રામજીની પ્રતિમા સાથે નીકળેલી શોભાયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર.

રામનવમી નિમિત્તે ગૌરક્ષા સેવા સમિતિ, વિશ્વ હિંદુ પરીષદ અને ફતેપુરા કુંભારવાડા યુવક મંડળે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. આ ત્રણેય શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં સૌપ્રથમ શ્રી રામની રાજકીય આગેવાનો અને નેતાઓ દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. આરતી બાદ ડીજે,ભજન મંડળીઓ, ફ્લોટ સાથે કેસરી ધ્વજ સાથે ભક્તોએ જય જય શ્રીરામના નારા સાથે શોભાયાત્રામાં જોડાયા હતાં. […]

Continue Reading

કવાંટ નગર માં ચૈત્ર સુદ રામનવમી ના દિવસે રામસેના ના યુવાનો દ્વારા શ્રી રામ જન્મોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો.

રિપોર્ટર- યોગેશ પંચાલ, કવાંટ કવાંટ નગર માં શ્રી રામ જન્મોત્સવ રથયાત્રા ની ઉજવણી માટે રામસેના ના યુવાનો દ્વારા છેલ્લા કેટલાય દિવસો થી તડામાર તૈયારીઓ કરી રહ્યા હતા. જે નિમિત્તે સમગ્ર નગર ને ભગવા ઝંડા અને તોરણ થી શણગારવામાં આવ્યું છે. નગર માં શ્રી રામ જન્મોત્સવ ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કવાંટ નગર […]

Continue Reading

કવાંટ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ ખાતે રાઠવા સમાજ સેવા ટ્રસ્ટ ના આગેવાનો એકત્ર થઈ છોટાઉદેપુર માં ચૂંટાયેલા પદાધિકારીઓ ને અલ્ટીમેટમ આપવામાં આવ્યું.

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ કવાંટ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ ખાતે છોટાઉદેપુર જિલ્લા ના રાઠવા સમાજ ના નોકરી ની ભરતી માં પાસ થયેલ વિધાર્થીઓને ઓર્ડર વિશ્લેષણ સમિતિ દ્વારા આપવામાં નથી આવ્યા. કવાંટ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ ખાતે રાઠવા સમાજ સેવા ટ્રસ્ટ ના આગેવાનો એકત્ર થઈ નોકરી ની ભરતી માં પાસ થયેલ વિદ્યાર્થીઓ ઓને ઓર્ડર ન […]

Continue Reading

કેશોદમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ શોભાયાત્રામાં ૧૧૦૦ કેસરી ધ્વજ શણગારેલા વાહનો વિવિધ ફલોટો રાજ તિલક કી કરો તૈયારી આ ગયે ભગવા ધારી જયશ્રી રામના નારા સાથે ડીજેના સંગાથે શહેરના મુખ્ય માર્ગો ઉપરથી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાઈ. શ્રીરામ એટલે એક એવું વ્યક્તિત્વ કે જેના સમયને લોકો રામ રાજ તરીકે ઓળખે છે. જેની ગાથાઓ આજે પણ લોકોના […]

Continue Reading

એકતાનગર ગોરા ઘાટ ખાતે “માં નર્મદા મૈયાના” દર્શન કરી મહાઆરતીમાં વિવિધ રાજ્યોના ન્યાયાધીશો સહભાગી બન્યા.

રિપોર્ટર અંકુર ઋષી, રાજપીપળા, નર્મદા એકતા નગર ખાતે બે દિવસીય જજીસ કોન્ફરન્સનો ગઈ કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રારંભ કરાવ્યો હતો.આ કોન્ફરન્સમાં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ આર.વી.રમણા, સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ સહિત દેશના વિવિધ રાજ્યોના ચીફ જસ્ટિસ અને રજિસ્ટ્રારોએ ભાગ લીધો હતો. પ્રથમ દિવસે જજીસ કોન્ફરન્સમાં ભાગ લઈ રહેલા તમામ પ્રતિનિધિઓએ સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં પ્રોજેક્શન […]

Continue Reading

ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી.

