ગીર સોમનાથ: આજરોજ ઘુસીયા ગામમાં ગ્રામ પંચાયત સંચાલિત લાઇબ્રેરીનું અધિકારીઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગામના યુવાનો યુવતીઓ તેમજ વડીલો ના રસ રુચિ અનુસાર પુસ્તકો સાથેની લાઈબ્રેરી શરૂ કરવાનું મૂળ આશય યુવાનો આજના મોબાઇલ અને ઇન્ટરનેટના યુગમાં પોતાના વ્યક્તિગત વિકાસ માટે પુસ્તકોનું વાંચન કરતા થાય તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા નવ યુવાનોને યોગ્ય વાતાવરણ મળે તે માટે એક લાખથી વધુની કિંમતના પુસ્તકો સાથેની “વિવેકાનંદ લાઇબ્રેરી”નું આજરોજ […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકાના સનખડા ગામે મકાનના ચોરખાના માંથી વિદેશી દારૂ પકડી પાડતી ઉના પોલીસ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના હાલ કોરોના વાયરસની મહામારીએ સમગ્ર ગુજરાત ને ભરડામાં લીધું છે.ત્યારે ગીર સોમનાથ ઉના તાલુકાની ઉના પોલીસ કોરોનાના સંક્રમણને અટકાવવા અને લોકોને સરકારની ગાઇડલાઇનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે તેની સાથે સાથે ઉનાતાલુકામાં ચાલતી દારૂ,જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર પણ બાજ નજર રાખી રહી છે. ઉના પોલીસ સ્ટેશનના સ્ટાફ ના માણસો સાંજની […]

Continue Reading

ગીર સોમનાથ: સૂત્રાપાડા તાલુકાના ઘંટીયા ફાટક પર મહિલા તબીબનું ટ્રક અડફેટે લેતા ઘટના સ્થળે જ નીપજ્યું મોત.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ઘંટીયા ફાટક પર મહિલા તબીબનું ટ્રક અડફેટે મોત નીપજ્યું. ચાલીને પોતાના દવાખાને જતા હોય અને કાળ ભેટયો હતો સુત્રાપાડા નજીક વેરાવળ-કોડીનાર હાઈવે પર મહિલા તબીબને ટ્રક અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજયું હતું મહિલા તબીબ નજીકમાં જ પોતાનું દવાખાનું હોય ચાલીને જતા હતા ત્યારે ટ્રક […]

Continue Reading

ગીર સોમનાથ: જુગાર રમતા ૪ જુગારીયાઓને રોકડ રકમ રૂ.૨૩,૧૭૦ સાથે ઝડપી પડતી ઉના પોલીસ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના પોલીસે જુગાર રમતા લોકો સામે બાજનજર કરી ને અલગ અલગ જગ્યાએ રેડ કરી જુગાર રમતા જુગારીઓને પકડવા કડક અમલવારી કરવામાં આવી રહી છે ઉના પોલીસ સ્ટેશન ના પો.હેડ કોન્સ . પી.પી. બાંભણીયા તથા પો.કોન્સ . અનીલભાઇ ભુપતભાઇ ને બાતમી મળી હતી કે ચાંચકવડ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા રાજુભાઇ ગોવિંદભાઇ ચૌહાણ રહે […]

