અમરેલી જિલ્લાના જાફરાબાદ,રાજુલા તેમજ ખાંભા તાલુકાના મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા શ્રીરામ ની આરતી ઉતારી અને રામ ધૂન લીધી હતી.

રિપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી જાફરાબાદ ખાતે પ્રેમ પરિવાર મંડળ આયોજિત અંખંડ રામધુનમાં જઇ ભગવાન શ્રીરામ ની આરતી ઉતારી હતી. અને રામધૂન લીધી હતી. આ રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તાર સહિત સમગ્ર રાજ્ય દેશ પર ભગવાન શ્રીરામની અવિરત કૃપા રહે તેવી ચરણોમાં પ્રાર્થના કરી હતી.આરતીમાં અને રામ ધૂનમાં ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. અને રામ ધૂન લીધી […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના માછીમારો દ્વારા રક્ષાબંધન પર્વ અને નારિયેળી પૂનમ ના દિવસે દરિયા દેવની પૂજા અર્ચના કરવામાં આવી…..

રિપોર્ટર:ભૂપત સાંખટ અમરેલી નારિયેળી પૂનમનો દિવસ અતિ મહત્વનો દિવસ માનવામાં આવે છે.તે દિવસે દરિયાદેવ ની પૂજા કરી અને તમામ ખારવા સમાજ દ્વારા નાની નાની બાળાઓ અને મહિલાઓ દૂધની હેલ ભરીને અબીલ ગુલાલ કંકુ ચોખા ના સાથીયા કરીને દરિયા દેવની પૂજા કરવામાં આવે છે….ત્યાર હાથે રાખડી બાંધી દરિયા દેવને વંદન કરે છે. અને દરિયા દેવને પોતાના […]

Continue Reading

અમરેલી જિલ્લામાં આવેલી જન આશીર્વાદ યાત્રામાં મનસુખ ભાઈ માંડવીયા એ હાજરી આપી હતી.

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી હીરાભાઈ સોલંકી દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં જનસમર્થન સાથે આ યાત્રામાં કાર્યકર્તાઓ આગેવાનો યુવાનો ભારતીય જનતા પાર્ટીના હોદેદારો જોડાયા હતાસાથે પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સંસદ સભ્ય નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા, સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી, ધારીના ધારાસભ્ય જે વી કાંકડીયા, પૂર્વ ધારાસભ્યો મંત્રીઓ […]

Continue Reading

લીલીયા અમરેલી જિલ્લાના સાવરકુંડલા થી રંઘોળા હાઇવે પર નાના લીલીયા ચોકડી ઉપર વરસાદી પાણી ભરાયા….

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી રોડ કામ શરુ હોવાથી સ્થાનિક ખેડૂતો અને વાહન ચાલકો પરેશાન બન્યા…નાના લીલીયા નજીક રોડ બંને સાઈડ દીવાલો બનાવવાથી ખારો નદીના પાણી નીચાણવાળા વિસ્તારમાં ઘુસ્યા….પંથકમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો ….ખારો નદીના પાણી ખેડૂતોના જમીનમાં ઘૂસતા ઉભા પાકને પણ નુકશાન …..લીલીયા ચોકડી પર વાઘણીયા અને લીલીયા ગામના ખેડૂતો એકઠા થતા હોબાળો …પાણી પુરવઠા […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રેલવેની જમીન માટે કોંગ્રેસ દ્વારા દોઢ મહિના પહેલા ઉગ્ર આંદોલન કર્યું હતુ.

..રિપોર્ટ..ભૂપત સાંખટ :- અમરેલી રેલવ એે જમીન ન આપી અને આંદોલન સમેટાયુ હતુ…..માર્કેટિંગ યાર્ડ સામે રેલવેની જમીન પર રાત્રીના સમયે કોઈ દ્વારા બેરીકેટ દૂર કરાયા…બેરીકેટ દૂર થતા ભાવનગર રેલવે પોલીસનો મોટો કાફલો બેરીકેટ લગાવવા માટે રાજુલા પોહચ્યોરેલવે પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે બેરીકેટ લગાવવાની કામગીરી શરૂ કરાઇ…બેરીકેટ કોને હટાવ્યા તેની રેલવે પોલીસ તપાસ કરશે..

