અમરેલી: બગસરા સાધુ સમાજ દ્વારા બગસરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા અમરેલી જિલ્લામાં આવેલ બગસરા શહેરમાં સાધુ સમાજ દ્વારા બગસરા મામલતદારને આવેદનપત્ર આપી હાલની કોરોના મહામારીની પરિસ્થિતિમાં મંદિરના પૂજારી ઓ તેમજ કર્મકાંડી બ્રાહ્મણોને રાહત પેકેજ આપવા બાબતે બગસરા સાધુ સમાજના ધનસુખભાઈ કુબાવત તેમજ સમાજના અન્ય કાર્યકરો બહોળી સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સ રાખી બગસરા મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના કાતર ગામે ગ્રામ પંચાયત દ્વારા પાણીની વ્યવસ્થા ન થતા ગ્રામજનો રોષે ભરાયા.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા તાલુકાના કાતરગામે ચોમાસાની ઋતુમાં પાણીની પોકાર કાતર ગામનો આવેલ ટીબા વિસ્તારમાં અંદાજીત ૧૦૦ મકાન ધરાવતો વિસ્તાર છે ત્યાં ૫૦૦ થી ૬૦૦ નાના મોટા લોકોની વસ્તી ધરાવતો ટીંબા વિસ્તાર છે. આ વિસ્તારમાં દેવી પુજક સમાજ, ભરવાડ સમાજ, કોળી સમાજ તેમજ અન્ય સમાજના લોકો રહે છે છેલ્લા ૩૦ થી ૩૫ વર્ષ મા કાતર […]

Continue Reading

અમરેલી: મુખ્યમંત્રીના હસ્તે આંબરડી સફારી પાર્ક ખાતે પ્રવાસીઓની વર્લ્ડ ક્લાસ સુવિધા માટે રૂ. ૨૫ કરોડના વિવિધ વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હુત કરાયું.

રિપોર્ટર: પ્રતાપ વાળા,ધારી વૈશ્વિક પ્રવાસીઓના આગમનથી લોકોને પ્રવાસન ક્ષેત્રે વધુ રોજગારી ઉપલબ્ધ થશે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં ૨૯ ટકાનો વધારો દિપડાઓને સંરક્ષિત કરવા આંબરડી વિસ્તારમાં નવી વ્યવસ્થા ઉભી કરાશે “ગુજરાત નહી દેખા તો કુછ નહી દેખા”ના મંત્ર સાથે પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવા રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ ગાંધીનગરથી મુખ્યમંત્રીના હસ્તે […]

Continue Reading

અમરેલી: રાપરના વકીલની હત્યા મામલે બગસરા વકીલ મંડળ દ્વારા આવેદન પત્ર અપાયું.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા અમરેલી જિલ્લાના બગસરામાં કચ્છ જીલ્લાના રાપર મુકામે અસાજિક તત્વો દ્વારા એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની તિક્ષણ હથિયારો થી કરાયેલી હત્યા ના મામલે સમગ્ર ગુજરાત માં વકીલોનો ધેરો પ્રત્યાઘાત પડ્યો છે ત્યારે આ વકીલની હત્યા ના મામલે આજરોજ બગસરા વકીલ મંડળ દ્વારા બગસરા મામલતદાર શ્રી ને આવેદન આપી મૃતકના પરિવારજનો ને ન્યાય મળે અને ગુનેગારોને તાતકાલીક […]

Continue Reading

અમરેલી: રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા કોરોના વોરિયર્સ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા કોરોનાવાયરસ ની મહામારીમાં રાત કે દિવસ જોયા વગર ઘર કુટુંબ અને પોતાની પરવા કર્યા વગર પોલીસ કર્મીઓ આરોગ્ય કર્મીઓ ,પ્રાંત કચેરી અધિકારીશ્રીઓ મામલતદાર કચેરી અધિકારીઓ મીડિયા કવરેજ,ટી.ડી.ઓ ઓફિસ તથા હોમગાર્ડ કર્મચારીઓ તથા વગેરે કોરોના વોરિયર્સ બની ને સમાજને ઉપયોગી બનનાર તમામ અધિકારીઓ નું સન્માન સમારોહ […]

