ગીરસોમનાથ: ઉના તાલુકાના વશોજ કોળી સમાજ દ્વારા આજરોજ ઉના પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ.
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના તાલુકાના વાશોજ ગામ ની અંદર ચાર દિવસ પહેલા કોળી સમાજ અને દલિત પરિવાર વચ્ચે જગડો થયેલો હતો તે બાબત થી આજ રોજ સમગ્ર વાષોજ કોળી સમાજ દ્વારા ઉના પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. ચાર દિવસ પહેલા દલિત પરિવાર ના સાત જેટલા લોકો સાથે મળીને રાત્રિના સમયે જાહી બેન મનુભાઈ […]
Continue Reading