માં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં વિરમગામના સામાજિક કાર્યકરો – નાગરિકોએ બ્લડ ડોનેશન કર્યું હતું વિરમગામ લાયન્સ કલબના પ્રમુખ મુર્તઝાભાઈ પટેલ તેમજ લિયો ક્લબના પ્રમુખ પૃડરીક વોરાએ જણાવ્યું હતું કે, વર્તમાન કોરોના મહામારીને લીધે લોકો બ્લડ ડોનેશન કરતા અચકાય છે, જેથી સમગ્ર દેશની બ્લડ […]

Continue Reading

અમદાવાદ: દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અમદાવાદ જિલ્લા સરકારી અને ખાનગી શાળાઓમાં ડૉ બાબા સાહેબ આંબેડકરનો ફોટો મુકવા આદેશ આ રજુઆત બાદ તા.૧૭/૦૨/૨૦૨૦ ના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર દ્વારા જિલ્લાના તમામ કચેરીઓના વડા અને સંબંધિત અધિકારીઓને ડૉ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા / ફોટો લગાવવાની કાર્યવાહી કરવા અને કરેલ કાર્યવાહીનો અહેવાલ મંગાવવામાં આવ્યો હતો જેને લઈને અમદાવાદ શહેર […]

Continue Reading

અમદાવાદ: માંડલ વરમોર રોડ પર ગરનાળુ તૂટતા રોડ બંધ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ તંત્રની ભ્રષ્ટનીતિની પોલ ખુલી, તાત્કાલિક આ ગરનાળુ બનાવાય તેવી માંગ… સમગ્ર ગુજરાતમાં અને અમદાવાદ જિલ્લામાં ગયા સપ્તાહમાં ભારે વરસાદ થવાના કારણે પ્રજા અને તંત્ર માટે કેટલાક વિષયો ચિંતાના બની ગયા છે. સારો વરસાદ થવાથી ખેડૂતોને ફાયદો થવો જોઈએ તેના બદલે આ વર્ષે જળબંબાકાર થઈ જતાં માંડલ તાલુકાના કેટલાક ગામોની સીમોમાં/ખેતરોમાં હજુ પણ […]

Continue Reading