ગીર સોમનાથ: ૭૫ વર્ષીય ઈશ્ર્વરલાલ જોષી ગંભીર બિમારી હોવા છતા કોરોના સામેનો જંગ જીત્યા..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ વેરાવળમા રહેતા વૃધ્ધે મક્કમ મનોબળ સાથે સારવાર મેળવી સરકારી હોસ્પિલ વેરાવળ ખાતેથી સ્વચ્થ થતા ડિસ્ચાર્જ કરાયા કોરોના વાયરસના સંક્રમણના કારણે અનેક માનવ જીંદગીનો ભોગ લેવાયો છે. સંક્રમિત થયા બાદ સારવાર અને સાવચેતીના કારણે લાખોની સંખ્યામાં દર્દીઓ સાજા થયા છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓને તેમના ઘરે હોમ આઈસોલેશનમાં રાખી […]

Continue Reading

ગીર સોમનાથ: સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે ભાજપ કાર્યાલય ખાતે દીનદયાળ ઉપાધ્યાય જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પિત કરી..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ આજરોજ સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે ભાજપ કાર્યાલય ખાતે દીનદયાળ ઉપાધ્યાય જન્મ જયંતી નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પિત કરી અને તેમના વિચારો લોકો સુધી પહોંચે તેવા સંકલ્પ સાથે આજે પાર્ટીના તાલુકા ભાજપ મહામંત્રી હિરાભાઇ વઢેર તથા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રામભાઈ વાઢેર કે પુષ્પાંજલિ આપી હતી.

Continue Reading

ગીર સોમનાથ: ઊનાની કેનેરા બેંકનું એ.ટી.એમ છેલ્લા ઘણા સમયથી બંધ હોવાના કારણે ખાતાધારકોને હાલાકી..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના કેનેરા બેકનું એ.ટી.એમ બન્યું શોભાના ગાંઠિયા સમાન કર્મચારીઓ કહે બે દિવસમાં શરુ થઇ જશે પણ એ.ટી.એમ બંધનું બંધ જોવા મળ્યું ઉના ના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ કેનેરા બેંક આવેલ છે લોકોને રોજ બરોજ બેંકમાં વ્યવહારો કરવા પડતા હોય કેનેડા બેંકના ખાતેદારોને તાલુકામાં પણ અસંખ્ય ખાતેદારો છે તેમાં વેપારી વર્ગ થી લઈને […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકાના ભાચા,સેજાના,ડમાસા ગામે આવેલ આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના સહી પોષણ દેશ રોશનનાં નારા સાથે આંગણવાડીકેન્દ્ર ગુંજી ઉઠ્યું. આજ રોજ ઉના તાલુકાના ભાચા સેજાના ડમાસા ગામે આવેલ આંગણવાડી કેન્દ્રમાં  પોષણ માસની ઉજવણી કરવામાં આવી ડમાસા -૧ અને ડમાસા – ૨ તેમજ એલમપુર-૧ અને એલમપુર-૨ તેમજ રાતડ ગામના આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો દ્વારા લીલા શાકભાજી માંથી સલાડ બનાવવા માટેની પદ્ધતિ કિશોરીઓ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં ૫ કોવિડ હોસ્પિટલ કાર્યરત..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ કોરોના વાયરસના સંક્રમણ દર્દીઓને સારવાર મળી રહે તે માટે ગીર સોમનાથ જિલ્લામાં ૫ કોવિડ હોસ્પિટલ કાર્યરત છે. જેમાં ખાનગી કોવિડ હોસ્પિટલ-૪ અને સરકારી હોસ્પિટલ-૧ તેમજ ૬૦ બેડની કોવિડ કેર સેન્ટર સોમનાથ ખાતે કાર્યરત છે. સરકારી હોસ્પિટલ વેરાવળ ખાતે ૧૦૦ બેડની ઓક્સીજન સાથે ૨૭ બેડ આઈ.સી.યુ બેડ વેન્ટીલેટર સાથે કાર્યરત છે. જ્યારે […]

Continue Reading

ગીર સોમનાથ: ગિરગઢડા તાલુકાના કોદીયા ગામે ચંદુભાઈ લખમણભાઇ બારૈયાની વાડીમાંથી દીપડો પાંજરે પુરાયો હતો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના છેલ્લા કેટલાક સમયથી આસપાસના વિસ્તારમાં શિકારની શોધમાં નીકળતો હતો ત્યારે ગામના લોકોને દીપડો જોવા મળતા વન વિભાગ ને જાણ કરાતા દીપડાને પકડવા પાંજરૂ મુકવામાં આવ્યું હતું જેમાં દીપડો રાત્રિના ૧૦ વાગ્યાની આસપાસ પાંજરે પુરાતા વન વિભાગ ને જાણ કરાઇ હતી અને વન વિભાગ દ્વારા દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં લઈ જવામાં આવ્યો […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં ગતરોજ વધુ ૧૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ જેમાં વેરાવળ-૦૧ સુત્રાપાડા-૦૩ કોડીનાર-૦૪ ગીરગઢડા-૦૨ તાલાળા-૦૨ અન્ય ૦૧ તો કુલ-૦૯ લોકો સાજા થતા રજા આપવામાં આવી….જેમાં.. સુત્રાપાડા-૦૩ કોડીનાર-૦૩ ગિરગઢડા-૦૧ તાલાળા-૦૧ અન્ય-૦૧

Continue Reading

ગીર સોમનાથ: મજૂર ભરેલી રિક્ષાનો અકસ્માત થતા ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ખજુદ્રા ગામ થી જતી મજૂર ભરેલ રિક્ષા રાત્રિ ના સમયે દેલવાડા થી ખજુદ્રા આવતા રસ્તા પર અકસ્માત થયો હતો. રિક્ષા પલટી મારી જતા રિક્ષા મા સવાર નવ જેટલા સવાર મજૂર લોકો અને ડ્રાઈવર સોલંકી છગનભાઈ ભાયાભાઈ ને ઉના સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ હતા ત્યાં છગન ભાઈ ને મૃત જાહેર કરવામાં […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના ગીર ગઢડા રોડ પર આવેલ મોદી ગ્રાઉન્ડ માંથી ખુંખાર દીપડો પાંજરે પુરાયો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ૮ વર્ષ નો નર દીપડો પાંજરે પુરાયો.. એક દિવસ પહેલા વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરૂ મુકવામાં આવેલું.. મોદી ગ્રાઉન્ડ નજીક આવેલ સુગર ફેક્ટરી દીપડાનું રહેઠાણ હોવાનું અનુમાન.. વન વિભાગ દ્વારા પકડાયેલ દીપડાને જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઇ જવાયો..

Continue Reading

ગીર-સોમનાથ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી કચેરી દ્વારા ત્રી-દિવસીય ઉજાસ ભણી વેબીનાર કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર-સોમનાથ જિલ્લાની તમામ સરકારી ઉચ્ચ પ્રા.શાળા, માધ્યમિક શાળા, મોડેલ શાળા અને કસ્તુરબા બાલીકા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને કિશોર અવસ્થાનું જ્ઞાન મળી રહે તે હેતુસર જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટરના માર્ગદર્શન હેઠળ ત્રી-દિવસીય ઉજાસ ભણી વેબીનાર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તરૂણ્ય શિક્ષણ, સ્વચ્છતા, બાળલગ્ન અને બાળઅધિકારો, બાળકોનું જાતિય રક્ષણ, પોષ્કો એક્ટ, […]

Continue Reading