દાહોદ: નાગરિકોને કોરોના સંક્રમણ બાબતે વધુ સાવચેત રહેવા કલેક્ટર વિજય ખરાડીની અપીલ.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ મોટા શહેરોમાં અનિવાર્ય કારણો સિવાય ન જવું, વેપારીઓ ફેરીયાઓ માસ્ક, હેન્ડગ્લોવ્સનો ઉપયોગ કરે કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાંથી પરત ફરનારા નાગરિકોને કોરોના લક્ષણ જણાય તો તુરંત સરકારી દવાખાનાનો સંપર્ક કરવો કાયદાઓ પ્રત્યે બેદરકારી રાખનારા નાગરિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કલેક્ટર વિજય ખરાડીએ નાગરિકોને કોરોના […]

Continue Reading

અમદાવાદ: વિઠલાપુર હોન્ડા કંપની દ્વારા મામલતદાર કચેરીમાં ૨૦૦ રાશનકીટ અપાઈ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ગરીબ-મધ્યમ વર્ગના લોકોને મામલતદાર દ્વારા કિટો વિતરણ કરવામાં આવશે કોરોનાની મહામારીના કારણે માર્ચ-એપ્રિલ અને મે મહિનામાં અઢી માસ સુધી સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું હતું. જે લોકડાઉનના સમયમાં અનેક સંસ્થાઓ, સામાજિક આગેવાનો, મોટી કંપનીઓએ ભોજન અને રાશન કીટ આપી સેવાની સરવાણી વહેવડાવી હતી. જો કે હવે અનલોક કર્યા પછી લોકોને પોતાના રોજગાર […]

Continue Reading

અમદાવાદ: શિવ મહેલ સ્મશાનગૃહમાં અનાથ દીકરીએ પ્રભૂતામાં પગલા માંડ્યા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સમાજમાં સ્મશાન ગૃહ ને લઈ પ્રવૃત્તિ માન્યતા દૂર કરવા પ્રયાસ વિરમગામ સ્મશાન ગૃહમાં અનોખો લગ્ન પ્રસંગ યોજાઈ ગયો શિવ મહેલ સમશાન ગુહ માં અનાથ દીકરીના લગ્ન યોજાયા વિરમગામ માં આવેલ સાર્વજનિક સ્મશાન ગૃહ શિવ મહેલ માં રવિવારના રોજ દિપીકાબેન રાવળ નામની એક અનાથ દીકરીએ બહુચરાજી તાલુકાના મેલા ગામમાંથી જાન જોડી આવેલ પોતાના […]

Continue Reading

અરવલ્લી: વર્ષો જુનો કાચો રસ્તો એકાએક ખોદીપાડી રસ્તો બંધ કરીદેતા ૫૫૦ થી પણ વધારે વસ્તી ને અવરજ કરવામાં ભારે તકલીફ પડી રહી છે.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી હાલ એક તરફ સરકાર ગામેગામ રોડ રસ્તા બનાવવા ગ્રામ પંચાયત ને ગ્રાન્ટ ફાળવતી હોય છે ત્યારે અરવલ્લી જીલ્લા ના મેઘરજ ના નવાગામ મા મનાત ફળી,તરાળ ફળી,ડૈરીયા ફળી આવેલ છે જેમા અંદાજીત ૫૫૦ જેટલા લૌકો વસવાટ કરૈ છે નવાગામ ગ્રૃપ ગ્રામ પંચાયત નજીક પીકઅપ સ્ટેન્ડ થી નવાગામ પ્રાથમિક શાળા નં ૧ તેમજ આગણવાડી […]

Continue Reading

અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવ રૂપવંતસિંઘ મોડાસાના કન્ટેન્ટમેન્ટ વિસ્તારની મુલાકાત લીધી.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી શહેરના ટ્રાન્સપોર્ટ સોસાયટી, અમનપાર્ક અને ચાંદ ટેકરી વિસ્તારની મુલાકાત લઇ જરૂરી સૂચન કર્યા. અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસનો વ્યાય શહેર અને ગ્રામિણ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લામાં કોરોનાનો આંક ૨૫૦ને પાર પંહોચી ગયો છે જયારે શહેરમાં ૧૦૦થી વધુ કેસ નોંધાયા છે જેને લઇ અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવ રૂપવંતસિંઘે મોડાસા શહેરના વિવિધ […]

Continue Reading