રાજકોટ: ગોંડલમા સરસ્વતી શિશુ મંદિર સ્કૂલમાં યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના સૌજન્યથી ભારત માતા તેમજ સ્વામી વિવેકાનંદની પ્રતિમાની વિધિવિધાન પૂર્વક સ્થાપના કરવામાં આવી હતી.

રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ અહીં ગોંડલની સરસ્વતી શીશુમંદીર સ્કુલમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના આયોજનમાં અને ઝોન સંયોજક અપૂર્વભાઈ મહેતા તથા જિલ્લા સંયોજક રજનીશભાઈ પટેલ અને નીતિનભાઈ ભેંસજાળિયા ના માર્ગદર્શન હેઠળ ભારત માતાની તથા સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમાની સ્થાપના વિધીવિધાન દ્વારા કરવામાં આવી હતી. તેમજ સાથેસાથે પુસ્તકાલય માટે કબાટ તથા 51 પુસ્તકો શીશુમંદીર સ્કુલને […]

Continue Reading

રાજકોટ: ઉપલેટા સી.પી.એમ દ્વારા રાષ્ટ્રીય મહામંત્રી કોમરેડ સીતારામ યેચુરી સહિતના લોકશાહીવાદી લીડરો સાથેના કિન્નાખોરીથી કરેલ રાજદ્વોહ કેશ પાછા ખેચવા મામલતદારને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ઉપલેટા સી.પી.એમ દ્વારા રાષ્ટ્રીય મહામંત્રી કોમરેડ સીતારામ યેચુરી સહિતના લોકશાહીવાદી લીડરો સાથેના કિન્નાખોરીથી કરેલ રાજદ્વોહ કેશ પાછા ખેચવા મામલતદારને આવેદનપત્ર આપ્યું એન.ડી.એ ની સરકાર સરમુખત્યારશાહી ના ધોરણે ચાલી રહી છે લોકશાહી નો હાર્દ વિરોધ- સમર્થન છે ત્યારે સરકાર ની નીતિનો વિરોધ કકરનારાને દબાવવા રાજદ્રોહ ના કાયદાનો ઉપયોગ કરી રહયાં છે સી.એ.એ.એન.આર.સી.એન.સી.આર આ […]

Continue Reading

રાજકોટ: ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં વધતા જતા કોરોના વાઇરસની સામે લડત લડવા ભાયાવદર નગરપાલિકા દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ભાયાવદર છેલ્લા પાંચ મહિના થયા આખી દુનિયામાં કોરોનાવાયરસ એ માઝા મૂકી છે ત્યારે શરૂઆતના સમયમાં નહિવત કેસ હતા જન્માષ્ટમી બાદ ભાયાવદર શહેરમાં કોરોનાવાયરસ ના કેસ વધવા લાગ્યા હાલ શહેરમાં ૭૬ કેસ નોંધાયા હોય તેમાં ચાર વ્યક્તિઓના મૃત્યુ પણ થયેલ છે ભાયાવદર શહેરની નગરપાલિકા તેમજ ઉપલેટા તાલુકાના હેલ્થ ઓફિસર તેમજ તેમની ટીમ મામલતદાર […]

Continue Reading

રાજકોટ: તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ઉપલેટા તાલુકાના નીલાખા ગામે ખેડૂતોને ભારે નુકસાન..

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા વિરામ બાદ પડેલા ભારેથી અતિ ભારે વરસાદને કારણે જે અગાઉ પડેલા વરસાદના પાણી હજુ ખેતરોમાંથી ઓસર્ય નથી ત્યાં ફરી એક વખત જે રીતે અનરાધાર અને ધોધમાર વરસાદ પડ્યો છે તેને લઈને ખેડૂતોને ફરી એક વખત ફટકો પડ્યો છે કારણ કે અગાઉ જે વરસાદ પડ્યો હતો તેના કારણે ખેતરોના પાક અને ખેડુતોની જમીન […]

Continue Reading

રાજકોટ: ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા છેલ્લા ઘણા સમયથી ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા બાબતે ઘણી જગ્યા ઉપર માંગ ઉઠી છે ત્યારે ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારને આહિર અર્જુન આંબલીયા પ્રેરિત ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન નેજા હેઠળ આવેદન પત્ર આપવામાં આવેલ. ભાવનગરના મહારાજ કૃષ્ણકુમારસિંહજી એ બ્રાઝિલને એક નંદી ભેટ આપી અને બ્રાઝિલની ઇકોનોમિ બદલી નાખી હોય તો આપણો દેશ […]

