દાહોદ: બિનજરૂરી ઘરની બહાર ના નીકળવા નાગરિકોને કલેક્ટર વિજય ખરાડીની અપીલ.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ નાગરિકોને કોરોના સંક્રમણ સામે વધુ સાવચેત રહેવા જણાવ્યું રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલયની સૂચનાઓનું પાલન કરવું જરૂરી. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા અનલોક-૨ ના તબક્કામાં દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ નાગરિકોને કોરોના સંક્રમણ સામે વધુ સાવચેત રહેવા એક સંદેશા મારફતે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, […]

Continue Reading

દાહોદ જિલ્લાના ૩૦ ગામો માટે અદ્યતન સાધનોથી સજ્જ ૩ મોબાઇલ પશુ દવાખાનાઓનું લોકાર્પણ કરતા મંત્રી બચુભાઇ ખાબડ.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લાના વધુ ૩૦ ગામોને અદ્યતન સાધન-સુવિધાથી સજ્જ ૩ મોબાઇલ પશુ દવાખાનાઓની નિ:શુલ્ક સેવા હવેથી ઉપલબ્ધ થશે. મંત્રી શ્રી બચુભાઇ ખાબડે ૧૦ ગામ દીઠ એક પશુ દવાખાના યોજના અંતર્ગત મોબાઇલ પશુ દવાખાનાઓનું આજ રોજ લોકાર્પણ કર્યું છે. જિલ્લાના દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારીયાના દસ –દસ ગામોને નિ:શુલ્ક સારવાર વર્ષના ૩૬૫ દિવસ ઉપલબ્ધ […]

Continue Reading

દાહોદ: સાંસદ જસવંતસિંહ ભાભોરે ઉપસ્થિત ખેડૂતોને કીટ વિતરણ કરી જિલ્લામાં યોજનાનો શુભારંભ કર્યો.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે દાહોદ સહિત ચાર જિલ્લામાં કૃષિ વૈવિધ્યકરણ યોજનાનું ઇ-લોન્ચીંગ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું હતું. આ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાના ૧૯૫૦૦ વનબંધુ ખેડૂત લાભાર્થીઓને રૂ. ૬.૮૨ કરોડના ખાતર બિયારણની સહાય રાજય સરકાર કરશે. આ ઇ-લોન્ચીંગ કાર્યક્રમમાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે દાહોદ જિલ્લાના ઉપસ્થિત આદિવાસી ખેડૂતોને આ સહાય-કીટનું વિતરણ કર્યું હતું. […]

Continue Reading

દાહોદ જિલ્લામાં ક્ષય રોગને માત આપવા આરોગ્ય કર્મીઓની ગામે ગામ ઝુંબેશ.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ ક્ષય રોગ નિદાન માટેની ખાસ મોબાઇલ વાનના ઉપયોગ થકી ૬૯૬ ગામોમાં ૧૬૫૨૩ લોકોની ટીબીની તપાસ કરાઈ.. કોવીડ – ૧૯ થી થતા માનવમૃત્યુમાં ઇતર મહાવ્યાધિઓથી પીડાતા લોકોનું પ્રમાણ મોટું છે ત્યારે દાહોદ જિલ્લામાં ક્ષય રોગથી પીડાતા લોકો આ મહામારીમાં ન સપડાય તે માટે જિલ્લા ક્ષય અધિકારીની કચેરી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓએ લોકડાઉન દરમિયાન […]

Continue Reading

દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળ અને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળ અને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ હતી. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે મળવાપાત્ર ૧૧ કરોડની રકમ સામે ૧૩૫૮ કામોને મંજૂરી આપવામાં આવી છે. જયારે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે મળવાપાત્ર ૭૨૨૭.૯૩ લાખની રકમ સામે ૪૯૩૮ […]

Continue Reading

દાહોદ: સંજેલીમાં દાહોદ જિલ્લાના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા મંત્રી ગણપતસિંહ વસાવા

