ડુંગળીના પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોને ભારે નુકશાન, મહુવા યાર્ડના ચેરમેને મુખ્યમંત્રીને રજુઆત કરી.

ડુંગળીના હબ ગણાતા મહુવા યાર્ડમાં હાલમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો નહીં મળતા હોય જેથી ખેડૂતોને ભારે નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે. જેથી સરકાર દ્વારા વિશેષ સહાય કરવા યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે મુખ્યમંત્રીને સહાયરૂપ થવા રજુઆત કરેલ છે. મહુવામાં ડુંગળીના ભાવ એકદમ ઘટી ગયા છે. લાલ ડુંગળી 20 કિ.ગ્રા.ના રૂ.70 થી રૂ.175 જયારે સફેદ ડુંગળીના ભાવ […]

Continue Reading

3 માસમાં પાસપોર્ટની 1.41 લાખ અરજી, ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થતાં 40 ટકા અરજી વિદ્યાર્થીઓએ કરી.

વર્ષ – 2022માં જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પાસપોર્ટ કઢાવવા માટે 1.41 લાખ અરજીઓ આપી છે, જ્યારે કે 2021માં શરૂઆતના ત્રણ મહિનામાં 1.14 લાખ અરજીઓ આવી હતી. 2022માં પાસપોર્ટ માટે અરજી કઢાવનારાઓની સંખ્યામાં 40 ટકા વિદ્યાર્થીઓ છે, જ્યારે 60 ટકા ટુરિસ્ટ, બિઝનેસ અને હજ પઢવા જનારા લોકોનો સમાવેશ થાય છે. અધિકારીઓના મતે, મોટાભાગના દેશોએ કોરોના […]

Continue Reading

કવાંટ તાલુકામાં મોરાગણા ગામે પ્રધાન મંત્રી આવાસ યોજના ના લાભાર્થીને ગૂહ પ્રવેશ કરાવ્યો.

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ છોટાઉદેપુર જિલ્લાના સંસદ ગીતાબેન રાઠવા દ્વારા આજરોજ સામાજિક ન્યાય પખવાડિયા તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિવિધ કલ્યાણકારી યોજનાના ભાગરૂપે આજરોજ કવાંટ તાલુકાના મોરાંગણા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થી ને ગૃહ પ્રવેશ કરાવ્યો તેમજ વડાપ્રધાનની વિવિધ યોજના અંગે વિશેષ વાર્તાલાપ કર્યો અને આવાસ માલિકને એલઇડી બલ્બ તથા વૃક્ષના છોડ નું […]

Continue Reading

ગુજરાતના પાંચ શહેરોમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન, સાત જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં યલો એલર્ટ.

રાજ્યના 5 શહેરોમાં શુક્રવારે 44 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ હતી. હવામાન વિભાગે આગામી 2 દિવસ હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન સિવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ તેમજ કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ એટલે કે મહત્તમ તાપમાન 43થી 45 ડિગ્રી […]

Continue Reading

ધોરાજી કરણીસેનાએ યુવરાજસિંહને મુક્ત કરવા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું.

રિપોર્ટર – વિપુલ ધામેચા, ધોરાજી ધોરાજી રાજપૂત કરણીસેનાના આગેવાની હેઠળ ધોરાજી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી પરીક્ષાઓમાં યેનકેન પ્રકારે થતા ગોટાળા અને પરીક્ષા પૂર્વે જ પેપર ફૂટવાના કિસ્સાઓને યુવરાજસિંહ જાડેજા મીડિયાના માધ્યમથી ઉજાગર કરતો રહ્યો છે. આને કારણે બિન સચિવાલય ક્લાર્કથી માંડીને અનેક પરીક્ષાઓ રદ કરવાની સરકારને ફરજ પડી […]

