રાજકોટ : ઉપલેટામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસોને પગલે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ દ્વારા સાવચેત રહેવા કરાઈ અપીલ

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ગુજરાત ભારત તેમજ સમગ્ર વિશ્વની અંદર કાળો કહેર ફેલાવનાર કોરોના વાયરસ ઉપલેટામાં પણ ગતિ પકડી રહ્યો છે ત્યારે ઉપલેટામાં પણ પોઝિટિવ કેસોનો આંકડો 500 એ પહોંચવા આવ્યો છે ત્યારે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ નું કહેવું છે કે લોકો જ્યારે બહાર નીકળે ત્યારે માસ્ક, સામાજિક અંતરનું પાલન ઉપરાંત જરૂરી ન હોય તો કામ વગર […]

Continue Reading

રાજકોટ: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેતપુર શાખામાં ગત રોજ નવી કારોબારી ઘોષિત કરવામાં આવી.

રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેતપુર શાખામાં આ કોરોના મહામારી ને ધ્યાનમાં લઇ સોશ્યિલ ડિસ્ટનસિંગ ની સાથે અભ્યાસ વર્ગ યોજવામાં આવ્યું હતું. તેમાં અલગ અલગ વિષયોને લઇ ને કાર્યકર્તાઓ ને પ્રશિક્ષિત કરવામાં આવ્યા. ત્યારબાદ જેતપુર શાખા ની નવી કારોબારી ની ઘોષણા કરવામાં આવી જેમાં નગર અઘ્યક્ષ તરીકે ડો. શૈલેષભાઈ બુટાણી, ઉપાધ્યક્ષ તરીકે વિશાલભાઈ […]

Continue Reading

ઉપલેટા શહેરમાં કોવિડ 19 હોસ્પિટલ શરૂ કરવા અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ઉપલેટા શહેરમાં છેલ્લા એક માસ થી કોરોનાના કેસો માં સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ લગભગ ઉપલેટા તાલુકામાં 15 થી 20 કેસો નોંધવામાં આવે છે. ઉપલેટા શહેરની વસ્તી 60000 ની છે તેની સામે આ કેસ ની સંખ્યામાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ દીન પ્રતિદીન વધતું જાય છે. આ માટે […]

Continue Reading

રાજકોટ: ગુજરાત કિશાન સભા ઉપલેટા દ્વારા ખેડૂતોની સમસ્યાના ઉકેલ માટે ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા હાલ ખેડૂતો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અતિ ભારે વરસાદથી થયેલ અતિવૃષ્ટિમાં પ્રતિ પાક સંપૂર્ણ નિષ્ફળ થયો છે. નકલી બિયારણ, રાસાયણિક દવા, વીમા કંપનીઓનું ચીટીંગ, પાક નિષ્ફળ છતા વીમા ન ચૂકવવા, ખેત પેદાશોના યોગ્ય ભાવ ન મળવા અને વિકાસના નામે ખેતીની જમીન સંપાદન થાય છે તેમાં ખેડૂતોને ઘોર અન્યાય થઈ રહ્યો […]

Continue Reading

રાજકોટ: ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે મહિલાઓએ નોંધાવ્યો અનોખો વિરોધ..

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ઉપલેટા તાલુકામાં આવેલું મોટી પાનેલી ગામ કે જ્યાં અંદાજિત ૧૨ હજાર લોકોની વસ્તી ધરાવતું આ ગામ છે. આ મોટી પાનેલી ગામમાં રહેતા લોકોનું કહેવું છે કે આ ગામની અંદર ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓનો ખૂબ અભાવ છે. અહીં રોડ – રસ્તાઓ ખરાબ છે, ગટરો ખુલી છે અને આ ખુલ્લી ગટરમાંથી ગંદકી પણ ઉભરાઈ […]

