ડીસા થી અમદાવાદ આઇશરમાં કતલખાને લઇ જવાતી ૯ ગાયો અને ૨ વાછરડાઓને નવ જીવન મળ્યું.

રિપોર્ટર: ધનેશ રાઠી, પાલનપુર સમગ્ર ગુજરાત માં ગૌહત્યા પર પ્રતિબંધ હોવા છતાં દિવસે ને દિવસે ગૌહત્યારાઓનો ત્રાસ વધતો જ જાય છે. સરકાર દ્વારા ગૌહત્યા પર પ્રતિબંધ ખાલી કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે બનાસકાંઠામાં ગત રાત્રી ના 9 વાગે ગૌરક્ષક અશોકભાઈ પુરોહિત પોતાના ધરે જઈ રહ્યા હતા ,તે દરમિયાન એરોમાં સર્કલ પર ડીસા થી […]

Continue Reading

પાલનપુરમાં વાહનચાલકો બેફામ વાહનોનું પાર્કિંગ કરી રહ્યા છે.

રિપોર્ટર: ધનેશ રાઠી, પાલનપુર હાલમાં છેલ્લા કેટલાક સમયથી પાલનપુરમાં ગુરુનાનક ચોકથી જિલ્લા પંચાયત સુધી બ્રિજ બનવાના કારણે ખૂબ જ ટ્રાફિકની સમસ્યાઓ રહે છે ત્યારે જી. ડી મોદી કોલેજ થી કોજી સુધી સર્વિસ રોડ પર બસ જેવા મોટા વાહનો ચાલી રહ્યા છે અને એસ.ટી કર્મચારીઓ પણ ખૂબ જ સરસ રીતે ટ્રાફિક પોલીસ ની ફરજ નિભાવી રહ્યા […]

Continue Reading

પાટણ : રાધનપુર તાલુકાના બાદરપુરા ગામમાં જીઇબીના થાંભલા બદલવા ગ્રામજનોની માંગ

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ખાતે વર્ષોથી નાખવામાં આવેલ ગુજરાત વિદ્યુત બોર્ડ ના થાંભલા મોટા ભાગના પડી જાય તેવા થઈ રહ્યા છે તો કેટલાક થાંભલા ને તિરાડ પડી ગયેલા છે ત્યારે બાદરપુરા ગ્રામજનો દ્વારા વારંવાર રાધનપુર ખાતે આવેલી જીઈબી કચેરીએ મૌખિક અને લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ રાધનપુર ખાતે આવેલી ગુજરાત […]

Continue Reading

દિયોદર રાવણા રાજપૂત સમાજ ના મોભી મગનબા નું ૮૪ વર્ષે નિધન.

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર દિયોદર રાવણા રાજપૂત સમાજ ના મોભી અને સમાજ માં પ્રમુખ તરીકે સેવા આપતા મગનજી પનાજી પરમાર (મગનબા) નું ૮૪ વર્ષે નિધન થયું છે. મગનબા એ દિયોદર તાલુકા પંચાયત માં ડેલીકેટ અને ગ્રામ પંચાયત માં ડે.સરપંચ તરીકે પણ સેવા આપી છે.એટલું જ નહીં પણ દિયોદર રાવણા રાજપૂત સમાજ માં પણ એક સારી નામ […]

Continue Reading

બનાસકાંઠા જિલ્લા પત્રકાર સંઘ દ્વારા કોરોના વોરિયર્સનો સન્માન કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર બનાસકાંઠા જિલ્લા પત્રકાર સંઘ દ્વારા કોરોના વોરિયર્સ સન્માનિત કાર્યક્રમ પાલનપુર તાલુકાના જગાણા પાસે આવેલા જૈન ઉપાશ્રય ખાતે યોજાયો હતો. જેમાં ઉપસ્થિત કોરોના વોરિયર્સ કે જેમાં આરોગ્ય કર્મીઓ અને સફાઇ કામદારોને પત્રકાર સંઘના હોદ્દેદારો અને સભ્યો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારી દરમિયાન ખરેખર સાચા […]

