રામજીની પ્રતિમા સાથે નીકળેલી શોભાયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર.
રામનવમી નિમિત્તે ગૌરક્ષા સેવા સમિતિ, વિશ્વ હિંદુ પરીષદ અને ફતેપુરા કુંભારવાડા યુવક મંડળે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. આ ત્રણેય શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં સૌપ્રથમ શ્રી રામની રાજકીય આગેવાનો અને નેતાઓ દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. આરતી બાદ ડીજે,ભજન મંડળીઓ, ફ્લોટ સાથે કેસરી ધ્વજ સાથે ભક્તોએ જય જય શ્રીરામના નારા સાથે શોભાયાત્રામાં જોડાયા હતાં. […]
Continue Reading