Continue Reading

રાજકોટ: ઉપલેટા તાલુકાના ગઢાળા ગામમાં તાજેતરમાં પડેલા વરસાદથી ત્રણ ત્રણ વખત વાવેલો પાક પણ થયો છે સંપૂર્ણ નિષ્ફળ.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા સમગ્ર ગુજરાતના તમામ વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયેલ હતો. આ વરસાદથી ખેડૂતોએ કરેલી ત્રણ ત્રણ વખતની મેનત પણ પાણી ફરી વળ્યુ છે. વરસાદના પાણી હજુ ખેતરોમાંથી ઓસર્યા નથી અને રસ્તો કે જે ખેતરોમાં જવા આવવાના હોય તે પણ પાણીમાં ગરકાવ થયા છે. અહીં આ વિસ્તરણ ખેડૂતોની માંગ છે કે આ વિસ્તારને લીલો દુષ્કાળ જાહેર […]

Continue Reading

રાજકોટ: ઉપલેટા સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદથી ખેતરો ધોવાયા છે ત્યારે ખેડૂતોને સહાય ચૂકવવાની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ઉપલેટા મથકમાં ખેડૂતોએ ઓવરણા કરી વાવેતર કરેલા પાક જેમાં કપાસ મગફળી દિવેલા કઠોળ ના પાક સુકાઈ ગયા છે ખેડૂતોનો ખરીફ પાક નો કોળિયો ઝુટવાઈ ગયો ગયો છે ખાતર બિયારણ દવા સહિતના ખર્ચ માથે પડ્યો છે ભાદર વેણુ મોજ ફોફડ ડેમના પાણી નદીઓમાં છેલ્લા ૨૦ દિવસથી ત્રીજી વાર પૂર આવ્યા છે તેના કારણે […]

Continue Reading

રાજકોટ: ધોરાજી તાલુકાના ખેડૂતો દ્વારા વાવેલા પાક જેવાં કે કપાસમાં વધું પાણી આવતાં બેઠાં પાક બળી ગયાં.

રિપોર્ટર: વિપુલ ધામેચા,ધોરાજી રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા નાં સુપેડી ગામે આવેલ ભાદર નદી કાંઠા નજીક આવેલ આઠ સો થી એક હજાર વીઘા જેટલી જમીન માં વાવેતર વધું પડતાં વરસાદ ને કારણે નુકશાન થયું અને ખેડૂતો વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી એ જે ફસલ વિમા યોજના કરી હતી અને ગુજરાત રાજ્ય મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી એ જે ફેરફારો […]

Continue Reading

રાજકોટ: કોંગ્રેસ પક્ષના ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયા આજે ખેડૂતોના પ્રશ્નો મુદ્દે બેસ્યા ઉપવાસ આંદોલન પર..

રિપોર્ટર: વિપુલ ધામેચા,ધોરાજી રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા તાજેતરમાં જે રીતે અનરાધાર મેઘમહેર થઈ છે ત્યારે આ મેઘમહે થી સૌથી વધુ નુકશાન વેઠવાનો વારો જગતનાતાત એવા ખેડૂતોને થયો છે. કોઈ નો ત્રણ વાર વાવેલો પાક ધોવાય ગયો છે તો ક્યાંક બળી ગયો છે. આ વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવેલું હતું જેથી નદી કાંઠાના ખેતરોમાં પાક અને જમીનનું પણ […]

Continue Reading

રાજકોટ: ઉપલેટાના ગણોદ ગામે ગત દિવસોમાં પડેલા ભારે વરસાદથી ઘોડાપુરના કારણે સર્જાઈ તારાજી..

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા રસ્તાઓ સંપૂણ તૂટી જતા ગ્રામલોકોનું પરિવહન બંધ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરાઇ તે બાદ પડેલા ધોધમાર વરસાદથી સમગ્ર રાજકોટ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ ધોધમાર વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે કારણ કે ધોધમાર વરસાદથી ડેમોમાં જે રીતે પાણીની પુષ્કળ આવક થઈ હતી તેથી ડેમો ના પાટીયા ખોલાયા હતા જેને […]

Continue Reading