પાટણ: કોંગ્રેસ દ્વારા ઘારપુર મેડિકલ હોસ્પિટલમાં દર્દીઓને સારવારને લઇને ઘરણાં યોજ્યા.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ ઘારપુર ખાતે આવેલ મેડિકલ હોસ્પિટલ સામે જ કોંગ્રેસ કાર્યકરો ઘરણાં પર ઉતર્યા. કોંગ્રેસનો આક્ષેપ હતો કે હોસ્પિટલમાં દર્દીઓ માટે પુરતા બેડ અને સારવારનો અભાવ હોવાથી દર્દીઓને હાલાકી પડી રહી છે . તો બીજીબાજુ કોંગ્રેસના આક્ષેપોને મેડિકલ કોલેજના ડીને ફગાવ્યા હતા અને હોસ્પિટલમાં દર્દીઓને પુરતી સુવિધા અને સારવાર આપવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. […]

Continue Reading

અમરેલી: લાઠી તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખીયા હનુમાનજી મંદિરમાં તા.૧૦/૦૮/૨૦ સુધી લોકડાઉનનો નિર્ણય.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લાનાં લાઠી તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખીયા હનુમાનજી ખાતે સરકારના પરિપત્રો મુજબ અનલોક જાહેર થયા બાદ સુરત, અમદાવાદ, ભાવનગર, અને અન્ય શહેરમાંથી દાદા ના શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઘસારો વધતા હાલની કોરોના વાયરસનાં મહામારી રોગના કારણે ભુરખીયા ગામ સુરક્ષિત રહે અને અન્ય કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં ન આવે આવા ઉમદા હેતુથી ભુરખીયા મંદિરના ટ્રસ્ટી […]

Continue Reading

નર્મદા: રાજપીપળા શહેર નો કાછીયાવાડ કન્ટેન્ટમેન્ટ વિસ્તાર હોવા છતાં છટકબારી ખુલ્લી જોવા મળતા કડક અમલવારીની પોલ ખુલી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કાછીયાવાડ વિસ્તાર ના પ્રવેશ દ્વાર એવા માછીવાડ ગેટ ઉપર થી પોલીસ બેરીકેડીંગ છતાં વાહન ચાલકો ની અવર-જવર રહેતાં તંત્ર ની કડક અમલ ની પોલ ઉઘાડી પડી રાજપીપળા : નર્મદા જિલ્લા અને રાજપીપળા શહેર ને કોરોના વાયરસ સતત વધી રહ્યો છે તાજેતર માજ એક સાથે ૪૦ કેસ નર્મદા જિલ્લામાં અત્યાર સુધી ના સૌથી […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં માત્ર રોડ ઉપર પસાર થતા લોકો જ માસ્ક વગર પસાર થાય છે? પોલીસ તંત્ર સામે વાહનચાલકોમાં રોષ…

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કોવીડ-૧૯ માં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી જાહેરનામાની અમલવારી કરાવવામાં આવી રહી છે જાહેર કરવામાં આવેલ ગાઈડ લાઈન મુજબ અમલવારી માટે લાગું પડે એ કચેરી એ કાર્યવાહી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે , ત્યારે શુ જાહેરનામામાં એક માત્ર માસ્ક વગર બહાર નીકળવાની અમલવારીનું પાલન કરવાનું હોય છે? માસ્ક […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા તાલુકાના મલેકપુર ગામમાં કોરોનનો પ્રથમ કેસ નોંધાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લુણાવાડા તાલુકામાં આવેલ મલેકપુર ગામમાં ગુરુવારે ૧૨ સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી મલેકપુર ગામમાં કોરોના નો પ્રથમ કેસ નોંધાતા જ મલેકપુર વાસીઓ માં ફફડાટ ફેલાયો છે મલેકપુર પંચાયત ફળિયામાં એક કેશ પોઝિટિવ આવ્યો. કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે મલેકપુર ચોકડી પર જાણે મેળા જેવી ભીડ જોવા મળતી હોય છે લોકો […]