રિપોર્ટર – વિપુલ ધામેચા, ધોરાજી કોરોના મહામારીના બે વર્ષ બાદ ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ધોરાજી ના દરેક સમાજના સહકારથી આવર્ષે રામનવમીની શોભાયાત્રા નિકળી હતી. ધોરાજી શહેરમાં ભગવાન રામજી રથમાં બિરાજી નગરચર્યાએ નીકળ્યા હતા. ભાવી ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. કોરોના કાળ ના બે […]

Continue Reading

માંગરોળ ભાટગામ ખાતે છ કરોડના ખર્ચે 66 કેવી.સબ સ્ટેશન નું પશુપાલન મંત્રીશ્રી દેવાભાઈ માલમ ના હસ્તે ભુમિ પૂજન કરાયું .

રિપોર્ટર – જીતુ પરમાર, માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ભાટગામ ગામે ઘણા સમયથી 66કેવી.સબ સ્ટેશન માટે આજુબાજુના ગ્રામજનો દ્વાર સરકારમાં રાજુવાત કરતા 66.કેવી સબ સ્ટેશન મજૂર મજૂરી મળી હતી. આજે પશુપાલન મંત્રી દેવાભાઈ મામલ અને ભાજપ આગેવાનો દ્વારા ખાત મૂહુંર્ત તકત્તી અનાવરણ કરી ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાના ભાટગામ ગામે સરકાર દ્વારા છ કરોડના […]

Continue Reading

રાજકોટમાં ફળોના રાજા કહેવાતી કેરીની આવક શરૂ, ભાવ સાંભળીને મોઢાની મીઠાશ જતી રહેશે.

ઉનાળા ની શરૂઆત થતાં ફળોના રાજા તરીકે જેની ગણના થાય છે તેવી કેરીની આવક શરૂ થઈ ચૂકી છે. પરંતુ કેરીનો ભાવ સાંભળતાની સાથે જ તમે હાલ ખરીદવાનું માંડી વાળશો એ ચોક્કસ છે. આ જ કારણ છે કે હાલ અમુક લોકો જ બજારમાંથી કેરી ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ટાઉતે વાવાઝોડા ના કારણે અમરેલી અને ગીર સોમનાથ […]

Continue Reading

કડીયાડુંગરના આશ્રમમાં હનુમાન જયંતીની તડામાર તૈયારીઓ શરૂ.

નેત્રંગ-રાજપારડી રોડ પર જેસપોર ગામ થી અંદરના રસ્તે આવેલા પૌરાણિક અને ઐતિહાસિક કડીયા ડુંગર ખાતે ઉદાસીન અખાડાના બહમલીન ગંગાદાસજી મહારાજના આશ્રમ ખાતે કોરોના કાળના બે વર્ષ બાદ હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી નિમિતે ચાલનાર ત્રણ દિવસ સુધીના ધાર્મિક કાર્યક્રમોને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નેત્રંગ-રાજપારડી રોડ પર જેસપોર ગામથી અંદરના ભાગે ડુંગરાળ પ્રદેશ આવેલ […]

Continue Reading

ગોધરામાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા હેઠળ શિક્ષકોનું પ્રથમ ચરણનું આંદોલન શરૂ.

રાજયમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ, ભારતીય મજદૂર સંધ તથા અન્ય સંગઠનો લાંબા સમયથી નવી પેન્શન યોજના બંધ કરીને જુની પેન્શન યોજના પુન: લાગુ કરવા બાબતે રાજય સરકારને અનેક વાર રજુઆત કરી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત, ભારતીય મજદૂર સંઘ ગુજરાત તથા અન્ય સંગઠનો દ્વારા સાથે મળી બનાવેલ રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન સંયુક્ત મોરચાની ગોધરાની દલુનીવાડી ખાતે ધરણાંનો […]

Continue Reading