દાહોદ: બિનજરૂરી ઘરની બહાર ના નીકળવા નાગરિકોને કલેક્ટર વિજય ખરાડીની અપીલ.
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ નાગરિકોને કોરોના સંક્રમણ સામે વધુ સાવચેત રહેવા જણાવ્યું રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલયની સૂચનાઓનું પાલન કરવું જરૂરી. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા અનલોક-૨ ના તબક્કામાં દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ નાગરિકોને કોરોના સંક્રમણ સામે વધુ સાવચેત રહેવા એક સંદેશા મારફતે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, […]
Continue Reading