દાહોદના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં નાગરિકોને કોઇ અસુવિધા ના થાય તેવી વ્યવસ્થા…

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ નાગરિકો માટે શાકભાજી અને રાશનની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા થઇ રહી છે, રોજબરોજ થતી ડિસઇન્ફેક્ટશનની કામગીરી કન્ટેઇન્મેન્ટકન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી કોઇ બહાર ના નીકળે એ માટે દાહોદ ટાઉન પોલીસ દ્વારા ગોઠવાયેલો સખત બંદોબસ્ત નાગરિકો માટે શાકભાજી અને રાશનની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા થઇ રહી છે, રોજબરોજ થતી ડિસઇન્ફેક્ટશનની કામગીરી કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી કોઇ બહાર ના નીકળે એ […]

Continue Reading

નિરંકારી ભક્તોએ ઘરે રહીને યાદ કર્યું બાબા હરદેવ સિંહ જી ના પ્રેરક જીવનને

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ, નિરંકારી મિશનના પૂર્વ માર્ગદર્શક બાબા હરદેવ સિંહ જી મહારાજની પુણ્ય સ્મૃતિમાં દર વર્ષે ૧૩ મે ના રોજ “સમર્પણ દિવસ” મનાવવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારીના વૈશ્વિક સંકટને જોતા સરકારના નિર્દેશોને ધ્યાનમાં રાખી કોઈ પણ વિશેષ સત્સંગ સમારંભનું આયોજન ન કરતા ઘરે થી જ ઓનલાઈન ગુરુચર્ચાના માધ્યમથી નિરંકારી ભક્ત બાબા હરદેવ […]

Continue Reading

દાહોદ જિલ્લાના આરોગ્ય તંત્રના વડા ડો. પહાડિયાની પ્રશંસનીય કામગીરી

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સમગ્ર વહીવટી તંત્ર દિનરાત એક કરી રહ્યું છે. તેમાં આરોગ્ય વિભાગની વિશેષ ભૂમિકા રહી છે. દિનભર નાગરિકોના ઘરની મુલાકાત લઇ તેમના આરોગ્યની ચકાસણી, શંકાસ્પદ દર્દીઓને ક્વોરોન્ટાઇન કરવા, શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવા, કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર, રાત્રે આંતરરાજ્ય સરહદ ઉપર નાઇટ ડ્યુટી જેવી કામગીરી હાલે આરોગ્ય વિભાગ […]

Continue Reading

દાહોદ સ્ટીફન સ્કૂલના ક્લાર્કએ ૧૪ જેવા વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા લીધા

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ સ્ટીફન સ્કૂલના ક્લાર્ક વિરુદ્ધ ગુનો નોંધાયો છે.ક્લાર્કે લોકડાઉંન દરમિયાન વિદ્યાર્થીઓ પાસેથી ફીસ ની ઉઘરાણી કરી હતી અને નવા એડમિશન માટે ૧૪ જેવા વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા પણ લીધા હતા તેને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો છે સ્ટીફન સ્કૂલના ક્લાર્ક થોમસન સોલંકી વિરુદ્ધ ipc 406, 420 અને જાહેરનામા ભંગ 188 નેશનલ ડિઝાસ્ટર મુજબ […]

Continue Reading

દાહોદ જિલ્લામાંથી આજરોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૦૦ જેટલા બાળકો સહિત કુલ ૧૨૮૧ પરપ્રાંતીયોને દાહોદથી વિશેષ ટ્રેનમાં તેમના વતન રવાના કરાયા

રિપોર્ટર:વિજય બચ્ચાની,દાહોદ લોકડાઉનને કારણે દાહોદમાં ફસાઇ ગયેલા ઉત્તર પ્રદેશના ૧૧૮૧ પ્રવાસી શ્રમિકોને તેમના ૧૦૦ જેટલા બાળકો સાથે આજે સાંજે ટ્રેનમાં બેસાડી અલીગઢ સુધી રવાના કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસ સામેની તકેદારી રાખી આ શ્રમિકોને રવાના કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉનની જાહેરાત બાદ ગુજરાતના વિવિધ પ્રાંતમાંથી શ્રમિકોએ પલાયન કર્યું હતું. આ શ્રમિકો […]

Continue Reading

બ્રેકિંગ : દાહોદ જિલ્લામાં વધુ એક કેસ આયો પોઝિટિવ .

રીપોર્ટર વિજય બચાણી દાહોદ મુંબઈથી દાહોદ આવેલા યુવકના સંપર્કમાં આવેલો ડ્રાઇવર નો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ બાંદ્રાથી દાહોદ આવેલા ઑફેંદિનના ચાલક ના સંપર્ક માં આવેલ કુલ 107 લોકોના સેમ્પલો ચકાસણી કરવા માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી આજરોજ કુલ 107 સેમ્પલ પૈકી 106 સેમ્પલો નેગેટિવ આવવા. દાહોદ ના રહેવાસી 32 વર્ષીય ડ્રાઇવર સજાઉદ્દીન નેનુદ્દીન કાશી કાજીનો […]

Continue Reading

ગુજરાતના સ્થાપના દિવસે લોકડાઉન દરમિયાન જેલના તાળા તોડી ૧૩ કેદીઓ ફરાર

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં જેલના તાળાં તોડીને 13 કેદીઓ ફરાર થઈ જતા તંત્ર દોડતું થયું છે. દેવગઢ બારીયામાં તંત્રની બેદરકારી સામે આવી છે. ગુજરાતના સ્થાપના દિવસે જ જેલમાંથી કેદીઓ ફરાર થયા, બારીયા તાલુકાની સબ જેલમાંથી એક સાથે ૧૩ કેદીઓ ફરાર થતા લોકડાઉનના કડક અમલ દાવા પોકળ સાબિત થયા છે કારણકે કિલ્લેબંધી ગણાતી જેલમાંથી લોખંડી સુરક્ષા […]

Continue Reading