Continue Reading

ગીર સોમનાથ: પાંચ દિવસનુ લોકડાઉન પૂર્ણ થતા ઉનાની મુખ્ય બજારોમાં ઉમટી ભડી, જાહેરનામાનો ભંગ થવા છતા તંત્ર મુકપ્રેક્ષક..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનામાં સ્વૈચ્છીક પાંચ દિવસનુ લોકડાઉન પુરૂ થતા મુખ્ય બજારમાં માણસોની ભીડ ઉમટી પડી હતી ત્યારે સોશિયલ ડીસન્સના ધજાગરા ઉડયા માસ્ક પણ પહેરતા નથી તંત્ર મુકપ્રેક્ષક કોરોના સંક્રમણનાં કેસો વધે નહી તો બીજુ શું ? થાય. વિવિધ વેપારી એસો.ને તા.૨૧/૭ થી પાંચ દિવસનુ લોકડાઉનમાં સજ્જડ બંધ રહયુ હતુ પરંતુ પુરૂ થતા આજે સોમવારે […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકાના ગુપ્તપ્રયાગમાંથી દિપડો પાંજરે પુરાયો, સિંહને પુરવા માંગ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનાનાં દેલવાડાથી ૨ કિ.મી. દુર ગુપ્તપ્રયાગના ખારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દિપડાએ ધામા નાખેલ હોય પશુઓનો શિકાર કરી લોકોમાં ભય ફેલાવતો હોય વન વિભાગ ગીર જશાધારનાં કર્મચારીઓએ પાંજરૂ મારણ સાથે મુકેલ હોય દિપડો મોટી રાત્રે મારણ લેવા આવતા પાંજરામાં પુરાઈ ગયો છે. તેમજ ગુપ્તપ્રયાગના ખારા વિસ્તારમાં એક પુખ્ય ઉમરનો સિંહ પણ રાત્રે […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનામાં સરકારી કુમાર છાત્રાલયમાં કોવિડ સેન્ટર શરૂ કરવા મામલતદારનો પત્ર..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના હાલ નોવેલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંદર્ભે ઉના તાલુકામાં કોવિડ કેર સેન્ટરની જરૂરીયાત જણાતી હોય તે બાબતે ઈન્સીડન્ટ કમાન્ડર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ઉનાના અઘ્યક્ષસ્થાને તા.૨૬/૭ ના રોજ મીટીંગ બોલાવેલ જે મીટીંગમાં થયેલ ચર્ચા મુજબ ઉના ખાતે કોવિડ સેન્ટર શરૂ કરવાની રજુઆત થયેલ અને સરકારી કુમાર છાત્રાલય નકકી થયેલ. જેની અમો અને […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના-ગીરગઢડા ખાતે કોવિડ હોસ્પિટલ તથા સ્ટાફ ઉપલબ્ધ કરાવવા ધારાસભ્યની માંગ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના સમગ્ર દેશ ને રાજ્યમાં પણ વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ ને કારણે ગંભીર પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. રાજ્યમાં રોજેરોજ કોરોનાના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે અને મૃત્યુનુ પ્રમાણ વધી રહયું છે. કોરોના મહામારી શહેરો પૂરતી સમિતિ ન રહેતા હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રસરી છે. ગીરસોમનાથ જિલ્લામાં પણ કોરોનાના દર્દીઓમાં સતત વધારો થઈ રહયો […]

Continue Reading

ગીર સોમનાથ: શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે ગંગેશ્વર મંદિરે દર્શન કરતા ભાવિકો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવમાં શ્રાવણ માસ દરમ્યાન મંદિરોમાં શ્રઘ્ધાળુઓ દર્શન કરતા જોવા મળે છે. દીવના ફૂદમ ગામમાં આવેલ પ્રાચીન ગંગદેશ્વર મહાદેવ મંદિરુ શ્રઘ્ધાળુઓ માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સીંગ રાખી શિવલીંગના દર્શન કર્યા હતા. પાંડવો અજ્ઞાતવાસ દરમ્યાન અહિં આવી અને વસ્યા હતા આ પછી પાંચ પાંડવોએ પાંચ શિવલીંગની સ્થાપના કરી જે આજે પણ અસ્તિત્વ ધરાવે છે પાંચેય […]

Continue Reading

ગીર સોમનાથ: દીવ ના વણાંકબારા અને સાઉદવાડી ગામો ચાર દિવસ લોકડાઉન કરશે.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના કોરોના વાયરસ સંક્રમણને અટકાવવાના પ્રયાસ સ્વરૂપે વણાંકબારા ગ્રામ પંચાયત, સાઉદવાડી ગ્રામ પંચાયત અને વણાંકબારા સંયુકત કોળી સમાજ દ્વારા વણાંકબારા અને સાઉદવાડી ગામોના લોકો ચાર દિવસ ૨૮ જુલાઈ થી ૩૧ જુલાઈ સંપૂર્ણ લોકડાઉન પાળશે. કલીનીક, મેડીકલ અને દૂધની દુકાનો જ ખુલશે. આ સ્વૈચ્છીક લોકડાઉનની જાણ દીવ કલેકટર સલોની રાયને પણ કરવામાં આવેલ છે. […]

Continue Reading