બનાસકાંઠા: લાખણી કિસાન એકતા સમિતિ દ્રારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત,લાખણી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરાયેલા સહાય પેકેજ માં બનાસકાંઠા જિલ્લાને બાકાત રાખવામાં આવતા લાખણી કિસાન એકતા સમિતિ દ્રારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જિલ્લા ને સહાય પેકેજ માં આવતી લેવા રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાતમાં સતત અને સાંબેલાધાર વરસાદ વરસતા ચોમાસું પાકમાં ખેડૂતોને મોટું નુક્સાન ગયું છે જેના […]

Continue Reading

બનાસકાંઠા: પાલનપુર ભાજપા કાયૉલય ખાતે જિલ્લા કક્ષાની જિલ્લા મહામંત્રી અમૃતભાઈ દવેના અધ્યક્ષ સ્થાને બેઠક બોલાવવામાં આવી..

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા ગતરોજ અનુ.જાતી મોરચા અને ભારતીય જનતા પાટીૅના સંયુકત ઉપક્રમે અંત્યોદય જ્ઞાતિઓ માટે અને સફાઈ કામદાર માટે બહાર પડેલ લોન માટૈની યૌજનાની વિસ્તૃત માહિતી આપવા માટે પાલનપુર ભાજપા કાયૉલય ખાતે જિલ્લા લેવલની જિલ્લા મહામંત્રી અમૃતભાઈ દવેના અધ્યક્ષ સ્થાને બેઠક બોલાવવામાં આવી હતી જે બેઠકમાં અનુ.મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ વિજયભાઈ ચક્રવતીૅ ,અનુ.જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ […]

Continue Reading

પાટણ: સિધ્ધપુરમાં રખડતા ઢોરોનો વધી રહેલો ત્રાસ,તંત્રની બેદરકારી.!

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર સિધ્ધપુર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે સિધ્ધપુર શહેર અને હાઇવે વિસ્તારમાં ઢોરો ઠેર ઠેર અડિંગો જમાવીને બેઠા હોય છે જેના લીધે હાઈવે પરથી પસાર તથા વાહન ચાલકો ને ભારે હાલાકી વેઠવી પડે છે , અને હાઈવે પર રખડતાં ઢોરોના લીધે ટ્રાફિકની સમસ્યા ઉભી […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મેહસાણા હાઇવે રાધનપુર ખાતે ફેડ બેંકનું ઉદઘાટન રાધનપુર નગરપાલિકા ના પ્રમુખ મહેશભાઈ અદાના હસ્તે કરવામાં આવ્યું.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ધીરે ધીરે વિકાસ ની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ખેડૂતો અને વેપારીઓ ને તાત્કાલિક ધોરણે પૈસા ની જરૂર હોય તો આજરોજ રાધનપુર ખાતે ફેડ બેંકનુ ઉદઘાટન કરવામાં આવ્યું છે જેમાં સામાન્ય વાયજે લોકો ને પૈસા મળી રહે તેવી બેંક દ્વારા અલગ-અલગ ઓજના મુકવામાં આવી છે તો ગોલ્ડ લોન અને […]

Continue Reading

પાટણ: સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિને માન મોભાને હાનિ પહોચાડનાર સામે ફરિયાદ..

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર સમાજ સેવક ઉપર આક્ષેપ કરવો ભારે પડ્યો પ્રાપ્ત માહિતી અનુસાર સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ ગામના હર્ષદ કુમાર અમરતલાલ પટેલ ઉપર ગ્રામપંચાયત મા ગામના જ વ્યક્તિ રમેશભાઈ ત્રીભોવન ભાઈ પટેલ દ્વારા અરજી કરવામા આવી હતી કે હર્ષદ ભાઈ દ્વારા એઠવાડ કચરો નાખી ગંદકી થાય અને આરોગ્ય ઉપર માઠી અસર પહૂચે છે જેની અરજી કરતા […]

Continue Reading

પાટણ: સિધ્ધપુર માધુપાવડીયા ચેકડેમ પાસે ૪૫ વર્ષિય પુરુષનું ડૂબી જવા થી મોત નિપજ્યું.

