કેશોદ પોલીસે આઠ જુગારીઓને રૂપિયા ૧૬૩૦૦/- રોકડ મુદામાલ સાથે ઝડપી લીધા…

રિપોર્ટર : શોભના બાલસ. જુનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના અને કેશોદ પોલીસ વિભાગના ઈન્ચાર્જ ડીવાયએસપી દિનેશ કોડિયાતર ના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારની બદી અટકાવવા અને આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નાસતાં ભાગતાં આરોપીઓ ને ઝડપી લેવા કેશોદ પોલીસ સ્ટાફને બ્રિફીંગ […]

Continue Reading

આમોદ ની સ્વામી નારાયણ સ્કુલ માં રમત ઉત્સવ માં જીતનાર વિધાર્થીઓ ને એવોર્ડ તેમજ સન્માન પત્ર આપવા માં આવ્યાં હતાં.

આમોદ ની સ્વામી નારાયણ સ્કુલ ખાતે  થોડા દિવસ અગાઉ એક રમત ઉત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમા વિજેતા બનનાર વિધ્યાર્થીઓ ને પ્રોત્સાહિત સ્વરૂપે શારા નાં સંચાલકો દ્વારા એવોર્ડ એનાયત કરી એક પ્રમાણ પત્ર આપવા માં આવ્યાં હતાં જેમા   આમોદ નાં રેહવાસી અને સ્વામી નારાયણ સ્કુલ માં  સાતમા ધોરણ માં અભ્યાસ કરતા જુલકરનેંન મુહમ્મદ ખત્રી […]

Continue Reading

Impact:- પંચમહાલ મિરર સમચાર પત્ર ના એહવાલ ના પગલે.. પ્રતિબંધિત કોનોકાર્પસ કાલોલ માં થી દુર કરવાની પ્રક્રિયા હાથ ધરવા માં આવી.

પંચમહાલ જિલ્લા ના કાલોલ શહેર માં પણ પ્રતિબંધિત કોનોકાપર્સ ના વૃક્ષો નું વાવેતર મારુતિ બિલ્ડિકોન દ્વારા  શામળ દેવી રોડ પર આવેલ મારુતિ નંદન સોસાયટી માં કરવા માં આવેલ હતું.. પરંતુ વન વિભાગના પરિપત્રો હોવા છતાં સોસાયટી ના બિલ્ડર્સ દ્વારા કોઈ પણ જાત ના આજ સુધી આ પ્રતિબંધિત વૃક્ષો ને હટવા કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવી […]

Continue Reading

બ્રેકિંગ : મહીસાગર જિલ્લાના લુણાવાડામાં GST વિભાગના દરોડા

મહિસાગર જિલ્લાના લુણાવાડામાં GST વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં મેં રાજેશ એન્ડ કુ નામના વેપારીને ત્યાં GST વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું  છે. ઉલ્લેખનીય છે કે મોરસના જથ્થાબંધ વેપારીને ત્યાં GST વિભાગે ધર્યું સર્ચ ઓપરેશન વહેલી સવારથી હાથ ધર્યુ હતું. સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલે એવી સંભાવના છે. મેં રાજેશ એન્ડ કું […]

Continue Reading

પ્રતિબંધિત કોનોકાર્પસની અસરનો શોકિંગ કિસ્સો : સાણંદમાં ઝેરી ઝાડને કારણે 3 વર્ષની બાળકીને 6 મહિનાથી છે શ્વસન તંત્રની બીમારી, .

પંચમહાલ જિલ્લા ના કાલોલ શહેર માં પણ પ્રતિબંધિત કોનોકાપર્સ ના વૃક્ષો જોવા મળે છે.. પરંતુ તંત્ર નું મૌન…. કાલોલ શહેર માં આવેલ મારુતિ નંદન સોસાયટી ના બિલ્ડર્સ દ્વારા અસંખ્ય કોનો કાપર્સ લાગવા માં આવેલ છે.. તો શું આ બિલ્ડર ને સોસાયટી ના રહીશો ના જીવન સાથે ચેડાં કરવા નું પણ લાઇસન્સ મળેલ છે ????? એ […]

Continue Reading

મહારાષ્ટ્રની લૂંટેરી દુલ્હન એ ગુજરાત ના યુવક ને લાખોનો ચૂનો ચોપડ્યો.. વાંચો વધુ વિગત..