Continue Reading

બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના કાર્યક્રમ યોજવામાં આવ્યો.

રીપોર્ટ : આદીલખાન પઠાણ બાબરા બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બળેલ પીપળીયા, વાવડી,લોનકોટડા,ઉટવડ,વાવડા સહિતના ગામોની મુલાકાત લીધી હતી. અને કોરોના થી મૃત્યુ પામેલ હોય તેને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી અને કોરોના થી મૃત્યુ પામેલા લોકોના ફોર્મ ભરી કોરોના થી મૃત્યુ પામેલ લોકોના સાચા આંકડા સરકાર […]

Continue Reading

અમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકાના મોટા માણસા,પાટી માણસા, લોર, ફાચરિયામાં વરસાદ પડતા મૂરર્જાતી મોલાત્તો ને જીવનદાન મળતા ખેડૂતોને વરસાદની આશા બંધાઈ…

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી અમરેલીજિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર ફાચરિયામાં વરસાદ પડતાં ગરમીથી લોકોને રાહત મળી અને રોડ રસ્તા ઉપરથી પાણી વહી ગયા હતા. ખેતીના પાક જેવા કે મગફળી, કપાસ, તલ, સોયાબીન જેવા પાકો ને પાણી મળતા મુરજાતિ મોલત ને જીવનદાન મળશેહાલ આ ગામડાઓમાં ખેતીમાં વીજળી હજી આવી નથી. ત્યારે ખેતીમાં ખાસ પાણી ની જરૂર હતી. તેવા […]

Continue Reading

અમરેલી-ધારીના પ્રેમપરા વિસ્તારમાં ખેતીવાડીમાં વીજપુરવઠો નહિ મળતા ખેડૂતોમાં રોષ …….

રિપોર્ટ..ભૂપત સાંખટ :- અમરેલી 250 જેટલા ખેડૂતોનું ટોળું પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યું હતું ………પીજીવીસીએલ ઓફિસના રસ્તા પર બેસી ખેડૂતોએ રોષ દર્શાવ્યો.જીવીસીએલના અધિકારીઓ સાથે ચર્ચા બાદ મામલો ઠંડે પડ્યો……8 કલાકમાં વીજળી આપવાની ખાતરી આપતા મામલો સમેટાયો હતો ……

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના છેલાણા ગામે ફોર વ્હીલ પલટી મારતાં મોટી જાનહાનિ ટળી.

રિપોર્ટર ..ભૂપત સાંખટ અમરેલી રાત્રિના સમયે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર અવાર નવાર અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે આજ રોજ રાજુલાથી ઉના તરફ જતી કાર અચાનક પલટી ખાઇ ગઇ હતી. કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો….કાર ચાલક ગાંગડા ગામે રહેતા હોવાનું જાણવા મળ્યું …આ અકસ્માતની જાણ થતાં જ તકતાલિક ધોરણે છેલાણા ગામના […]

Continue Reading

અમરેલીમાં જાતે છરી મારી દાખલ થયેલી મહિલાનું મોત.

રિપોર્ટર : ભૂપત સાંખટ અમરેલી અમરેલી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા. રાજકોટમાં મહિલાનું મોત થયું . મહિલાને પેટમાં બે ઘા અને એક પીઠના ભાગે છરીનો ઘા થયો હતો. જાતે પીઠ પર છરી કેમ વાગે તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી. મૃતક મહિલાની તેના પતિ, સાસુ સસરા દ્વારા હત્યા કરાઈ, હોવાના પોલીસને પુરાવા.મળ્યા સાસુ, સસરા […]

Continue Reading