Panchmahal/ કાલોલ ખાતે એમજીએસ હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા રેલી નું આયોજન કરાયું.

પંચમહાલ મિરર – મુસ્તુફા મિર્ઝા કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત ધી એમ જી એસ હાઇસ્કુલ દ્વારા  હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો કાલોલ નગરમાં રેલી નીકળી હતી અને વિદ્યાર્થીઓએ બેનર સહિત દેશભક્તિના સૂત્રોચાર કર્યા હતા. તિરંગાની આનબાન […]

Continue Reading

Gujarat / હાજરી પત્રક માં ‘ શિક્ષિકા હાજર ,અને  રેહવાનું અમેરિકા ‘ તંત્ર ના પાપે તંત્ર નેજ નુકસાન, 

|| પંચમહાલ મિરર ડેસ્ક || ગુજરાત માં હાલ શિક્ષણ વિભાગ માં એટલો મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જે બંધ થવાનું નામ નથી દેતો. શું પંચમહાલ માં પણ હશે??? આવા ભૂતિયા શિક્ષકો???? તટસ્થ તપાસ કરવા માં આવવી જોઈએ…. બનાસકાંઠાના દાંતા તાલુકાની શ્રી પાંછા પ્રાથમિક શાળાનો એક અજબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાળાનાં શિક્ષિકા ભાવનાબહેન પટેલ હાલમાં […]

Continue Reading

Panchmahal / હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કાલોલ ની રા.કા મુવાડી ખાતે તિરંગા યાત્રા યોજાઈ.

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ હાલમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા હર ઘર તિરંગા અભિયાનથી નાગરિકામાં દેશ દાઝની ભાવના વધુ દ્રઢ થઈ રહી છે. તેજ ઉપક્રમે  પંચમહાલ જિલ્લા ના કાલોલ […]

Continue Reading

Panchmahal / બોરુમાં આજથી ‘હર ઘર તિરંગા’ અભિયાન, ઘરો અને કાર્યાલયો તિરંગો ફરકાવવાની અપીલ.

પંચમહાલ મિરર દેશભરમાં હાલ તિરંગાની ધૂમ છે. તમે જ્યાં પણ જાઓ ત્યાં બધે આપણો તિરંગો ગર્વથી લહેરાતો જોવા મળે છે. આપણો દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ અમૃત મહોત્સવના નેજા હેઠળ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજથી […]

Continue Reading

પાવાગઢ / ઉષા બ્રેકો ફાઉન્ડેશન  દ્વારા પર્યાવરણ જતનના ભાગરૂપે માંચી અન્નપૂર્ણા તળાવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ પાવાગઢ માંચી સ્થિત ઉડન ખટોલા રોપવે કંપની દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત માં કાલી ના સાનિધ્ય એટલે પાવાગઢ ડુંગર અને તેની  આજુબાજુમાં સફાઇ અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ. માંચી અન્નપૂર્ણા તળાવ ખાતે આજ રોજ ઉષા બ્રેકો ફાઉન્ડેશન દ્વારા, વન વિભાગના સહયોગથીવિવિધ પ્રકારના વૃક્ષો અન્નપૂર્ણા તળાવના કાંઠાના વિસ્તારમાં વાવવામાં આવ્યા. […]

Continue Reading

પંચમહાલ/ હાલોલ – વડોદરા હાઇવે, જરોદ ગામ પાસે પાંચ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત.

દ્રશ્યો જોઈને તમારા હોસ ઉડી જશે. ગમખ્વાર અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે મોત, ટ્રાફિકજામ થતા રસ્તો બંધ કરાયો. વડોદરા-હાલોલ રોડ પર જરોદ ગામ પાસે પાંચ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો છે. હાલ હાલોલ – વડોદરા ટોલ માર્ગ […]

Continue Reading

પંચમહાલ : કાલોલ માં પીવાના પાણીની પાઇપ માટે ચાલી રહેલા ખોદકામ બાદ યોગ્ય પુરાણ નહીં થતાં વાહનો ફસાયા.. યોગ્ય કામગીરી ની માંગ..

|| પંચમહાલ મિરર ડેસ્ક. || એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ તાજેતરમાં ખાબકેલા થોડાજ વરસાદે પાલિકા તંત્રની કામગીરી ની પોલ ખોલી નાંખી : વાહનચાલકો ભોગ બની રહયા છે. પંચમહાલ જિલ્લાના કાલોલ ની નગરપાલીકા હાલ ચીફ ઓફિસર અને વહીવટદાર ના હાથ માં છે તેવા માં કાલોલ શેહેર માં અનેક પ્રકારની પારાવાર તકલીફો નો સામનો કાલોલ નગર જનો […]

Continue Reading

શહેરા ફોરેસ્ટ કચેરી ખાતે વાહન મુક્ત કરાવવા આવેલા ત્રણ ઇસમો એ આર.એફ. ઓ રોહિત પટેલ સાથે ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી.

રિપોર્ટર :  પ્રિતેશ દરજી || શેહરા || આર. એફ. ઓ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસ દ્વારા આ બનેલા બનાવને ગંભીરતાથી લઈને કડક કાર્યવાહી કરે તે પણ જરૂરી છે. શહેરા વન વિભાગ દ્વારા થોડા દિવસો પહેલા ખાંડિયા ગામ પાસેથી લાકડા ભરેલી ગાડી પકડી પાડવામાં આવેલ તે વાહન […]

Continue Reading

યાત્રીગણ કૃપયા ધ્યાન દે…, આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામને કારણે 25 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી મેમુટ્રેનો રદ.

|| પંચમહાલ મિરર ડેસ્ક || આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામને કારણે 25 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી કટલીક મેમુ ટ્રેનો રદની સાથે ડાઈવર્ટ કરવામાં આવી છે. આ તમામ ટ્રેનોની વિગત નીચે પ્રમાણેની છે. પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરાસેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે 25 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી મેમુટ્રેનો રદ રહેશે. ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનોની […]

Continue Reading

ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી થયા અચંબિત.. જાણો વધુ માહિતી..

અંકુર ઋષિ : નર્મદા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણની ગાથા સાંભળી પ્રતિનિધિ મંડળ આશ્ચર્યચકિત થયા હતા ભૂતાનના રાજા શ્રી જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શ્રી શેરિંગ તોબગે માટે સોમવારની તેમની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત યાદગાર બની રહી છે. ભારતના પડોશી દેશ ભૂતાનના આ બંને વડા એકતાનગર ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઊંચી […]

Continue Reading