બાબરકોટ એક માત્ર જાફરાબાદ તાલુકાનું એવું ગામ છે જ્યાં રાત દિવસ સતત વિકાસના કામો જોવા મળે છે……

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામા આવેલા બાબરકોટ ગામની સૌથી નાની વયના સરપંચ અનકભાઈ સાંખટ તેમજ યુવા ગ્રામ પંચાયત વિકાસલક્ષી કામો કરવામાં સૌથી આગળ રહી છે…..બાબરકોટમાં આજે રાત્રે વડીયા નવીન દાદાના ઘરથી લઈને ગામના જાપા તરફ જતા રસ્તામાં પીવીસી પાઇપ લાઇન ગટરનું કામ સાલું કરવામાં આવ્યું હતું…આ રસ્તા પરથી થઈને ગામની મહિલા બહેનોને શાક […]

Continue Reading

જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં પંડિત દીનદયાળ જન્મ જયંતિ નિમિત્તે નમો એપ ડાઉલોડ નો કાર્યકર્મ યોજાયો..

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી બાબરકોટ ગામ માં પંડિત દીનદયાળ જન્મ જયંતિ ની હીરાભાઈ સોલંકી ની હાથે દીપ પ્રગટાવી ને પુષ્પ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી અને બહારથી આવેલા મહેમાનોનું ફૂલ હાર થી સન્માન કરવામાં આવ્યુંઆજ રોજ બાબરકોટ ગામે નમો એપ ડાઉનલોડ અને પંડિત દીનદયાળ જયંતી ની ઉજવણી કરવામાં આવી. તેમાં વિશેષ હાજરી આપતા પુર્વ સંસદિય સચિવ […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામથી જાફરાબાદ મોડેલ સ્કૂલમાં અલ્ટ્રાટેક સિમેન્ટ યુનિટ નર્મદા સિમેન્ટ કંપની csr દ્વારા સ્કૂલમાં જવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી આજરોજ બાબરકોટના વિદ્યાર્થીઓ ને જાફરાબાદ મોડેલ્સ સ્કુલ અભ્યાસ માટે જવામાં મુશ્કેલ પડતી હતી વિદ્યાર્થીઓ એ તાલુકા પંચાયત ના સદસ્ય કરશનભાઇ પરમાર તાલુકા મહામંત્રી દિપુભાઇ ધુધળવા હાદાભાઇ સાખટ ને રજુઆત કરી હતી. વિદ્યાર્થીની રજૂઆત સાંભળી કરશનભાઇ, દિપુભાઇ, હાદાભાઇ, યે નર્મદા સિમેન્ટ કંપની ને રજૂઆત કરી કંપનીઓના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે બાબરકોટ ના વિદ્યાર્થીઓ ને […]

Continue Reading

આજે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા બાબરકોટ ગામે atvt શાખા માંથી બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા બ્લોક રોડ નું ખાત મુહરત કરવામાં આવ્યું….

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી બાબરકોટ ગામે છગનભાઈ ભીમાભાઈ સાંખટના ઘર થી લઈ ને સામતભાઈ ભાણાભાઈ શિયાળ ની ઇલેક્ટ્રિકલ ની દુકાન સુધી બ્લોક પેવિંગ રોડના કામની શરૂઆત કરવામાં આવી…… બાબરકોટ ગામે 5 વર્ષમાં ગામના નાની વયના સરપંચ અનક ભાઈ સાંખટ તેમજ યુવા બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા અનેક વિવિધ કામો કરીને જાફરાબાદ તાલુકામાં સૌથી વધુ કામો કરવાનો રેકોર્ડ […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું.

રિપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે મફત પ્લોટ વિસ્તારમા શ્રી ગણેશ ગ્રુપ , તથા પ્લોટ વિસ્તાર એકદંત ગ્રુપ, અને વાડી વિસ્તારના ગણપતિ બાપા નું વિસર્જન કરવામાં આવ્યુંબાબરકોટ ગામના વિવિધ શેરીઓના મંડળો તથા બાબરકોટના તમામ લોકો સાથે મળી બાબરકોટ ગામ સમસ્ત આજે ગણપતિ બાપાના નવ દિવસ સેવા પુજા અર્ચના કરી વિસર્જન કરવામાં આવ્યું હતું…બાબરકોટ […]

Continue Reading

અમરેલી :અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું..