Continue Reading

અંબાજી મંદિરમાં રાજકોટના એક માઇભક્ત દ્વારા સોનાનું દાન.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા યાત્રાધામ અંબાજી માં જગત જનની નું ધામ તરીકે વિશ્વ વિખ્યાત છે. જ્યાં દર વર્ષે લાખો ની સંખ્યા માં માઇભક્તો માં ના દર્શનાર્થે આવી ધન્યતા અનુભવતા હોય છે. યાત્રાધામ અંબાજી એક શક્તિપીઠ તરીકે પણ પ્રસિદ્ધિ ધરાવે છે. શક્તિ પીઠ અંબાજી માં દરવર્ષે લાખો ની સંખ્યા માં માઇભક્તો માં ના દર્શનાથે આવે છે અને […]

Continue Reading

પાટણ: રાધનપુર તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા ગોવિંદભાઈ.એચ.વણકરનો વિદાય સમારંભ યોજાયો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી તાલુકા પંચાયત કચેરી માં ૧૨ વર્ષથી ફરજ બજાવતા કર્મચારી ની કામગીરી થી રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજરોજ વયમર્યાદા થી નિવૃત થયા છે. ત્યારે આવા નિષ્ઠાવાન અધિકારીને વય મર્યાદા થી નિવૃત થતાં આજરોજ જલારામ હોલ ખાતે તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત ના પ્રમુખ લવજીભાઈ ઠાકોર અને ન્યાય […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજના સાંપડ ખાતે ફલાવર ના તૈયાર થયેલ ધરૂ વાડીયામા કોઇ અજાણ્યા ઇસમો દવા છાંટી જતા લખો રૂપિયાનો ધરૂ બળી ગયો.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના સાંપડ ખાતે ચાર ખેડૂતો ના ખેતરોમાં તૈયાર થયેલ ફ્લાવર ના ધરૂ વાડીયાઓમા કોઇ અજાણ્યા ઈસમો દવા છાટી જતાં તૈયાર થયેલ લાખ્ખો રૂપિયા નો ફલાવર નો ધરૂ બળી ને સ્વાહા થઇ ગયો ખેડૂતો એ પોલીસ ના દ્વાર ખખડાવ્યા . પ્રાંતિજ ના સાંપડ ખાતે ફલાવર પકડતા ખેડૂતો ના ખેતરો […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજ ના પાડાની પોળમાં અસામાજિક તત્વો દ્વારા કારમાં આગ ચાંપી કરી..

બ્યુરોચીફ: ઉમંગ રાવલ,સાબરકાંઠા ખડકી આગળ પાર્ક કરેલ કારમાં રાત્રીના સમયે આગ લગાડી.. પડોશી જાગી જતા બુમાબુમ કરતાં લોકો જાગી ગયા.. દોડી આવેલ લોકોએ કારમાં લાગેલ આગ હોલવી.. મોટી જાનહાની પણ ટળી.. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના પાડાની પોળ વિસ્તારમાં રાત્રીના સમયે ધર આગળ પાર્ક કરેલ કારમાં કોઇ અસામાજિક તત્વો દ્વારા કાર માં આગ લગાડવામાં આવી હતી […]

Continue Reading

પાટણ: કોરોના મહામારીમાં ભારત સરકારનું વસ્ત્રમંત્રાલય હાથ વણાટનું કામ કરતા કારીગરોની વ્હારે આવ્યું.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ કોરોના મહામારીને કારણે હાથ વણાટનું કામ કરતા કારીગરો મુશ્કેલીમા મૂકાયા છે ત્યારે ભારત સરકાર નુ વસ્ત્રમંત્રાલય આવા કારીગરોને વહારે આવ્યુ છે .આવા વણાટ કામ કરતા કારીગરો માટે પાટણ ખાતે સોની સમાજની વાડી ખાતે ચોપાલ કાર્યક્રમ થકી સરકાર ની વિવીધ સહાયકારી યોજનાઓ વિશે સમજ આપવામા આવી હતી. ભારત સરકારના વસ્ત્ર મંત્રાલયના વિકાસ આયુક્ત […]

Continue Reading