હાલોલ એસ ટી તંત્ર ના પાપે વિદ્યાર્થીઓ ને પાસ કડાવવા માં હાલાકી.

સંજય પટેલ – હાલોલ એક તરફ સમગ્ર દુનિયા ટેકનોલોજી ના પંથે આગળ વધી રહી છે પરંતુ પંચમહાલ જિલ્લા ના હાલોલ એસ ટી નિગમ ના વારંવાર સર્વર ડાઉન ના કારણે વિદ્યાર્થી ઓ ને સ્કૂલ, કોલેજ માટે અપ ડાઉન કરવા માં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેવા માં વિધાર્થી ઓ દ્વારા વારંવાર રજુવત કરવા છતાં હાલોલ. […]

Continue Reading

બાલાસિનોર તાલુકાના કંબોપા ગામે દીક્ષિત ભારત સંકલ્પ યાત્રા નું આગમન થયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજ ના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ લોકોને આ યોજનાઓની જાણકારી મળી રહે તેવા આશય સાથે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ગામેગામ ફરી રહી છે. જે અંતર્ગત બાલાસિનોર તાલુકાના કંબોપા ગામે આવી પહોંચી હતી અને સમગ્ર ગ્રામજનો વતી સરપંચ એ સ્વાગત […]

Continue Reading

ખેડા સિરપ કાંડ બાદ ગુજરાતભરમાં પોલીસનો સપાટો..

રાજ્યવ્યાપી 3271 સ્થળોએ દરોડા, 67 સિરપ વિક્રેતાઓ સકંજામાં.. ખેડામાં સિરપ કાંડ બાદ સફાળી જાગેલ ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં સ્પેશ્યલ ડ્રાઈવ યોજી સીરપ વેચતા લોકો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસ દ્વારા સીરપ વેચતા રાજ્યવ્યાપી 3271 સ્થળો પર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં ગેરકાયદેસર રીતે સીરપ વેચતા 6 આરોપીઓની ધરપકડ કરવામાં […]

Continue Reading

પંચમહાલ : કાલોલ ના ઘોડા ગામે રેતી ખનન માફિયા ના ત્રાસ થી નાગરીકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું..

કાલોલ તાલુકાના ની જીવ દોરી સમાન ગોમા નદી માંથી રેતી ખનન માફીયાઓ દ્વારા છેલ્લા કેટલાય સમય થી ગેરકાયદેસર રીતે માટી અને રેતી ખનન માફિયાઓ બેફામ અને કોઈ પણ બિખ વગર રેતી માટી નું ખનન કરતા આવ્યા છે તે બાબતે અવારનવાર ફરિયાદો અને નાગરીકો દ્વારા આવેદન આપવામા આવે છે ત્યારે કાલોલ નજીક આવેલ ઘોડા ગામના નાગરીકો […]

Continue Reading

કાલોલ : વેજલપુર ગામે અનાજ વેપારી ના ત્યાં કાલોલ મામલતદાર ના દરોડા ..

શકાંસ્પદ અનાજ નો જથ્થો ફરિયાદના આધારે પકડી પાડ્યો. એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ અનાજના કાળા કાળોબર નું એ.પી.સેન્ટર એટલે વેજલપુર ગામ અને આજ વેજલપુર ગામમાં રોજ બરોજ અને અગાઉ પણ આજ રીતના કેટલીક વખતે શકાંસ્પદ અનાજનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવે છે પણ તપાસના નામે માત્ર દેખાવ પૂર્તિજ તપાસ કરીને કેસને રફે ડફે કરી દેવામાં […]

Continue Reading

RR કેબલ ગ્રુપ પર ITનું ઓપરેશન: વડોદરા, અમદાવાદ, સુરત સહિત 40થી વધુ જગ્યા પર દરોડા…