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી ગઈકાલે જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે શરણીશેરી, તપોવન શ્રી ગણેશ મિત્ર મંડળ તેમજ ગામના શોરે ગણેશ મિત્ર મડળ દ્વારા ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું. તપોવન શ્રી ગણેશ મિત્ર મંડળ તેમજ બાબરકોટ ગામ સમસ્ત ગણપતિ બાપાની સાત દિવસ સેવા પુજા અર્ચના કરી હતી. બાબરકોટ ગામના શોર સાત દિવસ પૂજા અર્ચના તેમજ ગરબાનો કાર્યક્રમ રાખવામાં […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના 8 માછીમારોને દરિયામાં ફસાયેલા સુરક્ષિત કાઠે પહોંચાડ્યા..

રીપોર્ટ..ભૂપત સાંખટ.. અમરેલી મધદરીયે બંધ પડેલી બોટના 8 માછીમારોને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, અને ગુજરાત સરકાર તથા ફિશરીઝ, બોટ એસોસિયશનના પ્રમુખ તથા કોળી સમાજના આગેવાન. કરગાણ ભાઈ બારૈયા, મનહર ભાઈ બારૈયા, કમલેશ ભાઈ બારૈયા, દ્વારા ખલાસીઓને સુરક્ષિત જાફરાબાદ કિનારે પહોંચાડવામાં આવ્યા. હાલ પવનના કારણે અને અતિ વરસાદના કારણે ફીશીંગમા ગયેલી બોટો ને બોટ,‌‌એસોસિયન ના પ્રમુખ હમીરભાઈ […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભાડા ગામના સરપંચ દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી.

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી જાફરાબાદ તાલુકાના ભાડા ગામમાં જે નવો રસ્તો બનાવવામાં આવ્યો છે. તે રસ્તા પરથી પસાર થવામાં ગ્રામ જનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ભાડા ગામમાં પુલ નો રસ્તો બનાવવામાં આવ્યો છે. તે રસ્તાની નીચે ભૂંગળા મૂકવામાં આવ્યા નથી. અને પુલની ઉપર ખંભા પણ લગાડવામાં આવ્યા નથી.તેથી ગ્રામનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.ભાડા ગામના […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં બ્લોક પેવિંગના રોડમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરવામાં આવ્યો…

રિપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં ઉટ્વાળા રોડ ઉપર કારગીલ ગગ્લાથી કાંતિ દાદાના ઘર સુધી રૂ.૫ લાખનો 14 માં નાણાં પંચની ગ્રાન્ટ માંથી તથા કાંતિ દાદા ના ધરથી મહંમદ જોખીયા ના ઘર સુધી બલોક પેવિગ નો રોડ 14 માં નાણાં પંચની ગ્રાન્ટ નો રોડ રૂ.5 લાખમાં તથા ભૂગર્ભ ગટર કાંતિ દાદાના ઘર થી […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના સમસ્ત કોળી સમાજે જાફરાબાદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું…

રિપોર્ટ:ભૂપત સાંખટ અમરેલી પત્રમાં જણાવ્યું હતું કે પોલીસ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ખૂબ સારી કામગીરી કરે છે .પરંતુ ઘણીવાર અતિરેકતમાં પોલીસ ગુનાહિત કામગીરી કરે છે. તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પાદરડી ગામના ભારતીય સેનામાં ફરજ બજાવતાં યુવાન કાના ભાઈ ગોવિંદભાઈ કેશવાલા ને તા.૨૯/૮/૨૧ ના રોજ રાત્રીના અગિયાર વાગ્યે પોલીસ દ્વારા કોઈ પણ અદાલતી વોરંટ […]

Continue Reading