દેડિયાપાડા, સાગબારા બાદ રાજપીપળામાં પણ મેઘરાજાની પધરામણી થતા સર્વત્ર ઠંડક

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા મામુલી પવન ફૂંકાતા કલાકો લાઈટો બંધ થતાં પ્રિમોન્સૂન કામગીરી ની પોલ ખુલ્લી પડી હતી રાજપીપળા : હવામાન વિભાગની આગાહીને પગલે નર્મદા જિલ્લામાં પણ ગત રાત્રીના અચાનક વાતવરણમાં પલટો આવ્યો જેમાં બે દિવસ થી દેડિયાપાડા, સાગબારા તાલુકામાં પડી રહેલા વરસાદ બાદ ગતરાત્રે રાજપીપળામાં પણ મેઘરાજાની પધરામણી થતા કેટલાય મહિનાઓથી ગરમીમાં શેકાઈ રહેલા લોકો […]

Continue Reading

જુનાગઢ: માંગરોળ નગરપાલિકા ધન કચરો ઠાલવવા બાબતે ફરી વિવાદમાં ફસાઇ છે.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ ના મકતુપુર ગામે ઘન કચરા નિકાલ માટે જગ્યા સફાઈ કરવા ગયેલ નગરપાલિકાના વાહનો ફરી પરત મોકલાયા ગ્રામજનોએ કર્યો વિરોધ નગરપાલિકાને કચરો ક્યાં નાખવો તે પણ એક પ્રશ્ન છે. માંગરોળ નગરપાલીકા દ્વારા પ્રથમ માંગરોળની લુહાર સોસાયટી સામે કચરો ઠાલવવામાં આવતો હતો ત્યારે માંગરોળના લુહાર સોસાયટીના લોકોએ કોર્ટમાં અરજી કરી કચરો ઠાલવવા સામે […]

Continue Reading

દાહોદમાં કોરોના વાયરસ માટે ૪૨૬૫ સેમ્પલ લેવાયા

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં કોરોના વાયરસ માટે અત્યાર સુધીમાં ૪૨૬૫ સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમાંથી ૪૨ પોઝિટિવ કેસ આવ્યા છે. જો કે, ૩૨ દર્દીઓ સાજા પણ થઇ ગયા છે અને હવે હાલની સ્થિતિએ ૧૦ એક્ટિવ કેસ છે. ૩૯૮૫ સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને હાલે ૨૩૮ સેમ્પલના પરિણામોની રાહ જોવાઇ રહી છે. બીજી તરફ ૩૧૭૩ […]

Continue Reading

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રાબડાલના આરોગ્ય વનમાં વૃક્ષારોપણ કરાયું

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ કલેક્ટરશ્રી દ્વારા આંબલી અને પોલીસ અધિક્ષકશ્રીએ સીસમનો રોપો વાવ્યો દાહોદ નજીક રાબડાલ ખાતે વન વિભાગના સહયોગથી જિલ્લા વિકસાવવામાં આવેલા રમણીય આરોગ્ય વનમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા અને રોપ વાવ્યા હતા. જીવસૃષ્ટિના અભિન્ન અંગ સમાન પર્યાવરણના સરક્ષણ અને સંવર્ધનના હેતું સમગ્ર વિશ્વમાં પાંચમી […]

Continue Reading

દાહોદમાં તમામ વાણિજ્યક પ્રવૃત્તિને રવિવારે રજા રાખવા કલેક્ટરએ આદેશ કર્યો

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું છે કે, લોકડાઉનના અંતિમ તબક્કામાં અને તે બાદ અનલોક-૧માં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાથી વાણિજ્યક પ્રવૃત્તિને છૂટછાટ આપવામાં આવી છે અને તે જાહેરનામામાં સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે કે આવી પ્રવૃત્તિને રવિવારે એક દિવસ રજા રાખવાની છે. ગ્રામપંચાયતો અને નગરપાલિકા રવિવારના દિવસે માર્કેટમાં […]

Continue Reading

ભરૂચ : વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે મોટામિયાં માંગરોલના વર્તમાન ગાદીપતિ ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી દ્વારા વૃક્ષારોપણ કરવા અનુરોધ

