Gujarat / હાજરી પત્રક માં ‘ શિક્ષિકા હાજર ,અને  રેહવાનું અમેરિકા ‘ તંત્ર ના પાપે તંત્ર નેજ નુકસાન, 

|| પંચમહાલ મિરર ડેસ્ક || ગુજરાત માં હાલ શિક્ષણ વિભાગ માં એટલો મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જે બંધ થવાનું નામ નથી દેતો. શું પંચમહાલ માં પણ હશે??? આવા ભૂતિયા શિક્ષકો???? તટસ્થ તપાસ કરવા માં આવવી જોઈએ…. બનાસકાંઠાના દાંતા તાલુકાની શ્રી પાંછા પ્રાથમિક શાળાનો એક અજબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાળાનાં શિક્ષિકા ભાવનાબહેન પટેલ હાલમાં […]

Continue Reading

Panchmahal / હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કાલોલ ની રા.કા મુવાડી ખાતે તિરંગા યાત્રા યોજાઈ.

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ હાલમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા હર ઘર તિરંગા અભિયાનથી નાગરિકામાં દેશ દાઝની ભાવના વધુ દ્રઢ થઈ રહી છે. તેજ ઉપક્રમે  પંચમહાલ જિલ્લા ના કાલોલ […]

Continue Reading

Panchmahal / બોરુમાં આજથી ‘હર ઘર તિરંગા’ અભિયાન, ઘરો અને કાર્યાલયો તિરંગો ફરકાવવાની અપીલ.

પંચમહાલ મિરર દેશભરમાં હાલ તિરંગાની ધૂમ છે. તમે જ્યાં પણ જાઓ ત્યાં બધે આપણો તિરંગો ગર્વથી લહેરાતો જોવા મળે છે. આપણો દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ અમૃત મહોત્સવના નેજા હેઠળ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજથી […]

Continue Reading

પાવાગઢ / ઉષા બ્રેકો ફાઉન્ડેશન  દ્વારા પર્યાવરણ જતનના ભાગરૂપે માંચી અન્નપૂર્ણા તળાવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ પાવાગઢ માંચી સ્થિત ઉડન ખટોલા રોપવે કંપની દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત માં કાલી ના સાનિધ્ય એટલે પાવાગઢ ડુંગર અને તેની  આજુબાજુમાં સફાઇ અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ. માંચી અન્નપૂર્ણા તળાવ ખાતે આજ રોજ ઉષા બ્રેકો ફાઉન્ડેશન દ્વારા, વન વિભાગના સહયોગથીવિવિધ પ્રકારના વૃક્ષો અન્નપૂર્ણા તળાવના કાંઠાના વિસ્તારમાં વાવવામાં આવ્યા. […]

Continue Reading

પંચમહાલ/ હાલોલ – વડોદરા હાઇવે, જરોદ ગામ પાસે પાંચ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત.

દ્રશ્યો જોઈને તમારા હોસ ઉડી જશે. ગમખ્વાર અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે મોત, ટ્રાફિકજામ થતા રસ્તો બંધ કરાયો. વડોદરા-હાલોલ રોડ પર જરોદ ગામ પાસે પાંચ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો છે. હાલ હાલોલ – વડોદરા ટોલ માર્ગ […]

Continue Reading

અમદાવાદ ખાતે જય દાદા ફાઉન્ડેશન  ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું.

તા.29/07/2024 નાં રોજ અમદાવાદ ખાતે જય દાદા ફાઉન્ડેશન  ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થા નાં પ્રમુખ, પ્રેરણાસ્ત્રોત અને પથદર્શક શ્રી ચિરાગ દાદા દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન હેઠળ જય દાદા ફાઉન્ડેશન  ની સમગ્ર ટીમ એક નવાં વિચાર સાથે આગળ વધી રહી છે. આજ નાં સમય માં અસંખ્ય લોકો અનેક પ્રકાર નાં માનસિક તણાવ […]

Continue Reading

પંચમહાલ : કાલોલ માં પીવાના પાણીની પાઇપ માટે ચાલી રહેલા ખોદકામ બાદ યોગ્ય પુરાણ નહીં થતાં વાહનો ફસાયા.. યોગ્ય કામગીરી ની માંગ..

|| પંચમહાલ મિરર ડેસ્ક. || એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ તાજેતરમાં ખાબકેલા થોડાજ વરસાદે પાલિકા તંત્રની કામગીરી ની પોલ ખોલી નાંખી : વાહનચાલકો ભોગ બની રહયા છે. પંચમહાલ જિલ્લાના કાલોલ ની નગરપાલીકા હાલ ચીફ ઓફિસર અને વહીવટદાર ના હાથ માં છે તેવા માં કાલોલ શેહેર માં અનેક પ્રકારની પારાવાર તકલીફો નો સામનો કાલોલ નગર જનો […]

Continue Reading

શહેરા ફોરેસ્ટ કચેરી ખાતે વાહન મુક્ત કરાવવા આવેલા ત્રણ ઇસમો એ આર.એફ. ઓ રોહિત પટેલ સાથે ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી.

રિપોર્ટર :  પ્રિતેશ દરજી || શેહરા || આર. એફ. ઓ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસ દ્વારા આ બનેલા બનાવને ગંભીરતાથી લઈને કડક કાર્યવાહી કરે તે પણ જરૂરી છે. શહેરા વન વિભાગ દ્વારા થોડા દિવસો પહેલા ખાંડિયા ગામ પાસેથી લાકડા ભરેલી ગાડી પકડી પાડવામાં આવેલ તે વાહન […]

Continue Reading

૧૯૯૯માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો.

  ૨૬મી જુલાઇએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે ઉજવવામાં આવે છે.આ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1999 ના મે અને જુલાઈ મહિનામાં કાશ્મીરના કારગિલ જિલ્લામાં અને નિયંત્રણ રેખા  ની બાજુમાં થયું હતું. ભારતમાં આ સંઘર્ષને ઓપરેશન વિજય  તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કારગિલ ક્ષેત્રને ઘુસણખોરોથી મુક્ત કરવાના ભારતીય ઓપરેશનનું નામ હતુંઆ […]

Continue Reading

વડોદરામાં ઇમર્જન્સી કંટ્રોલ નંબર જાહેર.:4 ઇંચ વરસાદને કારણે 4 ટ્રેન રદ,. જાણો વધુ માહિતી..

|| પંચમહાલ મિરર ડેસ્ક || ગોત્રી જવાનો રસ્તો બંધ થતાં વિદ્યાર્થીઓ અટવાયા, રીક્ષા ચાલકોએ ભાડા વધાર્યા. હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મધ્ય ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ગતરોજ છૂટા છવાયા વરસાદ બાદ આજે વહેલી સવારની જ વડોદરા શહેર-જિલ્લામાં ધીમીધારે અવિરત વરસાદ શરૂ […]

Continue Reading