કરોડો રૂપિયાનું બિનહિસાબી કાળું નાણું મળવાની શક્યતા. વડોદરા નજીક વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી અને વાયર-કબેલનું ઉત્પાદન કરતી જાણીતી આર.આર. કેબલ ગ્રૂપ પર આઈટીએ ઓપરેશન હાથ ધર્યું છે. વડોદરા, અમદાવાદ, સુરત, સેલવાસ, મુંબઈ સહિત 40થી વધુ જગ્યા પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. તેમજ વડોદરા સારાભાઈ કમ્પાઉન્ડ સ્થિત કંપનીની હેડ ઓફિસમાં આજે વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા […]

Continue Reading

વડોદરા : 600 રૂપિયાના મેન્ટેનન્સ માટે મહિલાને રૂમમાં પુરી..

સ્થાનિકોએ રૂમમાં પૂરેલી મહિલાને અભયમે બહાર કાઢી; પતિ પત્નીને એકલી મૂકી આણંદ જતો રહ્યો. વડોદરા શહેરમાં અજીબોગરીબ કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. અભયમની મદદે મહિલાઓ, વૃદ્ધો અને દીકરીઓ મદદ માંગતા હોય છે. આજે કોઈ પતિ કે ઘરના ત્રાસથી નહીં પરંતુ પોતાના એપાર્ટમેન્ટના લોકોની હેરાનગતિથી ત્રસ્ત મહિલાએ અભયમની મદદ માંગી હતી. જેમાં માત્ર 600 રૂપિયા મેન્ટેનન્સ […]

Continue Reading

પંચમહાલ : કાલોલ બિનખેતી નો ખોટો હુકમ બનાવી સાચા તરીકે ઉપયોગ કરનાર શહેરા નાઅગ્રણી સામે કાલોલ પોલીસ મથકે ફરીયાદ.

કાલોલ ખાતે વર્ષો થી વિવાદી રહેલ સર્વે નંબર ૩૬ પૈકી ૨ નવો સર્વે નંબર ૫૪ ની મિલ્કત અંગે પંચમહાલ જીલ્લા કલેકટર કચેરી ખાતે ચીટનીશ તરીકે ફરજ બજાવતા એમ બી પાટિલ દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદ ની વિગતો જોતા કાલોલ ના લાલ દરવાજા અને વલ્લભ દ્વાર ની વચ્ચે આવેલ જમીન ઉપર શહેરા ના રૂપચંદ ઓડરમલ […]

Continue Reading

દાહોદ ખાતે પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા સમાજ ના યુવક – યુવતીઓ ના જીવનસાથી પસંદગી સંમેલન નું આયોજન કરવા માં આવ્યું.

……. …… …………. એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દાહોદ દ્વારા યોજાયેલ જીવનસાથી પસંદગી સંમેલન કાર્યક્રમ જેમા  દિપ પ્રાગટ્ય – પ્રાથર્ના અને સમાજ ના કલ્યાણ હેતુ ના આશીર્વચન થી કરવામા આવી હતી. દાહોદ શહેરમાં પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા 24મી તારીખ રવીવારના રોજ શહેરના રામાનંદ પાર્ક ખાતે ગુજરાત, મધ્ય પ્રદેશ […]

Continue Reading

કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સેવા પખવાડિયા 2023 ઉજવણી અંતર્ગત “રક્તદાન મહાદાન” કેમ્પ નું આયોજન કરાયું.

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ સોમવાર ના રોજ કાલોલ તાલુકાની રેફરલ હોસ્પિટલ ખાતે સેવા પખવાડિયા ૨૦૨૩ ઉજવણી અંતર્ગત રક્તદાન મહાદાન કેમ્પનો આયોજન તાલુકા હેલ્થ કચેરી કાલોલ દ્વારા અને નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલના સહયોગથી કરવામાં આવેલ હતો જેમાં તાલુકા હેલ્થ કચેરીના ઓફિસર ડોક્ટર મિનેશ દોશી તથા નરેન્દ્ર મોદી વિચાર મંચના રાજ્ય ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોશી અને […]

Continue Reading