ગીરસોમનાથ: ઉના તાલુકાના વશોજ કોળી સમાજ દ્વારા આજરોજ ઉના પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના તાલુકાના વાશોજ ગામ ની અંદર ચાર દિવસ પહેલા કોળી સમાજ અને દલિત પરિવાર વચ્ચે જગડો થયેલો હતો તે બાબત થી આજ રોજ સમગ્ર વાષોજ કોળી સમાજ દ્વારા ઉના પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. ચાર દિવસ પહેલા દલિત પરિવાર ના સાત જેટલા લોકો સાથે મળીને રાત્રિના સમયે જાહી બેન મનુભાઈ […]

Continue Reading

ગીર સોમનાથ: શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે શિવ ભક્તોનો માનવ મહાસાગર છલકાયો.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ વહેલી સવારે થી સોમનાથ મંદિર ના દ્વાર ખુલ્યા… દર્શનાર્થી માટે આરતી બાદ પ્રવેશ આપવામા આવ્યો… દર્શનાર્થીઓની દોઢેક કી.મી. લાંબી કતાર લાગી… મહાદેવના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા… સરકારની ગાઇડલાઇનનો ચુસ્તપણે અમલ… શ્રાવણ માસ ના પ્રથમ દિવસે દર્શનાર્થી અને પોલીસ વચ્ચે ઘર્ષણ બાદ સોમનાથ દર્શન માટે પાસ સિસ્ટમ અને ઓનલાઇન રજીશટરેશન ફરજિયાત…. […]

Continue Reading

ગીર સોમનાથ: જુગારનો રોકડ રૂ.૧૧૬૫૦ સાથે ૫ જુગારીયાઓને ઝડપી પાડતી ઉના પોલીસ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના પોલીસ સ્ટાફ ને બાતમી મળી હતી કે આથમણાપડા ગામે જાહેરમાં જુગાર રહ્યો છે ત્યારે ઉના પોલીસ એ રેડ કરતા ત્યાં જુગાર રમતા ઈસમો ( ૧ ) ઘુઘાભાઇ વીરાભાઇ સોલંકી કોળી ઉ , વ , ૬૫ ધંધો ખેતી રહે આથમણાપડા તા.ગીર ગઢડા ( ૨ ) નગાભાઇ હમીરભાઇ ગોહીલ દરબાર ઉ.વ .૪૫ ધંધો […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકાના સોંદરડી ગામે જુગાર રમતા ૮ શખ્સો ઝડપાયા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના તાલુકામાં જાણે જુગારીઓને પોલીસનો ડર નથી તેથી રોજબરોજ જુગારનાં ગામે ગામ પાટલા માંડયા છે ત્યારે ગીરસોમનાથ જિલ્લાનાં પોલીસ વડા રાહુલભાઈ ત્રિપાઠીની લોકલ ક્રાઈમ બ્રાંચના પોલીસ પ્રફુલભાઈ વાઢેર ત્થા સ્ટાફે ઉના તાલુકાના સોંદરડી ગામે પટેલ શેરીમાં જાહેરમાં જુગાર રમતા રામ માંડણ પરમાર, ધરમ મુળુ ગોહીલ, ભાવેશ જીવા બાંભણીયા, ભુસા વિરા ગોહીલ, કાનજી […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકામાં આવેલ ગુપ્ત પ્રયાગમાં ભાદરવી અમાસે યોજાતો મેળો રદ્‌ કરાયો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનાનાં દેલવાડાથી ૨ કિ.મી. દુર પ્રાચીન પૌરાણીક તિર્થસ્થાન ગુપ્તપ્રયાગ આવેલ છે. અહીં ૩ નદીનો સંગમ થાય છે. વર્ષોથી દર શ્રાવણ માસની વદ ૧૩-૧૪ અમાસનાં દિવસે લોકો પિતૃ તર્પણ કરવા, સ્વજનો મૃત્યુ પામેલ હોય તેની યાદીમાં દિવો બાળે છે અને ૩ દિવસ લોકમેળો યોજાય છે પરંતુ છેલ્લા ૬ માસથી કોવીડ-૧૯ કોરોના વાયરસનાં સંક્રમણનો […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ, ઉનામાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર, જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશ દ્વારા પ્રતિબંધિત આદેશો જારી કર્યા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં કોવીડ-૧૯ સંક્રમણને અટકાવવાં માટે સબંધિત તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે.વેરાવળ અને ઉનામાં કોરોના પોઝિટિવ કેસનાં દર્દી મળી આવેલ છે. વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીનાં ભાગરૂપે જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશે જાહેરનામુ પ્રસિધ્ધ કરી લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે. વેરાવળ શહેરી વિસ્તારમાં નવા પટેલવાડામાં […]