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર સિધ્ધપુર માધુપાવડીય ઘાટ પાસે સરસ્વતી નદી પર ચેકડેમ આવેલો છે. આ ચેકડેમ માં થોડાક દિવસો પહેલા ધરોઈ જૂથ યોજના હેઠળ સરસ્વતી નદીમાં ધરોઈ ડેમનું પાણી છોડવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શુક્રવારે સાંજે પાંચ વાગ્યાના સુમારે સિધ્ધપુરમાં આવેલા મહાકાળી માતાના ચોકમાં રહેતા ૪૫ વર્ષિય ઈશ્ર્વરભાઈ નાથાભાઈ વાઘેલા કે જેઓ છૂટક મજૂરી કરી […]

Continue Reading

બનાસકાંઠા: દિયોદર સ્વામિનારાયણ મંદિર પાસે પાણીનો ત્રીજો બોર બનશે પાણીની સમસ્યા દૂર થશે.

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર નવા પાણી ના બોર નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. દિયોદર વર્તમાન સમય ગ્રામ પંચાયત ના સરપંચ અને રાજવી ગિરિરાજસિંહ વાઘેલા દ્વારા નગરજનો ને પાણી નો પ્રશ્ન ના રહે તે માટે કોરોના વાઇરસ ની મહામારી વચ્ચે આગવી સૂઝ ના માધ્યમ થી રજુઆત કરી નવા પાણી ના ત્રીજા બોર માટે ૧૮.૫૦૦૦૦ જેટલી માતબર રકમ મંજુર […]

Continue Reading

પાટણ: સિધ્ધપુર નું બિંદુ સરોવર સર્વ પિતૃઅમાસ ના દિવસે ખાલી ખમ…

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર આ વર્ષે દેશ વિદેશ થી શ્રધ્ધાળુ માતૃતર્પણ માટે આવી શક્યા નહીં…. વિશ્વનું એક માત્ર ગયા પ્રસિદ્ધ માતૃગયા તિર્થ સિધ્ધપુર માં ભાદરવા , ચૈત્ર , કારતક જેવા શ્રાધ્ધ માસમાં શ્રધ્ધાળુઓ માતૃ શ્રાધ્ધ કરવાં માટે આવતા હોય છે , પણ ચાલુ વર્ષે વૈશ્વિક કોરોના મહામારી ના કારણે ખૂબ જ ઓછી સંખ્યામાં શ્રધ્ધાળુંઓ માતૃશ્રાધ્ધ કરવા […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ખાતે આવેલ રામ સેવા આશ્રમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦ મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ખાતે આવેલ રામ સેવા આશ્રમ ખાતે આજરોજ આપણા દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નજુ પુરા આશ્રમ ખાતે જેમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા આશ્રમ ના મંહત બટુક મોરારી બાપુ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોતરકા બ્રહ્મચર્યા આશ્રમ […]

Continue Reading

પાટણ: સિધ્ધપુર તાલુકાની એક માત્ર ગૌ હોસ્પિટલ…

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર ઐતિહાસિક નગરી સિધ્ધપુર ( શ્રીસ્થલ ) ની પ્રાચીન સરસ્વતી નદી કાંઠે આવેલી કામધેનું ગૌ હોસ્પિટલ. સિધ્ધપુરમાં વસતા માળી હરચંદજી ભગતે સરસ્વતી નદીના કીનારે આવેલી તેમની બે વિઘા જમીન દાનમાં આપતાં આ ભૂમિ પર સને ર૦૧૪ માં કામધેનૂ ગૌ – હોસ્પિટલના ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કરાવી સન ૨૦૧૫ માં કામધેનું ગૌ – હોસ્પિટલ કાર્યરત કરવામાં […]

Continue Reading