અમદાવાદ: માંડલ તાલુકામાં વધુ 4 લોકો કોરોનાથી સંક્રમિત

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સોલગામ ખાતે પિતા-પુત્રને કોરોના પોઝીટીવ વિશ્વભરમાં કોરોના વાયરસથી ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે જેને લઈને વૈશ્વિક મહામારી વચ્ચે ભારત દેશ પણ ઝઝૂમી રહ્યો છે. ત્યારે હવે ભારતમાં પણ કોરોના કેસનો આંકડો લાખોની સંખ્યામાં પહોંચી ગયો છે. ભારતમાં મહારાષ્ટ્ર અને ગુજરાતની પરિસ્થિતિ ખુબજ નાજુક છે ગુજરાત ભારતમાં બીજા ક્રમે રહ્યું છે ત્યારે હવે […]

Continue Reading

દાહોદમાં કોરોના સંક્રમિત વધુ બે દર્દીઓ સાજા થયા, હવે ફક્ત બે એકટીવ કેસ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત વધુ એક દર્દીને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. જયારે એક સર્ગભા મહિલાનો રીપોર્ટ પણ કોરોના નેગેટીવ આવતા ગઇ કાલે તેમને રજા આપી દાહોદના રણીયાતી ખાતેના સરકારી અર્બન હેલ્થ સેન્ટર ખાતે સર્ગભાવસ્થાની વધુ સારસંભાર માટે ખસેડવામાં આવ્યા છે. આમ દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ ૪૪ કેસો પૈકી […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના શહેરાના ચલાલી ગામે માતા પુત્રનો કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી.

પંચમહાલ જિલ્લાના શહેરાના ચલાલી ગામે માતા પુત્રનો કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી.૭ મકાન કન્ટેઇનમેન્ટ ઝોનમાં અને ૪૭ લોકોને હોમ કોરોન્ટાઇન જ્યારે કે કુમાવત પરિવારના ૪ ને સરકારી કોરોન્ટાઈન કરવામાં આવ્યા.રાજસ્થાનનો કુમાવત પરિવાર સામાજિક પ્રસંગે રાજસ્થાન ગયું હતું ત્યાંથી પરત આવતા કોરોના મા સેમ્પલ લેવાતા પુષ્ટિ થઈ. શહેરા તાલુકાના ચલાલી ગામે આવેલા ડી.પી ફળિયામાં […]

Continue Reading

ગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૨ દર્દીઓ કોરોના મુક્ત થતા રજા અપાઈ

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર-સોમનાથ : સમગ્ર દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા કોવિડ -૧૯ વાઇરસ સામે જંગ જીતવા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોનાનો સંક્રમણ અટકાવવા કટિબધ્ધતા સાથે કામ કરી રહ્યા છે. ગીર-સોમનાથ જિલ્લામા જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના રાહબારી હેઠળ આરોગ્ય તંત્ર સઘન કામાગીરી કરી […]

Continue Reading

પંચમહાલ જિલ્લામાં આજે 2 નવા કેસો સાથે કુલ કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 145

87 દર્દીઓ સાજા થતા રજા અપાઈ, 44 સક્રિય કેસો પંચમહાલ જિલ્લામાં વધુ બે કેસો પોઝિટીવ મળી આવતા જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓની કુલ સંખ્યા હાલની સ્થિતિએ 145 થવા પામી છે. આ પૈકીના 87 દર્દીઓને સારવાર બાદ સાજા થતા રજા આપી દેવાઈ છે જ્યારે 14 વ્યક્તિઓનું અવસાન થયું છે. જિલ્લામાં કોરોનાના 44 કેસો હજી સક્રિય છે. જે […]

Continue Reading

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિંઝુવાડા કોરોના કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દીએ ડાન્સ કરી મનોરંજન કર્યું

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ માંડલના હિંમતભાઈ પ્રજાપતિ નામના પુરુષને થોડા દિવસ પહેલા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો જેને સારવાર અર્થે વિંઝુવાડા કોરોના કેર સેન્ટરમાં સારવાર ચાલી રહી છે. જે દરમિયાન આજરોજ હિંમતભાઈ પ્રજાપતિ કોરોના કેરમાં ડાન્સ કરી પોતાને મનોરંજન પૂરું પાડ્યું હતું દર્દી હિમંતભાઈ પ્રજાપતિએ આફતને અવસરમાં પલટી પોતાનું નામ જ હિમંત અને આ પુરુષે બીજાને […]

Continue Reading

નર્મદા જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યો : કુલ ૯ દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં ગતરોજ એક સાથે પાંચ કોરોના પોઝિટિવ કેસો આવ્યા બાદ આજે ૧૪/૦૬/૨૦૨૦ ના રોજ વધુ એક કેસ કોરોનાનો પોઝિટિવ મળી આવતા તંત્ર માં દોડધામ મચી છે.મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગામકુઆ ગામની ૪૫ વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ મળી આવી છે આ મહિલા ૧૨/૦૬/૨૦૨૦ ના રોજ મહારાષ્ટ્ર ના જલગાવ થી […]

Continue Reading

દાહોદમાં કોરોનાના વધુ ચાર દર્દીઓ સાજા થયા, હવે માત્ર ચાર એક્ટિવ કેસ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદની ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ ચાર દર્દીઓ સાજા થઇ જતાં રજા આપવામાં આવી છે. કોરોના વાયરસના દાહોદમાં નોંધાયેલા ૪૪ પૈકી હવે માત્ર પાંચ જ એક્ટિવ કેસ રહ્યા છે. જોકે, એક દર્દી ગોધરા ખાતે સારવાર લઇ હેઠળ હોવાથી દાહોદમાં માત્ર ૪ જ એક્ટિવ કેસ છે. દાહોદમાં અત્યાર સુધી […]

Continue Reading

નર્મદા જિલ્લાના આજે વધુ 4 કેસ પોઝિટીવ કેસના મહિલા દર્દીઓ સજા થતા રજા અપાઈ

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા જિલ્લામાં આજની સ્થિતિએ કોરોનાના પોઝિટીવ 3 કેસના દરદીઓ સારવાર હેઠળ નર્મદા જિલ્લાના આજે વધુ 4 કેસ પોઝિટીવ કેસના મહિલા દર્દીઓ સજા થતા તમામને આજે રજા અપાઈ હતી. જેમા આજના 4 પોઝિટિવ કેસ મા (1) હેતલબેન એન તડવી (ઉ.વ.21,રહે . મોટા રાયપરા તા .નાંદોદ ) (2)હેમાબેન પી ગોહિલ ઉ.વ.32,રહે […]

Continue Reading

નર્મદા: ગરુડેશ્વર તાલુકામાં એક સાથે પાંચ કેસો પોઝીટીવ આવ્યાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 30 પર પહોંચી.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા અગાઉ ના સારવાર હેઠળ ના ચાર દર્દીઓ ને રજા અપાઈ અને પાંચ દર્દીઓ નવા આવતા હાલ ૮ દર્દીઓ સારવાર હેઠળ. નર્મદા જિલ્લામા આજે શનિવાર ના રોજ કોવિડ 19 કોરોના પોઝિટિવ ના કુલ કેસ પાંચ પ્રકાશ મા આવતા જિલ્લા મા કુલ 30 કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા પહોંચી હોવાનું […]

Continue Reading