Continue Reading

ગીર સોમનાથ: ગીરગઢડા પંથકનાં બે ખેડૂતોની જમીનનું સાટાખત બનાવી રૂ.૫.૪૩ કરોડની ઠગાઈ આચરનાર બેલડી ઝડપાઈ.

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને લેડી સીંઘમની કડક છાપ ધરાવતા મહિલા પી.એસ.આઈ. કે.એન.અઘેરા ત્થા એ.એસ.આઈ. પ્રવિણભાઈ વલ્લભભાઈ મેઘપરા, એચ.સી. નાનજીભાઈ ભીમાભાઈ, ઈલીયાસ મહોબતભાઈ, મહેશભાઈ મેણાદભાઈ, કલ્પેશ કરશનભાઈ ચૌહાણ જામવાળા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે ગીરગઢડા તાલુકાના જુડવડલી ગામના રાઘવભાઈ કરશનભાઈ નસીતની વડલી સીમમાં આવેલ ૨૨ વિઘા ખેતીની જમીન રૂા.૨,૧૫,૫૪૨૫૦ […]

Continue Reading

ગીર સોમનાથ: દીવ એકસાઇઝ વિભાગે એક્સપાયરી ડેટ વાળી બીયરની બોટલોનો નિયમોનુસાર નાશ કર્યો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવ જિલ્લા કલેકટર સલોની રાય ના માર્ગદર્શન હેઠળ દીવના આબકારી વિભાગ દ્વારા બીયરના વિવિધ જથ્થાબંધ વેપારીઓ અને રિટેલર ના સ્ટોકમાં ઉપલબ્ધ એક્સપાયરી ડેટની બીયરો અને બોટલોનો નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ સંદર્ભે એકસાઇઝ વિભાગના ઉપ આયુક્તના હુકમથી એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી હતી અને એક્સાઈઝ નિયમો અનુસાર એક્સપાયરી ડેટ […]

Continue Reading

ગીર સોમનાથ: એન.સી.સી.વેરાવળ દ્રારા રક્તદાન કેમ્પ યોજાયો.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ હાલ સમગ્ર વિશ્વમાં કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે કોઈ વ્યક્તિ આપાતકાલીન પરિસ્થિતિમાં લોહી ની ઉણપ ના રહે તે માટે ગીર સોમનાથ જિલ્લા ના વેરાવળ તાલુકામાં ૭ ગુજરાત નેવલ યુનિટ એન.સી.સી. વેરાવળ દ્રારા તા.૧૬-૦૭-૨૦૨૦ના રોજ કારગીલ વિજય દિવસ અંતર્ગત નવજીવન બ્લડ બેન્ક ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમા એન.સી.સી. ઓફિસના […]

Continue Reading

ગીર સોમનાથ: સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ કેશુભાઇ પટેલે આજે જન્મદિન નિમીતે ઇ-મહાપૂજા,આયુષ્યમંત્ર જાપ,મહામ્રુત્યુંજય પૂજા કરી શ્રીસોમનાથજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ કેશુભાઇ પટેલે જન્મદિન નિમિતે ગાંધીનગર ખાતે પોતાના નિવાસ સ્થાનેથી વીડીઓ કોલીંગ ના માધ્યમથી ઇ-મહાપૂજા,આયુષ્યમંત્ર જાપ,મહામ્રુત્યુંજય જાપ પૂજાનો ઇ-સંકલ્પ કરાયો શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ કેશુભાઇ પટેલનો ૯૩ વર્ષમાં મંગલ પ્રવેશ.માનનીય અધ્યક્ષના જન્મદિવસ નિમીતે સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ મહાદેવને માનનીય અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલના નિરામય આરોગ્ય અને દીર્ઘાયુષ્ય […]

Continue Reading