Continue Reading

રાજપીપળા શહેરનાં અગ્રણી વેપારી અને પત્રકાર રણજીત માલીના પિતા સનતભાઈ માલીનું કોરોનાથી અવસાન.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા શહેરમાં છેલ્લા ૧૫ દિવસથી કોરોનાએ કહેર વર્તાવ્યો છે.ગઈકાલે રાજપીપળાનાં અગ્રણી વેપારી અને મિલનસાર સ્વભાવનાં સનતભાઈ માલીનો ગઈકાલે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આજે સવારે તબિયત લથડયા બાદ તેઓનું દુઃખદ અવસાન થતાં રાજપીપળા વાસીઓમાં શોકની લાગણી પ્રસરી હતી. સનતભાઈ માલી અનાજ કરીયાણા વેપારી મંડળના માનદ મંત્રી હતા અને રાજપીપલા માલી પંચના ટ્રસ્ટી […]

Continue Reading

નર્મદા: વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજરોજ નર્મદાના પવિત્ર સ્થળોની જળ અને માટી શીલાન્યાસ માટે અયોધ્યા મોકલવામાં આવી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લા ના તમામ ધાર્મિક સ્થરો હરસિધ્ધિ માતા મંદિર , દેવમોગર માતા મંદિર નાની મોટી પનોતી શનિદેવ મંદિર , નીલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર , જુનારાજ હનુમાન ઢેકી હનુમાનજી મંદિર તેમજ મહાદેવ મંદિર , લક્ષ્મીનારાયણ મંદિર , શેષનારાયન મંદિર , મુરલીધર મહાદેવ મંદિર , ગોવર્ધન મંદિર તેમજ તમામ આશ્રમો […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં શાકમાર્કેટ વિસ્તારમાં રાત્રીના સમયે ટોળા વળીને લોકડાઉન હોવા છતાં શાકભાજીની હેરાફેરી કરાતા પાંચ ઈસમો ઝડપાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા પોલીસવાન ગલીઓમા ન જઈ શકતા કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમા બુલેટ પર સઘન પેટ્રોલિંગ. આજે સવારે રાજપીપલા શાકમાર્કેટ મા હોલસેલ માર્કેટ બંધ હોવા છતા ગામડામાથી આવેલ શાકભાજીનો માલ અંદર ઘુસાડવા જતાકડક કાર્યવાહી કરી.શાકમાર્કેટમા બહાર નીકળતા ૧૦ જેટલો લોકોને મેથીપાક ચખાડતા ભાગદોડ. રાજપીપલામા કોરોના ના કેસો વધવા છતા લોકો કામ વગર બહાર નીકળી ભીડ કરી […]

Continue Reading

વડોદરા થી છોટાઉદેપુર અને વડોદરા થી કેવડીયા રેલવેની બ્રોડગેજ લાઇનનું પૂર ઝડપે કામ શરૂ કરાયું.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ હાલમાં ચાલતી લોકડાઉન જેવી સ્થિતિમાં ડભોઇ થી છોટાઉદેપુર રેલ્વે લાઈન છેલ્લા ચાર માસથી બંધ છે ત્યારે આ ટ્રેનો પુન: શરૂ થાય તે પહેલા રેલવે ડિવિઝન દ્વારા આ રેલ્વે લાઇન ને ઈલેક્ટ્રીફિકેશન પુર ઝડપે શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યારે વડોદરા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પ્રવાસીઓ ઝડપથી પહોંચી શકે એ માટે વડોદરા […]

Continue Reading

નર્મદા: મોસમના કુલ વરસાદમાં દેડીયાપાડા તાલુકો-૩૮૮ મિ.મિ વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં- ૩૦ મિ.મિ, સાગબારા તાલુકામાં-૦૭ મિ.મિ, અને તિલકવાડા તાલુકામાં-૦૧ મિ. મિ, વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના ગરૂડેશ્વર અને નાંદોદ તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની […]

Continue Reading