દાહોદ: સરકારી કર્મચારીઓએ વર્કપ્લેસ ખાતે કોવીડ-૧૯ બાબતે રાખવાની સાવધાનીનું ચુસ્ત પાલન કરવા દાહોદ કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદમાં છેલ્લા દસેક દિવસમાં કોરોનાના કેસોમાં સરકારી કર્મચારીઓ પણ સંક્રમિત થયા હોય કોવીડ-૧૯ સંદર્ભે ઓફિસ-કાર્યક્ષેત્ર ખાતે સરકારની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, દરેક સરકારી કચેરી ખાતે કોરોના સંક્રમણને ટાળવા માટે એક નોડલ ઓફીસરની નિમણુંક કરવાની રહેશે જેઓએ આ જવાબદારી સુપેરે નિભાવવાની રહેશે. કચેરીના પ્રવેશદ્વાર પર […]

Continue Reading

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કોરોના ટેસ્ટ કેમ્પ, કલેક્ટર, અધિક કલેક્ટરના રિપોર્ટ આવ્યા નેગેટિવ..

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવીને કોરોના મહામારી સામે ‘ટેસ્ટ ઇંઝ બેસ્ટ’નો સંદેશ આપ્યો છે. ત્યારે દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ પણ આજ રોજ કોરોના ટેસ્ટ કરાવીને જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ કોરોના ટેસ્ટ કરાવવાનો સંદેશ આપ્યો છે. સાથે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓએ પણ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલા કોરોના ટેસ્ટ […]

Continue Reading

દાહોદ જિલ્લામાં સપ્ટેમ્બર માસની પોષણ માહ તરીકે થઇ રહી છે ઉજવણી

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં સપ્ટેમ્બર માસની પોષણ માહ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીમાં પાંચ જરૂરી ઘટકો ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસ, એનેમીયા, ઝાડા નિયંત્રણ, હેન્ડ વોશ અને સૅનેટાઇઝર તેમજ પોષ્ટિક આહાર. દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને લઇ કોવીડ-૧૯ ની માર્ગદર્શીકા મુજબ સોશ્યિલ […]

Continue Reading

દાહોદ: દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગ્રામ પંચાયત દ્વારા રામેશ્વર મહાદેવ મંદિરમાં કોરોના વાયરસ થી સાવચેતી રાખવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ ગતરોજ દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ રામેશ્વર મંદિર ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું મિટિંગમાં પીપલોદ ગામના વેપારીઓ તથા સરપંચ તલાટી કમ મંત્રી મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબ આરોગ્ય અધિકારી તથા પીપલોદ ગામના પોલીસ અધિકારી પણ ‌ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગ દરમિયાન ગામના વ્યાપારીઓ અને સુચિત કરવામાં આવ્યું કે માસ્ક નો તથા સેનેટાઈઝર તથા સોશ્યિલ […]

Continue Reading

દાહોદ જિલ્લાના પીપલોદ ગામે વેપારીનું કોરોના વાયરસ થયા બાદ મૃત્યુ થતા લોકોમાં ભય નો માહોલ સર્જાયો.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લાના પીપલોદ ગામમાં બસ સ્ટેન્ડ પર નિધિ ઇલેક્ટ્રોનિક નામની દુકાન ના માલિક જયેશભાઈ જોશી જે ત્રણ દિવસ પહેલા અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં પોતાને તાવ માથું અને શરીરમાં દુખાવો થતો હોય સારવાર માટે દાખલ થયા હતા મોડી સાંજે તેનો મરણ થયો હતો અમદાવાદ ખાતે સારવાર દરમિયાન જયેશ જોષી ને કોરોના વાયરસની અસર […]