Continue Reading

રાજકોટ જીલ્લા ના ધોરાજી તાલુકા માં ગેરકાયદેસર ગૌચર જમીન દબાણ કરાતા ગ્રામજનોએ પ્રાંત અધિકારી ને દબાણ દુર કરવા આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર – વિપુલ ધામેચા, ધોરાજી રાજકોટ જીલ્લા ના ધોરાજી તાલુકા ના ભોળા ગામમાં અસામાજિક તત્વો એ ગૌચર જમીન ઉપર દબાણ કરેલ હોય ભોળા ગામ ના લોકોએ જણાવેલ કે ગામ ની ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણ કરેલ અંદાજે 50 વિઘા જેટલી જમીન પર દબાણ કરેલ છે અને જે ગૌચર જમીન ઉપર અસામાજિક તત્વોએ ગેરકાયદેસર દબાણ કરેલ […]

Continue Reading

ગીર સોમનાથ ના વેરાવળમા શ્રીમદ ભાગવત સપ્તાહ નુ ભવ્ય આયોજન કરાયુ.

રિપોર્ટર – પાયલ બાંભણિયા, ગીર સોમનાથ ગીર સોમનાથ ના વેરાવળમા સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ દ્રારા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ નુ ભવ્ય આયોજન કરાયુ હતુ. જેમા સુપ્રસિદ્ધ કથાકાર ડો.મહાદેવ પ્રસાદ દ્રારા શ્ર્રોતાઓને કથાનુ રસપાન કરાવેલ હતુ. દરરોજ વિવિધ વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાયા હતા .હજારોની જનમેદની દરરોજ ઉમટી પડી હતી .શ્રીમદ ભાગવત સપ્તાહ ના મુખ્ય યજમાન કિશનભાઇ […]

Continue Reading

અમીરગઢ ના ડેરી પ્રાથમિક શાળા ખાતે વાલી સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર – સુરેશ રાણા, બનાસકાંઠા અમીરગઢ તાલુકાના ડેરી ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે વાલી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમની શરૂઆતમાં પ્રથમ શાળાની બાળાઓએ પ્રાર્થના કરીને ત્યાર બાદ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું. ત્યાર બાદ ગામના વડીલો, આગેવાનો દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય દ્વારા શાળામાં બાળકોની […]

Continue Reading

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી સિંહ અને સિંહણની એક જોડી અમદાવાદના કાંકરિયા ઝૂમાં લાવવામાં આવી.

અમદાવાદમાં કોરોના ઓસરતાં હવે લોકો સામાન્ય જીવન તરફ વળ્યાં છે. પ્રવાસન સ્થળો તથા શહેરના બજારોમાં લોકોની ભીડ હવે સામાન્ય થઈ ગઈ છે. ત્યારે અમદાવાદના કાંકરિયા ઝૂમાં આવતા મુલાકાતીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. ઉનાળાનું વેકેશન હોવાથી હજી પણ મુલાકાતીઓની સંખ્યા વધશે. ત્યારે કાંકરિયા ઝૂમાં જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી સિંહ અને સિંહણની જોડી લાવવામાં આવી છે. […]

Continue Reading

જામકંડોરણા તાલુકામાં સૌપ્રથમ રાદડીયા પરિવાર દ્વારા છોટે સરદાર થી ઓળખાતા એવા વિઠ્ઠલભાઇ રાદડીયા ની પ્રતિમા મૂકવામાં આવી.

રિપોર્ટર – વિપુલ ધામેચા, ધોરાજી જામકંડોરણા ખાતે આવેલ સમસ્ત રાદડીયા પરિવાર ના કુળદેવી શ્રી ખોડિયાર માતાજી મંદિર ના પટાંગણમાં સૌના ખેડૂત નેતા એવા સ્વર્ગવાસી વિઠ્ઠલભાઈ રાદડિયા ની પ્રતિમાની અનાવરણ વિધિ યુવા નેતા જયેશભાઇ રાદડીયા ના વરદ હસ્તે કરવામાં આવી હતી ખાસ ઉપસ્થિત વિઠ્ઠલભાઈ રાદડિયા ના પિતાશ્રી હંસરાજ બાપા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાજુભાઈ […]

Continue Reading