બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખેમાણા ટોલનાકા પાસે રાજસ્થાન તરફથી આવતી કારમાંથી ૧૭ કિલો જેટલો ચરસનો જથ્થો ઝડપાયો.

રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર કોરોનાની આવી પરિસ્થિતિમાં બુટલેગરો ,ચોરો વગેરે હાલમાં બેફામ બની રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે ગુજરાત ATS અને બનાસકાંઠા SOG નું સંયુક્ત ઓપરેશન સફળ થયું હતું. ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીનું પ્રમાણ વધતા ગુજરાત એટીએસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી હતી. જેમાં એટીએસને માહિતી મળી હતી કે પંજાબના લુધીયાણાથી બે શખ્સો […]

Continue Reading

રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી મહેસાણા જિલ્લાની મિટિંગ યોજાઈ.

રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર તારીખ ૧૧/૧૦/૨૦૨૦ ના રોજ ઊંઝા માં માનવ મંદિર સ્કૂલમાં રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી મહેસાણા જિલ્લાની મિટિંગ યોજાઈ હતી જેમાં દિવ્યાંગ વ્યક્તિઓના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી સાથે દિવ્યાંગ વ્યક્તિઓને તકલીફ ન પડે તે માટે ગાડી ની વ્યવસ્થા કરવામાં આવી હતી આ સાથે રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભરતભાઈ મોદી, મહેસાણા જિલ્લા […]

Continue Reading

બનાસકાંઠા: એક પહલ ફાઉન્ડેશન દ્વારા વિધવા,નિરાધાર ને રાશન કીટનું વિતરણ કરાયું.

રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર તિરૂપતિ ટાઉનશિપ ભાગ ૧ માં નાગેશ્વર મંદિરમાં એક પહલ ફાઉન્ડેશન દ્વારા નિરાધાર,વિધવાઓને રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી જેમાં સોશ્યલ ડિસ્ટન્સ , માસ્ક, સેનેટાઇઝ જેવી અનેક સુવિધાઓ સાથે સરકારના નિયમોનુસાર કાર્યક્રમ યોજાયો હતો તિરૂપતિ ટાઉનશિપ ના રાજુભાઈ , સંસ્થાના પ્રમુખ પ્રુનીમાબેન ચંદ્રા ,એક પહલ ફાઉન્ડેશન સેક્રેટરી દિનેશભાઈ મકવાણા તથા અન્ય હોદેદારો,રાશન કીટ […]

Continue Reading

પાટણ : રાધનપુર ખાતે આવેલ સરદાર સેવા મંડળ છાત્રાલયમાં ઠાકોર સમાજની મીટીંગ મળી

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી ઠાકોર સમાજ સંચાલિત સદારામ સમાજ સેવા મંડળ દ્વારા સમાજ સુધારણા માટે ક્ષત્રિય ઠાકોર સમાજ ની મીટીંગ મળી. જેમાં સમી હારીજના માજી ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ અને રાધનપુરના માજી ધારાસભ્ય નાગરજીભાઇ ઠાકોર, રાધનપુરના પુવૅ ધારાસભ્ય લવિગજી સોલંકી, શંકરજી મોતીજ ઠાકોર, જેન્તી ભાઈ ઠાકોર, ભાવાજી ઠાકોર, ખુમાજી ઠાકોર, જમાદાર ભેમાજી […]

Continue Reading

પાટણ : રાધનપુર સર્કીટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણી લડવા માંગતા ઉમેદવારનો બાયોડેડા લેવામાં આવ્યો

રિપોર્ટર : ભરત સથવારા, પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વિશ્રામ ગુહ ખાતે આજરોજ રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને પાટણ જિલ્લાના જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચુંટણીના નિરીક્ષકો દ્વારા રાધનપુર તાલુકાના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચુંટણી લડવા માંગતા ઉમેદવારનો બાયોડેટા લેવામાં આવ્યો. રાધનપુર વિસ્તારમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચુંટણીની કોંગ્રેસ દ્વારા જોર સોર […]

Continue Reading

પાટણ : સાંતલપુર રામદેવ પીર ચોરાળ યુવા મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

રિપોર્ટર : ભરત સથવારા, પાટણ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાંતલપુર સર્કિટ હાઉસ ખાતે રાધનપુર ભણસાલી ટ્રસ્ટ બ્લડ બેંક દ્વારા રામદેવ ચોરાળ યુવા મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના દરેક સમાજ ના યુવાનો અને સાંતલપુર પોલીસ સ્ટાફ, અને ભાજપ ના આગેવાન, પાટણ જિલ્લાના ભાજપના પુવૅ પ્રમૂખ, કંડલા પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી […]

Continue Reading

બનાસકાંઠા: દિયોદર રેલવે ફાટક પાસે ચાલુ વીજ થાંભલાને ટ્રકની ટક્કર લાગતાં ધરાસાયી.

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આજે સવારના સમયે ટ્રેલર ની ટક્કર થી વીજ થાંભલો ધરાસાઇ અસરગ્રસ્ત બન્યો હતો ઘટનાને લઈ તાત્કાલિક અસરથી વીજ વિભાગના કર્મચારીઓ દોડી આવ્યા હતા સ્થાનિકોના મતે દિયોદર હાઇવે પર ઓવરબ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોય ખખડધજ માર્ગ ને કારણે વાહન ચાલકોની મુશ્કેલી પડી રહી છે. આ તરફ આજે એક […]

Continue Reading

પાટણ : રાધનપુર સાંતલપુર સમી શંખેશ્વરના કલાકારોએ રેલી યોજી આપેલ આવેદનપત્ર

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નાયબ કલેકટરની કચેરી ખાતે ચાર તાલુકાના કલાકારોએ આવેદનપત્ર આપ્યું. કોરોનાની મહામારી વચ્ચે આઠ માસ થી કલાકારોનો ધંધો રોજગાર બંધ છે. ત્યારે આવનારી નવરાત્રીમાં કલાકારોને પોતાની રોજી રોટી શરૂ કરવાની મંજુરી આપવા માટે માંગણી સાથે આજરોજ રાધનપુરના નાયબ કલેકટર ડી બી ટાંકને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ જન અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર તાલુકા માથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ૨૭ ઉપર ખાડા નું સામ્રાજ્ય હોય ત્યારે તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરી રોડનું રીપેરિંગ કરવામાં આવે તેવી માંગણી સાથે રાધનપુર અને સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ખેડૂતો અને અન્ય લોકોને વારાહી ખાતે આવેલ ટોલ પ્લાઝા ઉપર ટોલ ફ્રી કરવામાં આવે તેવી […]

Continue Reading

પાટણ : લવ જેહાદ નો ભોગ બનનાર દિકરી ને પરત લાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સરકાર પુરા ગામની હિન્દુ દિકરીને મુસ્લિમ યુવાનએ ધૅમ ની બેહન બનાવીને વિશ્વાસમાં લઇને હિન્દુ ધર્મની દિકરીને બદ ઈરાદે ભગાડી ગયો છે ત્યારે આજરોજ રાધનપુરના નાયબ કલેકટર ડી બી ટાંકને પાટણ જિલ્લા હિન્દુ યુવા સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં માંગણી કરવામાં આવી છે કે લવ જેહાદ નો ષડયંત્રનો […]

Continue Reading