2.50 લાખ આપી લગ્ન કરી પત્નીને કેશોદ લાવ્યો; સ્માર્ટ ફોન, દાગીના અને જોઈએ ત્યારે રૂપિયા આપતો છતાં નાગપુર ભાગી ગઈ.. લગ્નની લાલચમાં ઘણા યુવાનો લૂંટેરી દુલ્હનનો ભોગ બની રહ્યા છે. જૂનાગઢના કેશોદનો એક યુવાન પણ લગ્ન કરીને છેતરાયો હતો. કેશોદના યુવાન દુર્ગેશને મહારાષ્ટ્રની લલિતાએ લગ્ન કરીને લાખોનો ચૂનો ચોપડ્યો હતો. 2.50 લાખ આપીને લલિતા સાથે […]

Continue Reading

વડોદરા હરણી બોટ દુર્ઘટનાઃ ધર્મીલ અને દિપેન શાહ છ દિવસના રિમાન્ડ પર,..

નિલેશ જૈન અને અલ્પેશ ભટ્ટ જ્યુડીશ્યલ કસ્ટડીમાં વડોદરાની ન્યૂ સનરાઇઝ સ્કૂલના બાળકોને ગત તા. 18 જાન્યુઆરીના રોજ પ્રવાસ માટે લેકઝોન ખાતે લાવવામાં આવ્યાં હતા. જ્યાં બોટમાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડતા ગોઝારી દુર્ઘટના ઘટી હતી. આ મામલે પોલીસે કૂલ 20 જવાબદારો સામે ગુનો નોંધી હતો. જેમાં અત્યારુ સુધીમાં 16ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હજી […]

Continue Reading

કાલોલ ના MLA ફતેસિંહ ચૌહાણે કર્યો હતો વાણી વિલાસ, જલારામ બાપા અને સાંઈ બાબા અંગે કરી હતી ટિપ્પણી..

. :: પંચમહાલ મિરર ડેસ્ક :: સોશિયલ મીડિયા માં વીડિયો વાઇરલ થતાં ઉઠ્યો હતો વિરોધ… અંતે ધારાસભ્ય એ માફી માગી … પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભા ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ફરી એક વાર મોટા વિવાદમાં સપડાયા છે. પોતાના નિવેદનોને લઈ હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા ફતેસિંહ ચૌહાણ આ વખતે જલારામ બાપા અને સાંઈબાબા અંગે ટિપ્પણી કરીને […]

Continue Reading

વડોદરા: નિર્દોષના મોતનો મામલો: ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડ્યાં..

પંચમહાલ મિરર ડેસ્ક. || બોટ હાલક ડોલક થતા આગળના ભાગમાં પાણી ભરાયું, સંતુલન ગુમાવ્યુ ને પલટી; બેદરકારી, નિષ્કાળજી બદલ 18 સામે ફરિયાદ. વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ત્રણ શખસની અટકાયત કરી છે. આ દુર્ધટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું […]

Continue Reading

શાળામાં શારીરિક શિક્ષા, માનસિક ત્રાસ આપનાર સામે થશે કડક કાર્યવાહી ., જાણો વધુ વિગત ..

જિલ્લાની સ્કૂલોમાં ઘટના કચેરીના ધ્યાને આવતા નિર્ણય સ્કૂલોની માન્યતા રદ કરવા માટે શિક્ષણ બોર્ડને પત્ર લખશે રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ-2009 હાલના દિવસોમાં વિદ્યાર્થીને માનસિક અને શારીરિક ત્રાસની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સુરત જિલ્લા શિક્ષણાધિકારી પરિપત્ર બહાર પડ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છેકે, કોઈ પણ બાળકને […]

Continue Reading