Continue Reading

અમરેલી: રાજુલા વિધાનસભા મતવિસ્તારના યુવા ધારાસભ્ય અંબરીષભાઈ ડેરની ઉપસ્થિતિમાં રાજુલા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા વિધાનસભા મતવિસ્તારના યુવા ધારાસભ્ય અંબરીષભાઈ ડેરની ઉપસ્થિતિમાં રાજુલા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની તાજેતરમાં નવી વરણી થયા બાદ પ્રથમ વખત રાજુલા નગરપાલિકાના જનરલ બોર્ડનું રાજુલા નગરપાલિકાના પ્રમુખ શ્રી લાખણોત્રાના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડ નું આયોજન કરવામા આવ્યું. રાજુલા શહેરના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત શહેર ના વિકાસ માટે ૭૦ જેટલા મુદ્દાઓ આ જનરલ […]

Continue Reading

અમરેલી: બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે રહેતા હરજીભાઈ ગળીયા દ્વારા મારમારાની ફરિયાદ બાબરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ.

રિપોર્ટર: આદિલખાન પઠાણ,બાબરા વીભાભાઈ નથુભાઈ ગળીયા અને હીતાભાઈ વીભાભાઈ ગળીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવમાં આવી છે. બાબરાના કોટડાપીઠા ગામે હરજીભાઇ નનકાભાઈ ગળીયા જે પશુપાલનનો ધંધો કરે જેવોને માલઢોર ચારાવવા બાબતે મનદુ:ખ ચાલતુ હોય અને મંદિર દર્શન કરવા ગયેલ હોય ત્યારે સામાવાળાએ પહેલા નુ મનદુ:ખ ના કારણે ગાળો બોલી અને માર મારવા લાગેલ ત્યારે તેજ ગામમાં રહેતા […]

Continue Reading

અમરેલી નાગરિક સહકારી બેંક લી. ની ૫૬ મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી નાગરિક સહકારી બેંક લી.ની ૫૬ મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન બેન્ક એ ગત વર્ષમાં ર૩0૪.૭૯ લાખનો નફો કર્યો. સભાસદોને મહત્તમ ૧૫ % ડિવીડન્ડ જાહેર કર્યુ. ૨૧૫૫0૪.૩૪ લાખ ડિપોઝીટ અને ૨૭૫0૯.૮૮ લાખ ધિરાણ સતત ૧૮ માં વર્ષે નેટ એન.પી.એ અમરેલી નાગરિક સહકારી બેંક લી.ની પ૬ મી વાર્ષિક સાધારણ સભામાં મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત […]

Continue Reading

અમરેલી: લાઠી-બાબરા પંથકના વિકાસ માટે આગેવાનો સાથે ચર્ચા કરતા ભાજપ નેતા ગોપાલભાઈ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા જિલ્‍લા-તાલુકા પંચાયતોના ઉમેદવારની પસંદગી તેમજ લાઠી-બાબરા પંથકના વિકાસ માટે આગેવાનો સાથે ભાજપ નેતા ગોપાલભાઈએ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ગંભીર ચર્ચાઓ કરી. લાઠી-બાબરા વિસ્‍તારના વિકાસ કાર્યો, આગામી જિલ્‍લા-તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવારની પસંદગીને લઇને ભાજપ અગ્રણી ગોપાલભાઇ વસ્‍તરપરાએ સ્‍થાનિક આગેવાનો સાથે ગંભીર ચર્ચાઓ કરી હતી અને તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને કેવી રીતે […]

Continue Reading

અમરેલી: લીલીયાની નાવલી બજારમાં ગંદા પાણીનો ભરાવો યથાવત..

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ધારાસભ્‍યએ પ્રતિક ધરણા કર્યા છતાં પણ તંત્રને પડી નથી લીલીયાની નાવલી બજારમાં ગંદા પાણીનો ભરાવો યથાવત સતત ત્રણ મહિનાથી નાવલી બજારમાં ગટરનાં ગંધાતા પાણી જમા થતાં રોગચાળાનો ખતરોજાહેર માર્ગ પર લીલ જામી જતાં રાહદારીઓ લપસી માર્ગ પર પડી જાય છે ગંદા પાણીમાં ઉભા રહીને શાકભાજી ફ્રૂટ વેચવાની મજબુરી જોવા મળે છેભુગર્ભ ગટર […]

Continue Reading