દાહોદ: નાગરિકોને કોરોના સંક્રમણ બાબતે વધુ સાવચેત રહેવા કલેક્ટર વિજય ખરાડીની અપીલ.
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ મોટા શહેરોમાં અનિવાર્ય કારણો સિવાય ન જવું, વેપારીઓ ફેરીયાઓ માસ્ક, હેન્ડગ્લોવ્સનો ઉપયોગ કરે કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાંથી પરત ફરનારા નાગરિકોને કોરોના લક્ષણ જણાય તો તુરંત સરકારી દવાખાનાનો સંપર્ક કરવો કાયદાઓ પ્રત્યે બેદરકારી રાખનારા નાગરિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કલેક્ટર વિજય ખરાડીએ નાગરિકોને કોરોના […]
Continue Reading