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ સિંગવડમાં રૂ. ૨૪૦ લાખના ખર્ચે તૈયાર થનારા તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત ૪૪૬ લાખથી વધુના ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક ઔધોગિક તાલીમ સંસ્થાના ભવનનું લોકાપર્ણ. સંજેલીમાં ૨૦૦૦ મેટ્રીક ટનની ક્ષમતાના ગોડાઉનના નવનિર્મિત ભવનનું લોકાર્પણ અંતરીયાળ ગામના વિદ્યાર્થીઓ માટે વિવિધ કૌશલ્ય મેળવીને ઉજ્જવળ કારકિર્દીનું સ્વપ્ન સાકાર કરવામાં આર્શીવાદરૂપ બનશે આઇટીઆઇ દાહોદ : જિલ્લાના પ્રભારી મંત્રી […]

Continue Reading

ફતેપુરા તાલુકામાં સીવીલ કોર્ટના નવનિર્મિત ભવનનું દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશના હસ્તે લોકાર્પણ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ લોકાર્પણ કાર્યક્રમ ખૂબ જ ઓછી વ્યક્તિઓ અને સામાજિક અંતરના નિયમોના પાલન સાથે કરવામાં આવ્યો. દાહોદ: ફતેપુરા તાલુકામાં સીવીલ કોર્ટના નવનિર્મિત ભવનનું દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી રશીદા એમ.વોરાના હસ્તે આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે. કોરોના વાયરસ સંક્રમણને કારણે આ લોકાર્પણ કાર્યક્રમ ખૂબ જ ઓછી વ્યક્તિઓ અને સામાજિક અંતરના નિયમોના પાલન […]

Continue Reading

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના ૪ કેસો સક્રિય, ૪૨ દર્દીઓને સ્વસ્થ થતા રજા અપાઇ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં તા. ૨૩ જુનને સવારે ૧૧ વાગ્યા સુધીમાં કોરોના સંક્રમણ બાબતની સ્થિતી જોઇએ તો હાલમાં જિલ્લામાં કોવીડ-૧૯ સંક્રમણના ૪ કેસો સક્રિય છે જયારે અત્યાર સુધીમાં કુલ ૪૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી ૪૨ દર્દીઓને સંપૂર્ણ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના સંક્રમણ બાબતે કુલ ૫૮૦૩ સેમ્પલ લેવામાં […]

Continue Reading

દાહોદ જિલ્લામાં પાણી પુરવઠા વિભાગનું વિશેષ અભિયાન, માત્ર ૭૮ દિવસોમાં જ 3૨૫ નવા બોર, ૬૭૩૦ જેટલા હેન્ડપંપ રીપેરીંગ.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં માત્ર ૭૮ દિવસોમાં જ 3૨૫ નવા બોર તેમજ ૬૭૩૦ જેટલા હેન્ડપંપ રીપેર કરવામાં આવ્યા. જિલ્લામાં સામાન્ય માણસની પાણીની જરૂરીયાત સુલભ થાય તે માટે વિભાગની ૩૫ ટીમોના ૧૪૦ કર્મીઓએ ભરઉનાળાની ગરમીમાં તનતોડ પ્રયાસ. દાહોદ જિલ્લામાં ઉનાળો સામાન્ય માણસ માટે ખાસો આકરો હોય છે. કારણ કે જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને કારણે પીવાના પાણીની […]

Continue Reading

દાહોદના ૫૦ વર્ષીય તરૂણેન્દ્ર કોરોનામુક્ત થયા, સધન સારવાર માટે તબીબો-સ્ટાફને ધન્યવાદ આપ્યા.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદમાં આજે વધુ એક કોરોના સંક્રમિત દર્દીને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. દાહોદના ગલાલીયા વાડના ૫૦ વર્ષીય શ્રી તરૂણેન્દ્ર એમ. સરવૈયાને ૧૫ દિવસની સઘન સારવાર બાદ ઝાયડસ સીવીલ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. તા. ૪ જુનના રોજ તેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શ્રી તરૂણેન્દ્ર […]

Continue Reading