Continue Reading

દાહોદ: આત્મનિર્ભર ભારત અંતર્ગત દેવગઢ બારિયામાં શુક્રવારે ખેડુત માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આત્મ નિર્ભર ભારત અંતર્ગત ખેડૂતો માટે અમલમાં મૂકવામાં આવનારી વિવિધ યોજનાની માહિતી આપવા માટે દેવગઢ બારિયામાં તા.૨૮ને શુક્રવારે સવારે ૯.૩૦ વાગ્યાથી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ તથા સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહેશે. આત્મા પ્રોજેક્ટ દ્વારા પી.ટી.સી કોલેજ ખાતે આયોજિત આ […]

Continue Reading

દાહોદ જિલ્લામાં શ્રીકાર વર્ષાથી ૫ ડેમ છલોછલ: દાહોદને પીવાનું પાણી પૂરૂ પાડતો પાટાડુંગરી ઓવરફ્લો, હેઠવાસના ગામોને સતર્ક કરાયા.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં ગત અઠવાડિયે થયેલી શ્રીકાર વર્ષાથી જિલ્લાના ૫ ડેમ સંપૂર્ણપણે ભરાઇ ગયા છે અને બે ડેમની જળસપાટી ૮૦ ટકાથી વધુ સુધી પહોંચી છે. આજ સવારના ૬ વાગ્યા સુધીની માહિતી જોઇએ તો માછણનાળા ડેમ ૨૭૭.૮૦, કાળી -૨ ડેમ ૨૫૭.૨૦, ઉમરીયા ડેમ ૨૮૦.૨૦ અને કબુતરી ડેમ ૧૮૬.૬૦ સુધીની જળસપાટીએ પહોંચ્યા છે. આ ડેમો […]

Continue Reading

દાહોદ: ઝાલોદ તાલુકામાં આવેલ કાળી-૨ ડેમ હાઇ એલર્ટ ઉપર: નીચાણવાળા ગામોને સાવચેત રહેવા સૂચના.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ ઝાલોદ તાલુકામાં આવેલો કાળી-૨ ડેમ તેની કૂલ સંગ્રહ ક્ષમતાની સામે ૯૧ ટકા ભરાઇ જતાં સિંચાઇ વિભાગ દ્વારા હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને હેઠવાસમાં આવતા ગામોમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, આજ તા. ૨૩ના રોજ સવારના નવ વાગ્યે કાળી-૨ ડેમની સપાટી ૨૫૫.૯૦ મિટર નોંધાઇ છે. […]

Continue Reading

દાહોદ: દેવગઢ બારીયામાં અદ્યતન સાધનોથી સજ્જ મોબાઇલ પશુ દવાખાનાનું મંત્રી બચુભાઇ ખાબડ દ્વારા લોકાર્પણ કરાયું.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દેવગઢ બારીયાના ૧૦ ગામોના બિમાર પશુઓને મળશે તાત્કાલિક સારવાર દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના વધુ ૧૦ ગામોને અદ્યતન સાધન-સુવિધાથી સજ્જ ૩ મોબાઇલ પશુ દવાખાનાઓની નિ:શુલ્ક સારવાર હવેથી ઉપલબ્ધ થશે. મંત્રી બચુભાઇ ખાબડે ૧૦ ગામ દીઠ એક પશુ દવાખાના યોજના અંતર્ગત દેવીરામપુરા ગામ ખાતેથી એક મોબાઇલ પશુ દવાખાનાનું આજ રોજ લોકાર્પણ કર્યું છે. આ […]

Continue Reading

દાહોદ જિલ્લાના ૪૪ ગામો માટે રૂ. ૨૨.૫૭ કરોડની પાણી પુરવઠા યોજના મંજૂર કરાઈ.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ ૪૪ પૈકી ૩૬ ગામોનેમા નર્મદાના નીર ઘર આંગણે મળે તે માટે વોસ્મો દ્વારા થયેલા આયોજનને કલેક્ટરની મંજૂરી ઘર આંગણે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા માટે વાસ્મો અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા કનેક્શન દીઠ રૂ. ૧૬ હજારનો ખર્ચ કરાશે કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં આજે મળેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક દરમિયાન જિલ્લાના ૬ […]

Continue Reading