અમરેલી: ગોપાલ ગ્રામ શાખામાં દેના બેંકમાં કામ કરતા કર્મચારીની બદલી થતા ગામલોકો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.

રિપોર્ટર: પ્રતાપ વાળા,ધારી ગોપાલ ગ્રામ શાખામાં દેના બેંકમાં કામ કરી રહયા છે તેવા દીપુ ભાઈ તિવારી ગોપાલગામ શાખામાં કામ કરતા તેઓને બદલી તેમના વતનમાં થતા ગામના આગેવાનો દ્વારા શાલ ઓઢાડી ફુલ હાર આપીને મીઠું મોઢું કરાવીને સન્માન કરવામાં આવ્યું હતું તેઓ અત્યાર સુધી માં ગામની અંદર પ્રેમ અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરી અને નોટ બંદી માં […]

Continue Reading

અમરેલી: જાફરાબાદ તાલુકાના દુધાળા ગામ નજીક થી નદીના કાંઠેથી કોહવાયેલી હાલતમાં સિંહનો મૃતદેહ મળી આવ્યો.

રિપોર્ટર: મહેશ બારૈયા,જાફરાબાદ રાજુલા પાલિતાણા શેત્રુંજી ડિવિઝનમાં જાફરાવાદ રેન્જ વિસ્તારમાં દુધાળા નજીક નદી કાંઠેથી ખોવાયેલો ભારતમાં સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો માહી નદી કાંઠે અને બોડી વધુ પડતી ભુલાઈ ગઈ છે અને અહીં આસપાસ સતત ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયાનું વનવિભાગ નું પ્રાથમિક અનુમાન છે […]

Continue Reading

અમરેલી: બગસરાના સુડાવડ ગામમાં ધોળે દિવસે દીપડો દેખાયો.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા સુડાવડ ગામમાં રામભાઈ માન્ડનકાની વાડીમાં ધોળે દિવસે દુપડો દેખ્યો લોકોમાં ફફડાટ હાલમાં ખેતી ની સિઝન ચાલુ છે જેમાં આ દુપડો દેખાતા લોકો માં ફફડાટ ફેલાયો છે.

Continue Reading

અમરેલી જિલ્લાના ધારી તાલુકામા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા શેત્રુંજી નદીના નવા નીરના વધામણા કરવામાં આવ્યા.

રિપોર્ટર: પ્રતાપભાઈ વાળા,ધારી નવા નીર ના વધામણાં કરવા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા ધારી તાલુકા ખાતે જીવન મુક્તેશ્વર મહાદેવ શેત્રુંજી નદી ના નવા નીર ની આરતી ઉતારી નવા નીર નું પૂજન અર્ચન કરી અને કુદરત નોઆભાર માની સમગ્ર દેશ માં નવા નીર થી ખેતી અને ખેડૂત ઉન્નત બને અને લોકમાતા ગણાતી નદી મૈયા ના આશિર્વાદ […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના ડુંગર ગામે કોરોનાનાં બે કેસ નોંધાતા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઇ..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકાના ડુંગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોવિડ એન્ટીજન ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમા તાવ,શરદી,ઉધરસ વાળા,કો-મોરબીડ લોકો જેવા કે હાઈપરટેન્શન અને ડાયાબિટીસ તેમજ સુપરસ્પ્રેડર સહિતના લોકોની ટેસ્ટીંગની કામગીરી હાથ ધરતા ટોટલ ૫૦ લોકોના ટેસ્ટની કામગીરી દરમિયાન બે કોરોના પોઝિટિવ મળી આવતા આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરી કન્ટેન્ટમેન્ટ અને […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાલાની વાવ ગામના ક્ષત્રિય કાઠી સમાજનું ગૌરવ.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ભારત દેશની શાન ગુજરાતનું ગૌરવ એવા બીજા કોઈ નહીં પણ જાફરાબાદ તાલુકાના બાલા ની વાવ ગામના સમાજના હરેશભાઈ દેસાભાઈ બોરીચા તેઓ સીઆરપીએફમાં જોઈન થયા છે અને કાશ્મીરમાં ગોગા લન્ડ માં કર્યા બાદ પ્રથમ પોસ્ટિંગ પર કાશ્મીરમાં થયું હતું અને વર્ષ ૨૦૧૮માં કાશ્મીરમાં આતંકવાદીઓ ઉપર સીઆરપીએફ ૧૮૦ બટાલીયન દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું […]

Continue Reading

અમરેલી: છગનભાઈની પુણ્ય તિથિ નિમિત્તે યોજાયો: કાર્યક્રમ છગન ભગતની પુંન્યતિથી નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા તેમજ સફાઈ કર્મચારી ઓ તેમજ ફાયર બ્રિગેડ ના જવાનોને માસ્ક તેમજ સૅનેટાઇઝ વિતરણ કરાયું. સુરત શહેર માં સામાજિક કાર્યો દ્વારા પોતાના સ્વજનો ની યાદ લોકો ના હ્રદય માં કાયમ રહે તેવા ઉદ્દેશ સાથે શહેર ના સામાજિક અગ્રણી અને સ્વર્ણીમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત ના પ્રમુખ તેમજ રેડ ક્રોસ બ્લડ બેંક ના કો ઓર્ડનેટર […]

Continue Reading

અમરેલી: ટીંબી માર્કેટીંગ યાર્ડના પ્રમુખ તરીકે ચેતન શિયાળની વરણી કરવામાં આવી.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ઉપપ્રમુખપદે ગૌતમભાઈ વરૂની બિનહરીફ વરણી.ટીંબી માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોની વરણી માટે આજે બેઠક મળી હતી. જેમાં પ્રમુખપદે ચેતનભાઇ શિયાળ અને ઉપપ્રમુખ પદે ગૌતમભાઈ વરૂની બિનહરીફવરણીકરાઈહતી. જાફરાબાદ તાલુકાના ટીંબી માર્કેટિંગયાર્ડના હોદ્દેદારોની વરણી માટે જિલ્લા સબ રજીસ્ટારના અધ્યક્ષ સ્થાને આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં અમરેલી જિલ્લા ભાજપના અગ્રણી અને ટીંબી માર્કેટિંગ યાર્ડના […]

Continue Reading

અમરેલી: રાજુલા વડલી રોડની રજુઆત કરતા યુવા અગ્રણી.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા થી વડલી રોડ તાત્કાલિક રીપેરીંગ કરવા યુવા અગ્રણી આસીફભાઈ કાદરીની પત્ર પાઠવી ને રજુઆત.રાજુલા થી વડલી અને વડલી થી જાજંરડા,અમુલી,બાબરીયાધાર તરફ જતો રસ્તો કે જે રસ્તો સદંતર ભંગાર હાલતમાં થઈ ગયો છે રોડ માં ફુટ થી બે ફુટ ના ખાડા પડી ગયેલા છે ઠેરઠેર પાણી ભરાઈ ગયાહ છે […]

Continue Reading

અમરેલી: બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામે સતત વરસાદને કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામે સતત વરસાદને કરાવને ખેતી પાકને વ્યાપક નુકસાન થયેલ છે. અને ભિનીયો કાળ પડવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.એક બાજુ કોરોના વાયરસના કારણે ખેડૂતોને ઉનાળુ પાકનું પણ વેચાણ થયું નથી. અને વ્યાપક નુકસાની ગયેલ છે.હાલ અત્યારે ચોમાસાની આશાએ પાકનું વાવેતર કરેલ હોઈ છેલ્લા ૪૦ દિવસ થી અવિરત વરસાદ ચાલુ […]

Continue Reading