Continue Reading

રાજકોટ: ઉપલેટામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસોને પગલે શહેરના ભીડ-ભાડ વાળા વિસ્તારોમા તેમજ મુખ્ય માર્ગો પર ઉપલેટા નગર પાલિકા આરોગ્ય શાખા દ્વારા સેનીટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા હાલ જે રીતે કોરોના મહામારી ચાલી રહી છે અને દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે અને આ કોરોના અનેક લોકોનો ભોગ પણ લઇ ચુક્યો છે ત્યારે વાત કરીએ રાજકોટ જીલ્લાના ઉપલેટાની કે જ્યાં શહેર અને ગ્રામ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા હાલ ૫૧૬ છે અને કોરોનાને કારણે અત્યાર […]

Continue Reading

રાજકોટ: ઉપલેટામાં સુપરવાઇઝરના માનસીક ત્રાસ થી કંટાળી ઉપલેટા બ્લોક હેલ્થ ઓફીસરએ આપ્યું રાજીનામુ..

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકા સુપરવાઇઝર નલિન ડઢાણીયા ના માનસીક ત્રાસ થી કંટાળી ઉપલેટા બ્લોક હેલ્થ ઓફીસર ડો.હેપ્પી પટેલ એ રાજીનામું આપી દેતા ચકચાર મચી જવા પામ્યો હતો.ઉપલેટા તાલુકાનાં મુખ્ય સુપરવાઇઝર ના માનસીક ત્રાસ થી કંટાળી જતા આપ્યું રાજીનામું હોવાનું બહાર આવ્યું હતું. ઉપલેટા તાલુકા નાં મુખ્ય સુપરવાઇઝર નલિન ડઢાણીયા અવારનવાર ધાક ધમકી, […]

Continue Reading

રાજકોટ: ઉપલેટા ધોરાજી તાલુકામાં વધતા જતા કોરોના અને અતિવૃષ્ટિમાં ખેડૂતો પાક ધોવાણ પ્રશ્ને ધારાસભ્ય લલિત વસોયા પ્રતિનિધિમંડળ સાથે ગાંધીનગર રજૂઆત કરી.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા સૌરાષ્ટ્રમાં કોરોનાની મહામારીએ માજા મુકી છે ઉપલેટા ધોરાજી તાલુકામાં વધુ ને વધુ કેસો આવી રહ્યા છે જે ચિંતાનો વિષય છે તેમજ તાજેતરમાં સૌરાષ્ટ્રભરમાં અતિવૃષ્ટિએ મોટી ખાના-ખરાબી સર્જાઇ છે તેમાં ઉપલેટા ધોરાજી બંને તાલુકામાંથી પસાર થતી સૌરાષ્ટ્રની મોટી નદીઓ ભાદર મોજ વેણુ ઉપરાંત બંને તાલુકાની નાની-મોટી નદીઓ જેવી કેસરપુરા ઉતાવળી રૂપાવટી સહિતની નદી […]

Continue Reading

રાજકોટ: ઉપલેટા નગરપાલિકા સંચાલિત દેસાઈ પ્રાથમિક શાળાના સેવાભાવી કાર્યદક્ષ શિક્ષક વિપુલભાઈ આર એરડાનું ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા સન્માન.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ઉપલેટા નગરપાલિકા સંચાલિત શહેરની ખ્યાતનામ દેસાઈ પ્રાથમિક શાળા સેવાભાવી કાર્યદક્ષ અને જુદીજુદી શૈક્ષણિક અને ઈતર પ્રવૃતિઓ જેવીકે વૃક્ષ રોપણ ગણિત વિજ્ઞાન પ્રદર્શન વકૃત્વ સ્પર્ધા અને વિદ્યાર્થીઓનું ઘડતર કરી તેમાં રહેલ શક્તિને બહાર લઈ આવવામાં જેનો મુખ્ય ફાળો કાયમી માટે હોય છે એવા કાર્યદક્ષ શ્રી વિપુલભાઈ આર એરડાનું તાજેતરમાં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ […]

Continue Reading

રાજકોટ : ઉપલેટામાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ કમ્યુનિટી હોલમાં ભ્રષ્ટાચાર થવાનો આક્ષેપ કરતાં બાંધકામ સમિતીના ચેરેમેને કામ અટકાવ્યુ

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા રાજકોટ જીલ્લાના ઉપલેટા નગરપાલિકા દ્વારા વિવિધ લક્ષી વિનય મંદિર નાં પટાંગણમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ ગ્રાન્ટ માંથી શહેરનાં વિદ્યાર્થીઓ અને નગરજનોને ઉપયોગી થાય તે માટે કમ્યુનીટી હોલ બનાવવા માટે રૂપિયા 486 લાખ જેવી જંગી રકમ નગરપાલિકામાં આવેલ હતી આ રકમ નગરપાલિકાને મળતાં નગરપાલિકા દ્વારા વિવિધ લક્ષી વિનય મંદિર નાં પટાંગણમાં કમ્યુનીટી […]

Continue Reading