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સોશ્યિલ ડિસ્ટન્સ જાળવી અનોખું પ્રેરણાદાયી કાર્ય ભરુચ જિલ્લાના પાલેજ ખાતે આજે 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મોટામિયા માંગરોલની ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદીન ચિશ્તી અને તેમના સુપુત્ર – અનુગામી ડો. મતાઉદ્દીન ચિશ્તી દ્વારા તેઓના હિન્દુ, મુસ્લિમ દરેક કોમના અનુયાયીઓને કોરોના મહામારીના […]

Continue Reading

શંખેશ્વરમાં પ્રેમરત્ન પરિવાર અને જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસએ 15,000 હોમીયોપેથીક દવા વિતરણ કરાઈ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ આપણી સંસ્કૃતિ છે અંધકાર મહીં એક નાનકડો દીપ બની અજવાળું પાથરવાની-જીજ્ઞા શેઠ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા સૂચિત કરવામાં આવેલી કોરોનાવાઇરસ ની પ્રિવેન્ટીવ દવા શંખેશ્વર ગામે પ્રેમરત્ન પરિવાર અને જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ દ્વારા વૈશ્વિક મહામારી કોરોનાથી સમગ્ર વિશ્વ ચિંતિત છે ત્યારે કોરોના સહિતની બીમારીઓથી લોકોને બચાવી તેની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે 15,000 […]

Continue Reading

નર્મદા જિલ્લામાં આવેલ દેવમોગરામાતાનું પ્રસિદ્ધ મંદિર ૧૩મી જુનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાશે.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા આદિવાસીઓની કુળદેવી દેવમોગરા માતાનું પ્રસિધ્ધ મંદિર જે કોવિડ-૧૯ ની મહામારી ને કારણે તારીખ-૨૧મી માર્ચ થી લોકડાઉન કરવામાં આવેલ હતું. જેને શ્રી દેવમોગરા માઇ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને મળેલ મિટિંગમાં થયેલા ચર્ચા અને આયોજન મુજબ સરકાર ની મંદિરો અને દેવસ્થા નો ખોલવા માટેની કોવિડ-૧૯ ની ગાઇડ […]

Continue Reading

રાજપીપળા ૧૦૮ ઈમરજન્સી તેમજ આરોગ્ય સંજીવની, ખિલખિલાટ, 181 મહિલા હેલ્પ લાઈન અને 1962 પ્રોજેક્ટના સ્ટાફ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા જીવીકે ઇ એમ આર આઈ ૧૦૮ ઈમરજન્સી સેવા તેમજ તેના અન્ય પ્રોજેક્ટ ના કર્મચારીઓ છેલ્લા ૨ મહિનાથી કોરોના રૂપી મહામારી સામે લડી રહ્યા છે અને લોકોનો જીવ બચાવવા માટે કટિબદ્ધ બન્યા છે આ મહામારી સામે લોકોના જીવ બચાવવાની સાથે સાથે તારીખ 5 જૂને રાજપીપળા જી વી કે ઈએમઆર આઈ 108 કોવિડ-19 ની […]

Continue Reading

નર્મદા: વાહન ચાલકો ચેતજો: હવે થી ટ્રાફીક નિયમનો ભંગ કરનારને પુનઃઇ-મેમો આપવાની શરૂઆત

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા કોરોના વાયરસની મહામારી સંદર્ભે ભારત દેશમાં તા.૨૫ માર્ચ થી તા.૩૧ મે સુધી લોકડાઉન જાહેર થયુ હતું. ત્યારબાદ તા.૦૧ જૂન થી અનલૉક-૧ ચાલુ થયા ની સાથે સામાન્ય વાહન વ્યવહાર ચાલુ થતાં રાજપીપળા શહેરમાં પોલીસ દ્વારા ટ્રાફીક નિયમનો ભંગ કરતા લોકોને તા.૦૫ જૂન થી ઇ-ચલણ ઇસ્યુ કરવાની પુન:શરૂઆત કરવામાં આવી છે. જેથી તમામ લોકોને […]

Continue Reading